Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પ્રશક્તિ
પ૨૪ શ્લોક -૭ स्वप्रज्ञाविभवेन मेरुगिरिणा व्यालोडिताद् यत्नतो, हैमव्याकरणार्णवाज्जगति ये रत्नाधिकत्वं गताः ।
एते सिंहसमाः समग्रकुमतिस्तम्बरमत्रासने, श्रीलाभाद्विजयाभिधानविबुधा दिव्यां श्रियं लेभिरे ।।७।। અન્વયાર્થ:
પ્રજ્ઞાવિમવેર મેરિના=સ્વપ્રજ્ઞાતા વૈભવરૂપ મેરુ પર્વત વડે યત્નો ચાનોદિતા–પ્રયત્નથી મંથન કરાયેલા મરિવા =હેમવ્યાકરણરૂપ સમુદ્રમાંથી યે=જેઓ નોતિ જગતમાં રત્નાધિવતંત્ર રત્નાધિકપણાને =પામ્યા, તૈ=એ સમગ્રવૃતિસ્તવેરમેત્રાસને સમગ્ર કુમતિરૂપી હાથીઓને ત્રાસ કરવામાં સિંદસE=સિંહ સમાન શ્રીનામનિયમઘાનવિવુધા=શ્રીના લાભના કારણે વિજય નામના વિબુધ=શ્રી લાભવિજય, દિવ્યાં નૈમિરે દિવ્ય શોભાને પામ્યા. છા શ્લોકાર્ચ -
સ્વપજ્ઞાના વૈભવરૂપ મેરુ પર્વત વડે પ્રયત્નથી મંથન કરાયેલા હેમવ્યાકરણરૂ૫ સમુદ્રમાંથી જેઓ રત્નાધિકપણાને પામ્યા, એ સમગ્ર કુમતિરૂપ હાથીઓને ત્રાસ કરવામાં સિંહ સમાન શ્રીના લાભના કારણે વિજય નામના વિબુધ=શ્રી લાભવિજય વિબુધ, દિવ્ય શોભાને પામ્યા. ll૭ll વિશેષાર્થ :
લાભવિજયજી મહારાજ હૈમવ્યાકરણમાં નિપુણ છે, તેમ બતાવીને, પોતાને હૈમવ્યાકરણના અધ્યયનમાં તેમનાથી કોઈક ઉપકાર થયો છે, તેથી નવીન રચનામાં તેમના ઉપકારના સ્મરણરૂપે પ્રસ્તુત શ્લોક રચ્યો છે. શ્લોક :-૮ दत्तः स्म प्रतिभा यदश्मन इव प्रोद्यत्प्रवालश्रियम्, येषां मादृशबालिशस्य विलसत्कारुण्यसान्द्रे दृशौ ।
गीतार्थस्तुतजीतजीतविजयप्राज्ञोत्तमानां वयम्, तत्तेषां भुवनत्रयाद्भुतगुणस्तोत्रं कियत्कुर्महे ।।८।। અન્વયાર્થ :
ચેષાં=જેઓના વિત્નસાથલાન્ટે કૃશ=વિલાસ કરતા કારુણ્યથી ભીના દૃષ્ટિયુગલે કરમનઃ પ્રોઇસ્ત્રવાાિં રૂવ=પથ્થરને પ્રોધ...વાલશ્રીની જેમ માવનિરાંચ=મારા જેવા બાલિશને ય પ્રતિમાં
=જે કારણથી પ્રતિભાને આપી, ત=તે કારણથી નીતર્થસ્તુતગીતનીવિનયજ્ઞોત્તમાન =ગીતાર્થોથી સ્તુતિ કરાયેલા જીત–આચારવાળા, એવા પ્રાજ્ઞોત્તમ જીતવિજય તેષાં તેઓના મુવનત્રયામુતગુણસ્તોત્રં= ભુવતત્રયમાં અદ્ભુત ગુણસ્તોત્રને વિચર્મરે અમે કેટલું કરીએ ? inતા. ગાથાર્થ :
જેઓના વિલાસ કરતા, કારુણ્યથી ભીના દષ્ટિયુગલે, પથ્થરને પ્રોધાવાલશ્રીની જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274