Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 127
________________ Jain Education International આરતી ઉતારો - www ખરી? પણ આ રીતે ! તમે ક્યારેક પરમાત્માની આરતી ઉતારી છે મંદિરમાં - દેરાસરમાં દરરોજ સાંજ પડે આરતીના ઘંટ સંભળાય છે..... દીવા ઝળુંઝનું થાય છે. નગારે ઘા દેવાય છે, ક્યાંક શંખ પૂરાય છે. અને મીઠા સૂરો/શબ્દોમાં આરતી ઉતારાય છે. જાણો છો શા માટે આરતી ઉતારવાની છે ? આપણા અંતઃકરણની આર્તતા....વ્યથા, પીડાને દૂર કરવા માટે આરતી ઉતારવાની છે. અતિ-દુઃખ જેનાથી દૂર થાય તેનું નામ આરતી ! પણ જો જો આરતી ઉતારતી વેળા હૈયું એકદમ આર્ટ જોઈએ, દિલ ખૂબ જ કોમળ જોઈએ, પરમાત્માના મિલન માટે હૈયું હલબલી ઉઠે, દિલમાં ભાવનાઓના જુવાળ ખળભળી ઉઠે, ત્યારે જે આરતી ઉતરશે, એ આરતી ખરેખર અતિને દૂર કરનારી હશે ! પછી ભલે ને આરતી માની ઉતારો કે પરમાત્માની ! આરતી એની જ ઉતારાય જેને પામવા માટે પ્રાણ તરફડતા હોય, જેને મળવા મન તલસતું હોય, જેને જોવા નજરું વહેતી હોય....હૈયામાં ભાવનાઓનો ધોધ, આંખોમાં હેતની રેલી ને હાથમાં આરતી.... સમજો, તમારી અતિ દૂર થઈ જ જવાની ! વિચારપંખી ૧૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194