________________
પર/૧૩o
૧૦૯
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
ૐ સમવાય-૫૩ છે. • સુગ-૧૩૧ -
- X = x - દેવકર અને ઉત્તકરની જીવાનો આયામ સાધિક પ૩,ooo યોજન છે.. ૦ મહાહિમવાનું અને રુકમી વર્ષધર પર્વતની જીવાનો આયામ પ૩૯૩૧-૬/૧૯ યોજન છે.. o શ્રમણ ભગવંત મહાવીરના ૫૩ સાધુઓ એક વર્ષના દીક્ષા પરિવાળા થઈને મહતિ મહાલય પાંચ અનુત્તર વિમાનોમાં દેવપણે ઉત્પન્ન થયા... o સંમર્ણિમ ઉરપરિપની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩,૦૦૦ વર્ષ છે.
• વિવેચન-૧૩૧ :
૫૩મું સ્થાનક- મહાહિમવંત આદિ મમાં સંવાદગાથા કહે છે - મહાહિમવંતની જીવા પ૩,૯૩૧ યોજન અને ૬. કળા છે.. o એક વર્ષ સુધીનો પર્યાય છે તે સંવત્સર પર્યાયવાળા છે.. 0 મહાનુ એટલે વિરતીર્ણ, અતિમહાલય-અત્યંત ઉત્સવોના આશ્રયરૂપ, તે મહતિ મહાલય. મહા-પ્રશસ્ત, એવા વિમાનો તે મહાવિમાનો. “એક વર્ષના પર્યાયવાળા' અહીં પડે કહ્યા, તે વાત સુપ્રસિદ્ધ છે. અનુત્તરોપપાતિકમાં જે કહ્યા તે 33 છે અને ઘણાં વર્ષના પર્યાયવાળા છે.
સમવાય-૫૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
$ સમવાય-પર . સત્ર-૧૦ :
= X - X - મોહનીયકર્મના-પર નામો કહ્યા છે – [૧ થી ૧૦] ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજવલન, કલહ, ચાંડિક્ય, ભંડણ, વિવાદ, [૧૧ થી ૫) માન, મદ દ, ખંભ આત્મોકર્ણ, ગd, પરંપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉwત, ઉwામ, રિર થી ૮) માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, જીવમ, કર્ક, કુરુક, દંભ,. ફૂટ જિહ, કિબિજ, અનાદરતા, ગૃહનતા, વચનતા, પરિફુચનતા, સાતિયોગ, [3K થી લોભ, ઈચ્છા, મૂછ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધા, અભિધા, કામાશા, ભોગાશ , જીવિતાશા, મરણાશા, નંદી, રાગ.. . ગોસ્વભ આવાસ પર્વતની પૂર્વ દિશાના અંતથી વડલામુખ મહાપાતાલ કલશના પશ્ચિમ દિશાના અંત સુધીમાં પર,one યોજનાનું ભાધાએ શું કહ્યું છે... o એ જ પ્રમાણે દકભાસ પર્વતના પૂવતિથી કેતુક પાતાલકલશનું, શંખ પર્વતથી ચૂપ પાતાલ કલશનું અને દક્સીમ પાર્વતી ઈશ્વર પાતાળ કલશ જાણવા.
જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય એ ત્રણે કર્મપકૃતિની ઉત્તરપકૃત્તિ-પર છે... • સૌધર્મ, સનતકુમાર, મહેન્દ્ર એ ત્રણે દેવલોકના થઈને કુલ બાવન લાખ વિમાનાવાસ કહ્યા છે..
• વિવેચન-૧૩૦ -
પર-મું સ્થાનક, તેમાં મોહનીય કર્મના અવયવરૂપ ક્રોધાદિ ચાર કષાયોમાં “અવયવમાં સમુદાયનો ઉપચાર" એ ન્યાયે મોહનીયનો ઉપચાર કરવાથી કપાયસમુદાય અપેક્ષાથી બાવન નામો કહ્યા છે, એક-એક કષાય અપેક્ષાએ નહીં.
તેમાં ક્રોધ આદિ દશ નામો ક્રોધ કષાયના છે. વંક્તિ - ચંડપણું. માન આદિ ૧૧ નામો માનકષાયના છે. તેમાં માદકોષ - આત્મ ઉત્કર્ષ, મધma - અપકર્ષ, ત્રણ • ઉન્નત, પાઠાંતરથી ઉgiામ. માયા આદિ ૧૩ નામો માયા કષાયતા છે. તેમાં નૂH - નીચું નમવું, A • કચ્છ, FU - કુક, નિઝ - વકતા. તથા લોભ આદિ ૧૪ નામો લોભ કષાયના છે. તેમાં - x - fધ્યાન તે અભિધા - ૪ -
ગોસ્તંભ પર્વત પૂર્વ દિશામાં લવણ સમુદ્રની મધ્યે વેલંધર નાગરાજનો નિવાસભૂત છે. તેના પૂવતિથી આરંભીને વડવા મુખ નામે મહા પાતાલકલશના પશ્ચિમાંત સુધી વચ્ચે જે આંતરું છે, તે આંતર અબાધાએ - વ્યવધાન વિના પ૨,૦૦૦ યોજન છે. આ અક્ષરાર્થ કહ્યો, તેનો ભાવાર્થ આ છે - લવણસમુદ્રમાં ૯૫,ooo યોજન જતાં પૂર્વાદિ દિશામાં અનુક્રમે વડવામુખ, તુક, ચૂપ, ઈશ્વર એ ચાર મહા પાતાલકળશો છે. તથા જંબૂદ્વીપના છેડાથી ૪૨,000 યોજન જતાં ત્યાં હજાર-હજાર યોજનના વિઠંભવાળા ગોસ્વભાદિ ચાર પર્વતો વેલંધર નાગરાજના નિવાસરૂપ છે. ઇત્યાદિ સૌધર્મ કહ્યું ૩૨, સનકુમારે-૧૨, માહેન્દ્ર-૮ કુલ ૫૨ લાખ.
| સમવાય-પર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે સમવાય-૫૪
&
-
X
-
X
—
-
• સૂઝ-૧૩૨
ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં પ૪-૫૪ ઉત્તમ પરો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. તે આ - ૨૪ તીર્થકરો, ૧ર-ચક્રવર્તીઓ, ૯-બળદેવ, ૯-વાસુદેવ.. o અહંત અરિષ્ટનેમિ ૫૪-સમિદિવસ છાસ્થપયયિ પાળીને જિન, કેવલી, સવજ્ઞ, સર્વભાવદર્શ થયા.. o શ્રમણ ભગવંત મહાવીર
એક દિવસે, એક આસને બેસીને પજવ્યાકરણોને કહia.. o અહંતુ આતને પ૪-ગણધરો થયા.
• વિવેચન-૧૩૨ -
પ૪મું સ્થાન - પા જત્તા - પામીને... • નિસે ના - એક આસન ગ્રહણ કરીને.. o વાચાર - જે વ્યાકરણ કરાય એટલે કહેવાય છે. કોઈ પ્રશ્ન થતાં ઉત્તરરૂપે કહેવાતાં પદાર્થો, તેને કહ્યા હતા, આ વાત પ્રસિદ્ધ છે.. o અહીં અનંતનાથના ૫૪ ગણધરો કહ્યા છે, પણ આવશ્યકમાં તો ૫૦-કહ્યા છે, આ મતાંતર જાણવું.
| સમવાય-૫૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]