SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪ 30 • વિવેચન-૪ : સૂત્ર સુગમ છે. વિશેષ એ – કષાય, ધ્યાન, વિકથા, સંજ્ઞા, બંધ અને યોજનના છ સૂત્રો કહ્યા. નક્ષત્રના ત્રણ, સ્થિતિના છ, શેષ ત્રણ પૂર્વવત્ છે. (૧) અંતમુહૂર્ત સુધી યિતની એકાગ્રતા અને યોગનિરોધ તે ધ્યાન. તેમાં મનોજ્ઞ-અમનોજ્ઞનો વિયોગ-સંયોગાદિ કારણે ચિત વિક્ષેપ તે આd. હિંસા, સત્ય, ચોરી, ધનસંરક્ષણાદિ લક્ષણ તે રૌદ્ધ. આજ્ઞાદિ પદના અર્થના સ્વરૂપના વિચારમાં ચિત એકાગ્રતા તે ધર્મ અને પૂર્વગત શ્રુતના અવલંબન વડે મનની અત્યંત સ્થિરતા અને યોગનિરોધ તે શુક્લધ્યાન છે. (૨) ચાસ્ત્રિ વિરોધી સ્ત્રી આદિ વિષયક કથા તે વિકથા. (૩) અસાતા વેદનીય અને મોહનીય કમોંદય પ્રાપ્ત આહાર અભિલાષાદિ ચેતના તે સંજ્ઞા. (૪) સકષાયત્વથી જીવ કમને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે તે બંધ, તેમાં પ્રકૃતિ-કર્મના ભેદ - જ્ઞાનાવરણીયાદિ આઠ, તેનો બંધ તે પ્રકૃતિ બંઘ, સ્થિતિ-તેનું જે રહેવું - જઘન્યાદિ ભેદે, તેનો બંધ તે સ્થિતિ બંધ, તીવ્રાદિ ભેઘવાળો જે વિપાક તે નુભાવ-રસ, તેના બંધ તે અનુભાવબંધ તથા જીવના પ્રદેશોમાં કર્મના અનંતાનંત પ્રદેશો જે પ્રત્યેક કર્મપ્રકૃતિએ નિયત પરિમાણવાળા છે તેનો બંધ-સંબંધ તે પ્રદેશ બંધ. કૃષ્ટિ, સુકૃષ્ટિ આદિ બારે વિમાનો પૂર્વોક્ત વિમાન મુજબ જાણવા. સમવાય-૪-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે. (૨) ત્રીજી પૃથ્વીમાં કેટલાક નારકીઓની પાંચ સાગરોપમ સ્થિતિ છે. (3) કેટલાક અસુરકુમાર દેવોની પાંચ પલ્યોપમ સ્થિતિ છે. (૪) સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની પાંચ પલ્યોપમ સ્થિતિ છે. (૫) સનકુમારમાહેન્દ્ર કલે કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમ છે. (૬) જે દેવો વાત, સુવાત, વાતાdd, વાતાપભ, વાતકાંત, વાતવર્ણ, વાતવેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ, વાતશિષ્ટ, વાતકૂટ, વાતોરાવર્તસક, સૂર, અસૂર, સૂરાવd, સૂરાભ, સૂકાંત, સૂરવણ, સૂરલેસ્ટ, સૂરધ્વજ, સૂજીંગ, સૂરશિષ્ટ, સૂકૂટ, સૂરોતરાવર્તસક નામક વિમાને દેવ થાય તેની પાંચ સાગરોપમ સ્થિતિ છે. તે દેવો પાંચ અધમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશસ લે છે, પooo વર્ષે આહારેચ્છા થાય છે, કેટલાંક ભવસિદ્ધિક જીવો પાંચ ભવગ્રહણ કરીને સિદ્ધ થશે ચાવતું દુઃખોનો અંત કરશે. • વિવેચન-૫ : સૂત્રો સુગમ છે. વિશેષ એ – ક્રિયા, મહાવ્રત, કામગુણાદિ •x - આઠ સૂત્રો, નક્ષત્રના પાંચ, સ્થિતિના છ અને ઉચ્છવાસાદિ ત્રણ સૂત્રો છે. - ક્રિયા-વ્યાપાર વિશેષ, તેમાં કાયા વડે નીપજે તે કાયિકી-કાય ચેષ્ટા. આધિકરણિકી-જેના વડે આત્મા નકાદિમાં જાય તે અધિકરણ, અધિકરણથી નીપજતી ક્રિયા-ખડ્યાદિ બનાવવા. પ્રદ્વેષ-મસર, તેના વડે નીપજતી ક્રિયા તે પ્રાપ્યુપિકી. તાડનાદિ દુ:ખ વિશેષ વડે નીપજતી ક્રિયા તે પારિતાપનિકી. પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા પ્રસિદ્ધ છે. કામના કરાય-ઈચ્છાય તે કામ, ગુણો-શબ્દાદિ પુદ્ગલ ધર્મો તે કામગુણો. અથવા કામ-મદનને ઉદ્દીપન કરનારા ગુણો તે કામગુણો. આશ્રવદ્વા-કમને ગ્રહણ કરવાના મિથ્યાત્વાદિ ઉપાયો. સંવરદ્વારૂકમને ગ્રહણ ન કરવાના ઉપાયો, મિથ્યાવાદિ વરદ્વારથી વિપરીત સમ્યક્ત્વાદિ. નિર્જરા-દેશથી કર્મક્ષય, તેના કારણો તે નિર્જરા સ્થાન એટલે પ્રાણાતિપાત વિરમણાદિ. આ પ્રાણાતિપાતાદિ વિરમણ સ્થાનો જ સર્વ શબ્દથી વિશેષિત કરતા મહાવતો થાય છે. સ્થલ શબ્દ લગાડતા તે અણુવતો થાય છે. આ પાંચને નિર્જરા સ્થાન સાધારણથી કહા. સમિતિ-સંગત પ્રવૃત્તિ. ઈયસિમિતિ - ચાલતા, જીવહિંસા ન થાય તે રીતે પ્રવૃત્તિ. ભાષાસમિતિ-નિસ્વધ વયન પ્રવૃત્તિ. એષણા સમિતિ-સર દોષવજિત ભોજનાદિ ગ્રહણમાં પ્રવૃત્તિ. ભાંડ, પત્ર, વસ્ત્રાદિને માન - ગ્રહણ કરવા, નિક્ષેપUT • મૂકવામાં સમિતિ-સારી રીતે જોઈને સંગતપ્રવૃત્તિ તે ચોથી. પાંચમી સમિતિ તે દ્વાર - વિષ્ઠા, પ્રશ્રવણ - મૂત્ર, હેત - ચૂંક, fiધાન - નાકનો મેલ, 18 - શરીરનો મેલ તેને પરઠવવામાં ચંડિલાદિ દોષ દૂર કસ્વાપૂર્વકની પરિત્યાગ પ્રવૃત્તિ. અસ્તિકાય-પ્રદેશોની રાશિ, ધમસ્તિકાયાદિ પાંચ- ગતિ, સ્થિતિ, અવગાહ, ઉપયોગ અને સશિિદ અનુક્રમે છે . . . સ્થિતિ સૂત્રોમાં– સાતે નરકમાં અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ એક, ત્રણ, સાત, દશ, સતર, બાવીશ, & સમવાય-૫ છે. • સૂત્ર-પ : (૧) પાંચ ક્રિયાઓ કહી છે - કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પરિતાપનિકી, પ્રાણાતિપાતિકી. (૨) પાંચ મહાવતો છે - સવા પ્રાણાતિપાત વિમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ, સવા પરિગ્રહ વિરમણ. (3) પાંચ કાળુણ છે - શGદ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. (૪) પાંચ આશ્રdદ્વારો છે – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. (૫) પાંચ સંવર દ્વારો છે – સમ્યક્ત્વ, વિરતિ, અપમાદ, અકષાય, અયોગ. (૬) પાંચ નિર્જરા સ્થાનો છે - પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાનમથુન-પરિગ્રહ પાંચેell] વિરમવું તે. (૭) પાંચ સમિતિઓ છે - ઈય-ભાષાએષણા-આદાનભાંડમામનિtપણા - ઉરચારપ્રશ્રવણ-ખેલસિંધાણ-જલ્લ પારિષ્ઠાપનિકા (એ પાંચે) સમિતિ. (૮) પાંચ અસ્તિકાયો કહ્યા – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવ અને પુદ્ગલાસ્તિકાય. (૧) રોહિણી નમના પાંચ તારા છે, (ર) પુનર્વસુ, (3) હસ્ત, (૪) વિશાખM અને (૫) ધનિષ્ઠા એિ બધાં નાના પાંચ-પાંચ તારણ છે. (૧) આ રતનપભા પૃધીમાં કેટલાંક નાસ્કીઓની પાંચ પલ્યોપમ સ્થિતિ
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy