Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 267
________________ પ૨૮ પ્રશક્તિ વિશેષાર્થ: પોતાનો સામાચારી ગ્રંથ ભગવાનના વચનાનુસાર હોવાથી જે સજ્જનો છે તે પ્રસ્તુત ગ્રંથ જોઈને પ્રસન્ન હૃદયવાળા થાય છે, તેથી ગ્રંથકારને પોતાની કૃતિ માટે સંતોષ છે. આમ છતાં, જે લોકો સામાચારીના સેવનમાં પ્રમાદી છે, તેવા શિથિલાચારીને આ ગ્રંથ રુચિનો વિષય બનતો નથી, તોપણ ગ્રંથકાર તેઓની ઉપેક્ષા પ્રસ્તુત શ્લોકમાં અભિવ્યક્ત કરે છે. શ્લોક :-૧૩ किमु खिद्यसे खल ! वृथा खलता किं फलवती क्वचिद् दृष्टा?। परनिन्दापानीयैः पूरयसि વિમાનવામિદ? મારૂ અન્વયાર્થ : વત્ત ! —િ વિદ્ય વૃથા=ણે ખલ ! તું વૃથા કેમ ખેદ પામે છે? િવત્તતા=શું ખલતા વિ ક્યારેય નવી કૃEા ? ફળવાળી જોવાઈ છે? દેખાઈ છે ?)=નથી દેખાતી. અહીં પોતાની અસામાચારીની પ્રવૃત્તિમાં પરનિજાપાનીયે પરવિંદારૂપી પાણી વડે માનવનિક્યારાઓને વિક્ર પૂરણતું કેમ પૂરે છે?=ભરે છે? I૧૩ શ્લોકાર્ય : | હે ખલ ! તું વૃથા કેમ ખેદ પામે છે ? શું ખલતા ક્યારેય ફળવાળી જોવાઈ છે? અર્થાત નથી જોવાતી. અહીં પોતાની અસામાચારીની પ્રવૃત્તિમાં, પરમિંદારૂપી પાણી વડે ક્યારાઓને તું કેમ પૂરે છે? II૧૩|| વિશેષાર્થ - પૂર્વગાથામાં દુર્જનો પ્રત્યેની ઉપેક્ષા અભિવ્યક્ત કરીને હવે તેઓને હિતશિક્ષારૂપે કહે છે કે, પ્રસ્તુત ગ્રંથને દોષ આપવારૂપ ખલતા ક્યારેય ફળવાળી થયેલી જોવાય છે ? અર્થાત્ પ્રસ્તુત ગ્રંથ ભગવાનના વચનાનુસાર હોવાથી ભગવાનના વચન પ્રત્યેના રસવાળા મહાત્માઓ તેનો સ્વીકાર કરશે, માટે ખલતાથી તેને દોષ આપવા માત્રથી આ ગ્રંથ જગતમાં અગ્રાહ્ય બનતો નથી. માટે શિથિલાચારીને કહે છે કે, પરનિંદાના પાણી વડે કર્મબંધની પ્રાપ્તિ થાય તે રીતે ક્યારાને તું કેમ પૂરે છે ? અર્થાત્ પ્રસ્તુત ગ્રંથની નિંદા કરીને કર્મબંધ થાય તેવું કેમ કરે છે ? શ્લોક -૧૪ जानाति मत्कृतस्य हि विद्वान् ग्रन्थस्य कमपि रसमस्य । नलिनीवनमकरन्दास्वादं वेद भ्रमर एव ।।१४।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274