Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પ૩૧
પ્રશક્તિ વિશેષાર્થ :
દુર્જનોના વચનોના ભયથી પોતાનો ગ્રંથ કરવાનો ઉત્સાહ નાશ થતો નથી, તે બતાવીને, ગ્રંથરચનાનું પોતાને જે મહત્ત્વ છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. શ્લોક :-૧૮
उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम । बोधिपीयूषवृष्टिर्मे भवताद् भवतापहृत् ।।१८।। અન્વયાર્થ -
| દુર્બનમયં વેચ=દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મન તો પ્રત્યે મારા કરાયેલા આ ગ્રંથથી એ= મને આવતા હ–ભવતા તાપને હરનારી વોથિવીચૂપવૃષ્ટિ બોધિરૂપી અમૃતની વૃષ્ટિ અવતાથાઓ. ૧૮ શ્લોકાર્ચ -
દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મારા કરાયેલા આ ગ્રંથથી મને ભવના તાપને હરનારી બોધિરૂપી અમૃતની વૃષ્ટિ થાઓ. II૧૮. વિશેષાર્થ :
દુર્જનની ઉપેક્ષા કરવાપૂર્વક રચાયેલા પ્રસ્તુત ગ્રંથથી પોતાને બોધિની પ્રાપ્તિ થાઓ, તેવી પ્રાર્થના પ્રસ્તુત શ્લોકમાં કરાયેલ છે.
।। इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ।।
આ પ્રમાણે ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણ સંપૂર્ણ થયું.
- પ
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274