Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 233
________________ ૪૯૪ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪--૧૬ आचार्येण गच्छ: प्रष्टव्यः यथाऽयं क्षपकस्तप उपसंपद्यते' इति । अनापृच्छायां तु सामाचारीविराधना, यतस्तेऽसन्दिष्टा उपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्तीति । अथ पृष्टा ब्रुवते यथा - 'अस्माकमेकः क्षपकोऽस्त्येव तस्य क्षपणपरिसमाप्तावस्य वैयावृत्त्यं करिष्यामः' इति । ततोऽसौ विलम्बं कार्यते, यदि नेच्छन्ति सर्वथा ततोऽसौ त्यज्यते । अथ गच्छो विशिष्टनिर्जरार्थितया तमप्यनुवर्त्तते ततोऽसाविष्यत एव । तस्य च विधिना प्रतीच्छितस्य कार्यं प्रमादतोऽनाभोगतो वा यदि न कुर्वन्ति तदा गणिना ते सम्यक् प्रेरणीयाः । उपसंपत्ताऽपि यधुपसंपद: कारणं वैयावृत्त्यादिकं न पूरयति तदा तस्य सारणा क्रियते । अत्यविनीतस्य समाप्तोपसंपदो वा विसर्ग एव क्रियते । उक्तं च - 'उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरंतो । अहवा समाणियम्मी सारणया वा विसग्गो वा ।। (ાવ. નિ. ૭૨૦) રૂચ વિવે: ૧૪ના ઉદ્દા ટીકાર્ય : હવત્તા .... વીતિ વ વૈયાવૃત્ય ઉપસંપદ્ કહેવાઈ. હવે ક્ષપણા ઉપસંપદ્ક્ષપણા નિમિતે અન્ય ગુરુના આશ્રયણરૂપ ઉપસંપ, કહેવાય છે. ક્ષપક બે પ્રકારે છે – (૧) ઈત્વરકાલિક અને (૨) થાવત્કથિક. ત્યાં=બે પ્રકારના ક્ષેપકમાં, યાવત્રુથિક ઉત્તરકાળમાં અનશન કરનાર છે. વળી ઈતરઈતરકાલિક, બે પ્રકારે છે – (૧) વિકૃષ્ટ ક્ષપક અને (૨) અવિકૃષ્ટ ક્ષપક. ત્યાં આ બે પ્રકારના ક્ષપકમાં, અહમાદિ ક્ષપક=અઠ્ઠમ કે તેથી વધુ તપ કરનાર ક્ષપક, વિકૃષ્ટ ક્ષપક છે. વળી ઉપવાસ કે છઠ્ઠ કરનાર ક્ષપક અવિકૃષ્ટ ક્ષપક છે. ત્યાં=બે પ્રકારના ક્ષેપકને ઉપસંપદા આપવામાં, આ વિવેક છે : અવિકૃષ્ટ ક્ષેપક આચાર્ય વડે પુછાય છે – હે આયુષ્યન્ ! તું પારણે તપના પારણા સમયે, કેવો થઈશ ?” ક્ષપક કહે – “ગ્લાનની ઉપમાવાળો.' તિ’ ક્ષેપકના ઉત્તરની સમાપ્તિમાં છે. ત્યારે તેને પ્રતિષેધ કરવો જોઈએ અને તે પ્રતિષેધનું સ્વરૂપ બતાવે છે – ‘તારી ક્ષપણા વડે સર્યું’ એ પ્રમાણે કહેવું જોઈએ અને ‘સ્વાધ્યાય-વૈયાવૃત્ય આદિમાં જયત્ન કર' - એ પ્રમાણે કહેવું જોઈએ. વિકૃષ્ટ ક્ષેપક પણ, એ રીતે *અવિકૃષ્ટ ક્ષપક ગ્લાન ઉપમાવાળો હોય ત્યારે જે પ્રમાણે તેને કહે છે કે “તપ વડે સર્યું, તું સ્વાધ્યાયાદિમાં યત્ન કર' – એ રીતે જ પ્રજ્ઞાપન કરાય છે. અન્ય વળી કહે છે - વિકૃષ્ટ ક્ષપક પારણા સમયે ગ્લાન તુલ્યતાને અનુભવતો છતો ઈચ્છાય જ છે ક્ષપણા ઉપસંપદ્ સામાચારી માટે સ્વીકારાય જ છે. १. उवसंपन्नो यत्कारणं तु तत्कारणमपूरयन् । अथवा समाप्ते सारणया वा विसर्गो वा ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274