SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪ થી ૯ .. રૌદ્ર આદિ ૩૦ મુહર્તા સૂર્યોદયથી આભીને આવે છે. તેમાંના મધ્યના છ મુહૂર્તા કોઈ વખતે દિવસે, કોઈ વખતે રાત્રે પણ આવે છે. સમવાય-30-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે સમવાય-૧૧ & • સૂઝ-૧૦૦,૧૦૧ : [૧eo] સિદ્ધોના ૩૧-ગુણો કહ્યા છે - ક્ષીણ આમિનિબોધિકજ્ઞાનાવરણ, ellણ કૃતજ્ઞાનાવરણ, flu અવધિજ્ઞાનાવરણ, elle મન:પર્યવિજ્ઞાનાવરણ, ક્ષીણ કેવલજ્ઞાનાવરણ, ક્ષીણ ચક્ષુર્દશનાવરણ, ક્ષીણ યાર્દનાવરણ, ક્ષીણ અવધિદશનિવણ, flex કેવલદ શનિાવરણ, zllણ નિદ્રા, Ilણ નિદ્રાનિદ્રા, @dle પ્રચલા, ક્ષીણ ચલાપચલા, તીણ થીણહતી, ક્ષીણ સાતાવેદનીય, ક્ષીણ અસાતાવદીય, alt telનમોહનીય, ક્ષીણ ચાઝિમોહનીય, ક્ષીણ ગૈરયિકાયુ, ellણ વિચાયુ, ellણ મનુષાણુ, #llણ દેવાયુ, ક્ષીણ ઉચ્ચગોઝ, ક્ષીણ નીયમોમ, ellણ શુભનામ, ક્ષીણ અશુભનામ, ક્ષીણ દીનાંતરાય, ક્ષીણ લાભાંતરાય, flણ ભોગાંતરાય, ક્ષીણ ઉપભોગતાય, ક્ષીણ વીયતિરાય. [૧૧] મેર પર્વત પૃdate કંઈક જૂન ૧,૬૫ યોજના પરિોપથી છે.. જ્યારે સૂર્ય સર્વ ભાઇ મંડલને પામીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૧,૮૩૧ * 90/60 યોજન દૂરથી પશુના સ્પર્શને ellu પામે છે.. અભિવર્ધિતા માસ સાધિક ૩૧ સનિ દિવસનો સળિદિનના કુલપણે કરીને છે. સૂર્યમાસ કંઈક વિશેષ જૂન એવો ૩૧ સમિ દિવસનો રાઝિદિવસના કૂલપણાઓ કરીને છે. આ રનપભાના કેટલાક નારકોની સ્થિતિ ૩૧-પલ્યોપમ છે. ધસપ્તમી પ્રશનીના કેટલાક નારકોની સ્થિતિ ૩૧-સાગરોપમ છે.. કેટલાક અસકુમાર દેવોની સ્થિતિ ૩૧-પલ્યોપમની છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૩૧-પલ્યોપમ છે.. વિજય, વૈજયંત, જયંત, અપરાજિતુ વિમાને દેવોની જઘન્ય ક્ષિતિજ-સાગરોપમની છે. જે દેવો ઉવસ્મિ ઉવમિ Jવેયક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧-સાગરોપમની છે. તે દેવો ૩૧-૦ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તેઓને ૩૧,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવ્ય જીવો ૩૧-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. વિવેચન-૧૦૧,૧૦૨ - (૧૦૧] સ્થાન-૩૧-સુગમ છે. વિશેષ આ - સિદ્ધપણાના પહેલા સમયને વિશે જ જે ગુણો તે સિદ્ધાદિ ગુણો છે, તે ગુણો આભિનિબોધિક આવરણાદિતા ક્ષય સ્વરૂપ છે. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૧૦૨] મંદમેર પર્વત. તે પૃપીતલે ૧૦,૦૦૦ યોજન વિઠંભળી છે. તેથી કરીને પૃથ્વીતલે ચચોક્ત પરિધિ પ્રમાણ છે. સૂર્યના ૧૮૪ માંડલા હોય છે. મંડલ એટલે જ્યોતિકમાર્ગ. તેમાં જંબૂદ્વીપની અંદર ૧૮૦ યોજનમાં ૬૫ સૂર્યમંડલો છે, તથા લવણસમુદ્રમાં 130 યોજન અવગાહીને જતાં ૧૧૯ સૂર્યમંડલો છે. તેમાં સર્વબાહ્ય એટલે સમુદ્રમાં રહેલા મંડલોમાંનું જે છેલ્લે મંડલ, તેનો આયામ વિતંભ ૧,૦૦,૬૬૦ યોજનાનો છે. તેના ગોળ હોમના ગણિતના ન્યાયે પરિધિ કરીએ તો ૩,૧૮,૩૧૫ યોજન થાય છે. આટલા યોજન પ્રમાણ ક્ષેત્રને સૂર્ય બે સમિદિવસ વડે ઓળંગે છે. તેના ૬૦ મુહૂર્વો હોય છે. તેથી તે અંકને ૬૦ વડે ભાગવાથી જે ભાગમાં આવે તેટલો યોજનવાળું ક્ષોત્ર એક મુહૂર્તમાં ઓળંગે છે. તે ક્ષેત્ર પ્રમાણ ૫૩૦૫ યોજન અને એક યોજનના સાઠીયા પંદર ભાગ જેટલું થાય છે. આ અંકને અર્ધ દિવસ વડે એટલે અર્ધ દિવસના મુહૂર્તા વડે ગુણવાને છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં ચાલે છે ત્યારે દિવસનું પ્રમાણ ૧૨-મૂહૂર્વનું હોય છે, તેનું અર્ધ કરવાથી છ મુહૂર્ત આવે છે. તેથી છ મુહૂર્ત વડે ઉપરના એક મુહૂર્તની ગતિના પ્રમાણ - ૫૩૦૫ - ૧૫/૬૦ ને ગુણીએ ત્યારે ચક્ષુસ્પર્શવાળી ગતિનું પ્રમાણ થાય છે. તે રીતે ગુણવાથી ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના સાઠીયા નીશ ભાગ આવે છે. અભિવર્ધિત માસ એટલે ૩૮૩-૪૪/૬ર સમિદિવસના પ્રમાણવાળા અભિવધિત વર્ષનો બારમો ભાગ. જે વર્ષમાં અધિક માસ હોય, તે અભિવર્ધિત વર્ષ કહેવાય છે, કેમકે તેમાં ચાંદ્રમાસ તેર હોય છે, તથા એ માસ ૨૯-૩/ર સમિદિવસ પ્રમાણ હોય છે. fસા - એક અહોરાકના ૧૨૧/૧૨૪ ભાગ એટલું પ્રમાણ અધિક સમજવું... આદિત્ય માસ એટલે સૂર્ય જેટલા કાળે કરીને એક રાશિ ભોગવી છે તે કાળ, અધી અહોરાત્ર વડે ગૂન. સમવાય-૩૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy