Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 183
________________ By Jain Education International ગુસ્સો કેમ આવે છે ? આપણા જ માપદંડથી બીજાને જ્યાં સુધી આપણે માપતા રહીશું.....આપણી જ ફુટપટ્ટીથી બધાનું મૂલ્યાંકનકરતા રહીશું....આપણીદોરેલી સીમાઓમાં જ્યાં સુધી બીજાને બાંધવાની કોશિશ કર્યા કરીશું.... આપણે બધાના ન્યાયાધીશબનીનેન્યાય તોળવાની કોશિશ કરશું.... ત્યા સુધી ક્રોધ આવ્યા જ ક૨શે ! આમાં દોષ આપણો જ છે. બીજાઓનો નહીં. આપણને હમેશા બીજા પાસેથી અનુકૂળ વર્તનની સખત અપેક્ષા રહે છે....એ અપેક્ષા ન સંતોષાય ત્યારે ગુસ્સો - ચીડ - નારાજગીના ભાવો પેદા થાય છે. ક્ષણિક અસંતુલન આપણા સમગ્ર વ્યક્તિત્વ પર ઘેરી અસર નાંખે છે. અસંતુલિત વ્યક્તિત્વ પ્રજ્ઞા અને સંવેદનશીલતાને શોષી લે છે. જ્યાં સુધી અહં ચેતનાના આયામો નષ્ટ નહીં થાય ત્યા સંબધોમાં જીવતા અહંકારના કારણે અસંતુલન રહેશે જ. વિચારપંખી - ૧૭૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194