Book Title: Vishvamangal Granthmala Part 01 Author(s): Veishankar Murarji Vasu Publisher: Kamal PrakashanPage 13
________________ હું સ્વરાજ્યના બદલામાં પણ મારે ગોરક્ષાને આદર્શ પડતે મૂકી શકું નહીં, તમે સત્વર જાઓ, અને તેમને કહે કે એ કરાર મને મંજૂર નથી. ગમે તે બને પણ આ રીતે હું ગોમાતાને દગો દઈ શકું નહીં.” ગોહત્યા દ્વારા ચાતુવર્ણની પાયમાલી હરિજનની પાયમાલી ગેહત્યા દ્વારા અંગ્રેજોએ કરેલી હરિજનેની આર્થિક અને સામાજિક પાયમાલી કરી છે. - અંગ્રેજો ભારતમાં બે ઉદ્દેશથી આવ્યા હતાઃ (૧) એ સમયના દુનિયાના સહુથી સમૃદ્ધ દેશ ભારતને ગુલામ બનાવીને તેનું શેષણ કરવું. (૨) અને સહુથી વધુ વહેવારુ અને સુવ્યવસ્થિત હિંદુ સમાજને છિન્નભિન્ન કરીને આ દેશમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવે કરે. આ ધયેયની સિદ્ધિ માટે એમણે હિંદુધર્મ અને હિંદુ સમાજવ્યવસ્થાને ઝીણવટથી અભ્યાસ કર્યો, અને અભ્યાસને અંતે એક પછી એક જનાઓ ઘડવા લાગ્યા. ચાર વર્ણની વ્યવસ્થા હિંદુ સમાજ મુખ્યત્વે ચાર વર્ષોમાં વહેંચાયેલું હતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. હિંદુ સમાજને એક વિરાટ પુરુષ રૂપે કલ્પવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણને એ વિરાટ પુરુષના મસ્તક રૂપે, ક્ષત્રિયને . બાહુ રૂપે, વૈને પિટ રૂપે અને શુદ્રોને પગે રૂપે કલ્પવામાં આવ્યા હતા. બ્રાહ્મણનું કર્તવ્ય વિદ્યા અને સંસ્કારોની જાળવણી કરવાનું અને ફેલા કરવાનું હતું. ક્ષત્રિયનું કર્તવ્ય સમાજ અને દેશનું રક્ષણ કરવાનું હતું. વેનું કાર્ય વેપાર વાણિજ્ય ખેડવાનું હતું અને શુદ્રોનું કાર્ય સમાજને આવશ્યક એવી સેવા કરવાનું હતું. (ગુલામી નહિ.) આ ચાર વર્ણનાં કાર્યને અનુલક્ષીને તેમના જીવન-વ્યવહારે નક્કી કરવામાં આવ્યા હતા. આ વહેવાર નક્કી કરવા પાછળ કેઈને એક બીજાથી ઊતરતા ગણવાને આશય જરાય ન હતું. શહેર અને ગામડાઓની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 290