Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 9
________________ માલા કથાકાર દાક્ષિણ્યચિહ્નાંક ઉદ્યોતનસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાય, શ્રીસંધદાસગણી, શ્રીજિનદાસગણી, શ્રીમુનિચન્દ્રસૂરિ, શ્રીરત્નપ્રભસૂરિ, પ્રવચનપરીક્ષા-કલ્પ– કર્ણાવતીમાદિ ગંથકર્તા . શ્રીધ સાગરજી . શ્રીયોવિજયજી આદિ ગ્રન્થકારી શાસનના પુણ્યપ્રભાવે અનેકાનેક થઈ ગયા છે. તેમાં ઉપદેશમાળા નામના પ્રકરણકર્તા પ્રભુમહાવીરના હસ્ત-દીક્ષિત અવધિજ્ઞાનવાળા શ્રીધમ દાસગણિવરે પાતાના શજપુત્ર ઘુસત તેમ જ બીજાઓને પ્રતિઐાષ કવા માટે આ પ્રકાશુની રચના કરતી છે. જેના ઉપર પમિતિભવ-પ્રપંચ-કથાકાર શ્રીસિદ્ધર્ષિમણીલરે કથાવગરની સંસ્કૃત સંક્ષેપીકા (ચેલી છે, તથા રત્નાવતાશ્તિાકાર શ્રીરત્નપ્રભસૂરિએ તે ટીકાના ઉપયેગ કરી પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં કથાસહિત ઘટ્ટી' નામની ટીકા રચેલી છે. જે કેટલાંક વર્ષો પહેલાં ' તાડપત્ર ઉપરથી પ્રેસઢાયી રાવી બીજી પ્રતા સાથે સોધન કરો છપાવી હતી. ઉપદેશમાળા છે આગમની તુલનામાં મૂકી શકાય તેવુ અપૂર્વ વિપુલવૈશાક શાસ્ત્ર છે, જેમાં વિવિધ પ્રકારના અનેક વિષયે તથા સવાસા ઉપરાંત સુદર કથા છે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ શ્રો 'ધને ઉપકારક અને પઠન-પાઠન માટે ઉપયોગી છે. સંસ્કૃત-પાકૃત ભાષાના અજાણુ ડેય તેમને વાંચવા-ભક્ષુવા માટે કેટલાક શ્રમણે અને શ્રાવકના ઋતુરાષથી મેં આ ટીકાને ગૂજશનુવાદ કર્યો, જેમાં સિદ્ધસેનની ટીકને પણ સાથે આવરી લીધી છે, જેથી અનેક વર્ષો પહેલાં ડે. યાકાખીએ લખેઢી હકીકત આજે સાકાર બની સાચી પડી છે. કેવી રીતે? સ્વ॰ માહનલાલ દલીચંદભાઈ દેસાઈ એડવાકેટ-તેએએ જૈન-સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ લખેલ છે, જેના ૧૮૬મા પુત્રે રખેત છે કે— 66 ગુપ્ત સ૦ ૫૯૮ વષમાં એટલે વિ॰ સ′૦ ૯૭૪માં સષિ એ ધમ દાસઅભિકૃત પ્રાકૃત ઉપદેશમાળા પર કૃત ત્રિવષ્ણુ-ટીકા લખેલ છે. આ મન્થ એ જાતને છે. એક ઘણી કથાઓવાળા માટા, અને બીજો ધ્રુવૃત્તિ નામના નાના અન્ય છે. આ 'કુત્તવૃત્તિ અતિઉપયેગી છે, તે જ પાના ૫૫ ૧૮૮-૧૮૯-૧૯૦ની ટી૫ણીમાં પીટસન રીપોર્ટમાં ડા. યાાબી કહે છે કે— ‘હું' અથા રાખું છુ કે કઈ વિદ્વાન થાશે સાથે તે વિષ્ણુ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ગન્ધકર્તાની કીતિ અને સમય જોતાં તે વિવરણના અન્ય અધારામાંથી બહાર લાવવા માટેના ખાસ કારણેા છે. कृतिरियं जिन- जैमिनि - कणशुक्-सौगतादिदर्शन वेदिनः । सकलग्रन्थार्थनिपुणस्य श्री सिद्धर्षैर्महाचार्यस्येति ॥ એટલે કે જૈન, જૈમિનીય, કશુાદ–સાંખ્ય, સૌમત-બૌદ્ધમ્માદિ ન જાણુનાર, સકલ અર્જીના અથથી નિપુણ એવા શ્રીસિંહર્ષિમહાચાય ની આ કૃતિ છે, એમ અન્યને 'તે જણાવ્યું છે. આ પ૨ વર્ષ માનસૂશ્મિ કથાનક ચેાજેલ છે. પી. ૫, પરિ પૂ. પ, વળી આ સિદ્ધષિની વૃત્તિ પરથી જ સાચાય લઈને શ્રીરત્નપ્રભસૂરિજીએ સ "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 638