SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૧૩૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમવાય-૫૮ X - X - • સુગ-૧૩૬ ૦ પહેલી, બીજી, પાંચમી એ ત્રણ પ્રતીમાં પ૮-@ાખ નકાવાસો છે.. o જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાય એ પાંચ કમની પ૮-ઉત્તરપ્રવૃત્તિઓ છે.. . ગોજીભ આવાસ પર્વતના પશ્ચિમાંતથી વડલામુખ મહાપાતાળ કળશના બહુ મધ્યભાગ સુધી ૫૮,ooo યોજના બાધાએ આંતરું છે. આ પ્રમાણે ચારે દિશામાં જાણવું. • વિવેચન-૧૩૬ : ૫૮મું સ્થાન - તેમાં પહેલી નકમાં-3 લાખ, બીજીમાં-૨૫ લાખ, પાંચમીમાં3 લાખ, સર્વે મળીને-૫૮ લાખ નકાવાસ છે.. o જ્ઞાનાવરણ-૫, વેદનીય-૨, આયુષ્ય૪, નામ-૪૨, અંતરાય-૫ બધી મળીને-૫૮ ઉત્તર પ્રવૃત્તિ થાય.. o ગોસ્તુભ આદિનો ભાવાર્થ પૂર્વવત જાણવો. છે એ પ્રમાણે ચારે દિશામાં જાણવું, કહી ત્રણ સૂત્રની ભલામણ કરી. તે આ રીતે- દકભાસ આવાસ પર્વતના ઉત્તર છેડેથી કેતુક મહા પાતાળ કળશના બહુ મધ્ય દેશ ભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે... એ રીતે શંખ આવાસ પર્વતના પૂવતિથી સૂપ મહાપાતાળ કળશનું તથા દકસીમ આવાસ પર્વતના દક્ષિણાંતથી ઈશ્વર મહાપાતાળ કળશના બહુ મધ્યદેશ ભાગ સુધીનું અંતર કહેવું. [ સમવાય-૫૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૬૦ % • સૂત્ર-૧૩૮ : પ્રત્યેક સૂર્ય ૬૦-૬૦ મુહૂર્ત કરીને એકૈક મંડલને નીપજાવે છે... ૦ લવણસમુદ્રના અગ્રોદકને ૬૦,ooo નાગકુમારો ધારણ કરે છે.. અહo વિમલ ૬૦ ધનુણ ઉંચા હતા. o વૈરોચેનેન્દ્ર બલિને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. o દેવેન્દ્ર દેવરાજ બહાને ૬૦,ooo સામાનિક દેવો છે.. o સૌધર્મ, ઈશાન ને કલ્યમાં થઈને ૬૦ લાખ વિમાનો છે. • વિવેચન-૧૩૮ : ૬૦મું સ્થાનક * સૂર્યના ૧૮૪ મંડલો છે. તે દરેક મંડલને તથા પ્રકારની ચાર ભૂમિ, સૂર્ય ૬૦-૬૦ મુહર્તા વડે - બળે અહોરણ વડે પૂર્ણ કરે છે, ભાવાર્થ આ પ્રમાણે - એક સ્થાને ઉગેલ સૂર્ય તે સ્થાને બે અહોરાત્રે ઉગે. ૧,૬૦૦૦ યોજન ઉંચી વેળાની ઉપર બે ગાઉ પ્રમાણ વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળું જે જળ તે અગ્રોદક છે.. o ઉત્તરીય અસુરકુમાર નિકાયના રાજાનું ભવન.. o બ્રાહાલોક નામના પાંચમાં દેવલોકનો ઈન્દ્ર.. o સૌધર્મ તો ૩૨ અને ઈશાન કલો૨૮ બંને મળીને ૬૦-લાખ વિમાનો છે. સમવાય-50-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ @ સમવાય-૫૯ & સુગ-૧૩9 * ચંદ્ર સંવત્સરની એક-ઋતુ પ૯ સમિદિવસની છે.. o અહંત સંભવે પ૯લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈ ચાવત્ પવા લીધેલી.. . અહd મલિને પ00 અવધિજ્ઞાની હતા. • વિવેચન-૧૩૭ - સ્થાનાંગાદિમાં અનેકવિધ સંવત્સર કહ્યા. તેમાં ચંદ્રની ગતિને આશ્રીને જે સંવત્સર કહેવાય તે ચંદ્ર સંવત્સર. તેમાં ૧૨ માસ અને છ ઋતુઓ હોય. પ્રત્યેક ઋતુ ૫૯-રાત્રિદિનની હોય, તે આ રીતે - ૨૯-૩૨/દo સનિ દિનનો કૃણ એકમથી શુક્લ૧૫ સુધીનો એક ચંદ્રમાસ થાય. તેને બમણો કરવાથી એક ઋતુ થાય છે. તેથી આ તુમાં પ૯ અહોરાત્ર થાય. અહીં ૨૨ ભાગ વધે તે કહેલ નથી. અરિહંત સંભવનો ૫૯-લાખ પૂર્વ કહ્યો છે. આવશ્યકમાં તો તેથી ચાર પૂવગ અધિક કહ્યો છે. સમવાય-પ૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | છે સમવાય-૬૧ છે • સૂત્ર-૧૩૯ - - X - X - પાંચ સંવત્સરનો એક યુગ, તેને ઋતુમાસ વડે માન કરતાં ૬૧-૪તુમાસ કહ્યા. ૦ મેર પર્વતનો પહેલો કાંડ ૬૧,ooo યોજન ઊંચો છે... • ચંદ્રમંડલ ૬૧ ભાગે વિભાગ કરતા સમાંશ કહ્યું. એ રીતે સૂર્ય પણ છે. • વિવેચન-૧૩૯ : ૬૧મું સ્થાન - પાંચ વર્ષે જે નીપજે તે પંચસાંવત્સરિક - x • તે યુગનો કાલમાન વિશેષ છે. તેને ચંદ્રમાસ નહીં પણ ઋતુમાસથી માપતા ૬૧ વડતુમાસ કહ્યા. ભાવાર્થ એ છે કે - પાંચ સંવત્સરનો એક યુગ કહેવાય. તે આ રીતે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત. તેમાં ૨૯-૩એ પ્રમાણ કૃણ એકમથી પૂર્ણિમા સુધી હોય છે. તે રીતે એક ચંદ્રમાસ થાય, તેવા ૧૨-માસનો એક ચંદ્ર સંવત્સર થાય. તેનું પ્રમાણ આ છે - ૩૫૪-૧/૨ તથા ૩૧-૧૨૧/૧ર૪ પ્રમાણનો અભિવર્ધિત માસ થાય. આવા બાર માસ વડે એક અભિવર્ધિત સંવત્સર થાય, તેમાં ૩૮૩-૪૪૨ દિવસો થાય. આવા ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર મળીને ૧૮૩૦ મહોરમ થાય. તુમાસ 3o-અહોરાત્રનો હોય. ૧૮૩૦ ને 30 વડે ભાગતા ૬૧ વડતુમાસ થાય. ૯૯,૦૦૦ યોજન પ્રમાણ મેરુના બે ભાગ કરી, તેમાં પહેલો ભાગ ૬૧,૦૦૦ W8
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy