Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 127
________________ આલંબનના પ્રકારો (ભેદો) વડે જ અનાલંબનયોગનું સ્વરૂપ જણાવે आलंबणं पि एयं, रूवमरूवी य इत्थ परमु त्ति । तग्गुणपरिणइरुवो, सुहूमो अणालंबणो नाम ।। १९ ।। શ્લોકાર્થ = આ યોગવિચારપ્રકરણમાં સમવસરણસ્થ જિનપ્રતિમાદિસ્વરૂપ રૂપી. અને સિદ્ધ) પરમાત્માસ્વરૂપ અરૂપી એમ બે પ્રકારનું આલંબન હોય છે. ત્યાં સિદ્ધપરમાત્માના ગુણો જે કેવળજ્ઞાનાદિ, તેની સાથે એકાકારતા રૂપ જે પરિણતિવિશેષ, તે સૂમ એવો (એટલે કે અતીન્દ્રિય એવો) અનાલંબનયોગ છે. / ૧૯ / “માનંવM વિ રિ” | માનવુનમ “તતુ” = પ્રજfજવુદ્ધિનિહિત, “મત્ર'= યોગવિવારે, “ઋ”િ સમવસરાજિનરૂપ-તપ્રતિમારિનક્ષળખું, ૨ = પુન: “અરૂપી પરમ:” = સિદ્ધાત્મા ફત્યેવં દ્વિવિઘમ્ | તત્ર તસ્ય - अरूपिपरमात्मलक्षणस्यालम्बनस्य ये गुणाः = केवलज्ञानादयस्तेषां परिणतिः - समापत्तिलक्षणा तया रूप्यत इति तद्गुणपरिणतिरूपः सूक्ष्मोऽतीन्द्रियविषयत्वाद् अनाल्मबनो नाम योगः, अरूप्यालम्बनस्येषदाल्मबनत्वेन" अलवणा यवागुः ફત્યàવત્ર નગ્નપ્રવૃત્તેિરવિરોધાતુ છે આ ગાથાના અવતરણમાં જણાવે છે કે આલંબનના પ્રકાર વડે અનાલંબનયોગને સમજાવે છે. તેનો અર્થ એવો છે કે અનાલંબનયોગ આલંબનના અભાવરૂપ નથી. પરંતુ આલંબન બે પ્રકારનું છે. રૂપી અને અરૂપી. તેમાં અરૂપી આલંબનવાળો જે યોગ તે અનાલંબનયોગ. એમ આલંબનના જ રૂપી-અરૂપી ભેદો બતાવી અનાલંબનયોગ સમજાવે છે - સત્ર= યોવિવારે અહીં એટલે યોગના વિચારમાં અથતુિ સંસારિક બાબત નહીં પરંતુ આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો જે યોગ છે. તેના સ્વરૂપના વિચારમાં “જીતવું” = પ્રવિરસિન્નિહિત” હાલ જેનું પ્રકરણ ચાલે છે તે. અનાલંબનયોગનું આ પ્રકરણ ચાલે છે. તે અરૂપીના આલંબનરૂપ છે તેથી અનાલંબનયોગના પ્રકરણ સંબંધી બુદ્ધિથી સન્નિહિત થયેલું આ આલંબન દ્વિવિધ છે. (૧) રૂપી અને (૨) અરૂપી. શ્રી યોગવિશિમ ૧૧ર / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164