Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 240
________________ ઉપસંપદા સામાચારીગાથા : ૯૭ ૫૦૧ ટીકા : खणमवि त्ति । क्षणमपि मुनीनामदत्तावग्रहस्य परिभोगस्तत्र स्थानोपवेशनादिरूपो न कल्पते, तृतीयव्रतातिक्रमप्रसंगात् । तदुक्तम् - 'इत्तरियंपि न कप्पइ अविदिन्नं खलु परोग्गहाइसु । चिट्ठित्तु णिसीइत्तु च तइयव्ययरक्खणट्ठाए ।। (आव.नि.७२१) इति । एवं च भिक्षाटनादावपि व्याघात: संभवेत् (व्याघातसंभवे) क्वचित्स्थातुकामेन स्वामिनमनुज्ञाप्य विधिना स्थातव्यम् । अटव्यादावपि विश्रमितुकामेन पूर्वस्थितमनुज्ञाप्य स्थातव्यम् तदभावे त्वाह-इतरस्य-पूर्वस्थितस्यापि, अयोगे-असंबन्धे, देवतायाः तदधिष्ठात्र्या अप्यवग्रहो ग्राह्यःयाचितव्यः, अणुजाणओ(ह) जस्सुग्गहो' इति । उक्तं च चूर्णी - “णत्थि ताहे अणुयाणओ देवता जस्सोग्गहो एसो" રૂતિ સાથેની ટીકાર્ય : વમવિ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ક્ષણ પણ મુનિઓને અદત્ત અવગ્રહતો ત્યાં સ્થાન ઉપવેશનાદિરૂપ પરિભોગ કલ્પતો નથી; કેમ કે તૃતીય વ્રતના અતિક્રમનો પ્રસંગ છે. તે કહેવાયું છેઃઉપરમાં કહ્યું તે આવશ્યકતિર્થંક્તિમાં કહેવાયું છે. આ. લિ. ગાથા-૭૨૧ના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે – “ત્રીજા વ્રતના રક્ષણ માટે પર-અવગ્રહાદિમાં નહીં અપાયેલું સ્થાન, ઈવર પણ અલ્પ સમય માટે પણ, ઊભા રહેવા માટે=કાયોત્સર્ગ કરવા માટે અને બેસવા માટે, કલ્પતું નથી." ‘તિ આવશ્યકતિર્થંક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને એ રીતે =મુનિઓને યાચના કરીને નહીં પ્રાપ્ત થયેલા અવગ્રહવાળી ભૂમિનો પરિભોગ અર્થાત્ ત્યાં ઊભા રહેવારૂપ અને બેસવારૂપ પરિભોગ કલ્પતો નથી, એ રીતે, ભિક્ષાટનાદિમાં પણ ક્યારેક વ્યાઘાતનો સંભવ હોતે છતે, ઊભા રહેવાની ઈચ્છાવાળા સાધુ વડે સ્વામીની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક ઊભા રહેવું જોઈએ. અટવી આદિમાં પણ વિશ્રામ કરવાની ઈચ્છાવાળા સાધુ વડે પૂર્વ સ્થિતની=સાધુ આવે તેની પહેલાં જ જે ત્યાં સ્થાન પ્રાપ્ત કરી રહેલા હોય તે પૂર્વ સ્થિતની, અનુજ્ઞા લઈને રહેવું જોઈએ. તેના અભાવમાં પૂર્વ સ્થિતના અભાવમાં, વળી શું કરવું તે કહે છે, ઈતરના=પૂર્વ સ્થિતતા પણ, અયોગમાં=અસંબંધમાં, દેવતાનો તે સ્થાનના અધિષ્ઠાત્રી દેવતાનો, પણ અવગ્રહ ગ્રહણ કરવો જોઈએ=‘સજુનાગદ નદો ' એ પ્રમાણે યાચવો જોઈએ, અને ચૂણિમાં કહ્યું છે – “જો કોઈ ન હોય તો=કોઈ ઊભું ન હોય તો, દેવતા અનુગ્રહ આપે જેનો આ અવગ્રહ છે." ‘ત્તિ ચૂણિકારના કથનની સમાપ્તિમાં છે. IIટકા १. इत्वरिकमपि न कल्पतेऽदत्तं खलु परावग्रहादिषु । स्थातुं निशीदितुं च तृतीयव्रतरक्षणार्थम् ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274