Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પ૦૦
પ્રશક્તિ
| અથ પ્રશસ્તિકા
શ્લોક -૧ सप्ताम्भोधितटीनटीहतरिपुस्त्रीनेत्रनीरद्रवत् तद्वक्षोजतटीपटीरपटलीशोषिप्रतापोष्मणः । येषां कीर्तिरकब्बरक्षितिपतेर्नृत्यं पुरो निर्ममे, श्रीमन्तः स्म जयन्ति हीरविजयास्ते सूरिपञ्चाननाः ।।१।।
: પ્રશસ્તિ ઃ
અન્યથાર્થ :
સતામ્બોધતટીનટી=સાત સમુદ્રના કિનારા ઉપર રહેલી કીર્તિરૂપ તટી વડે નૃત્ય કરતી કીર્તિ વડે દરિપુસ્ત્રીનેત્રનીરક–હણાયેલા શત્રુઓની સ્ત્રીઓનાં નેત્રોનાં નીરથી ભીંજાતા તલોતરીટીરપરસ્ત્રીશોષિપ્રતાપગ્ન =તેના સ્ત્રીઓના, વક્ષ:સ્થળ(છાતી)ના કિનારારૂપી પેટ ઉપર રહેલા વસ્ત્રને શોષે તેવા પ્રતાપની ઉષ્માવાળા વ્યક્ષિતિષ: પૂરો=અકબર રાજાની આગળ શેષાં શર્તિ = જેમની કીતિએ નૃત્યે નિર્મને નૃત્ય કર્યું, તે તે શ્રીમન્ત: શ્રીમાન, સૂરિ પંડ્યાનના=સૂરિસિંહ ટીવિનય =શ્રી હીરવિજય નત્તિ
=જય પામ્યા. III શ્લોકાર્ચ -
સાત સમુદ્રના કિનારા ઉપર નૃત્ય કરતી નટી વડે નૃત્ય કરતી કીર્તિ વડે, હણાયેલા શત્રુઓની સ્ત્રીઓનાં નેત્રોનાં નીરથી ભીંજાતા સ્ત્રીઓના વક્ષ:સ્થળ(છાતી)રૂપી તટી ઉપર રહેલા વસ્ત્રને શોષી નાખે તેવા પ્રતાપની ઉખાવાળા અકબર રાજાની આગળ જેમની કીર્તિએ નૃત્ય કર્યું, તે શ્રીમાન સૂરિસિંહ શ્રી હીરવિજય જય પામે છે. III વિશેષાર્થ -
અકબર રાજા આગળ પૂ. આ. હરસૂરીશ્વરજી મહારાજની કીર્તિ વિસ્તાર પામી હતી, તે સ્વરૂપે હીરસૂરીશ્વરજી મહારાજની પ્રસ્તુત શ્લોકમાં સ્તુતિ કરેલ છે. શ્લોક :-૨ वादाम्भोधिरशोषि पोषितदृढस्याद्वादवाचां महान्, येषां वाडवतेजसापि न जगद्विख्यातविद्याभृताम् ।
श्रीहीरप्रभुपट्टनन्दनवनप्रत्यक्षकल्पद्रुमाः, सूरिश्रीविजयादिसेनगुरवो रेजुर्जगद्वन्दिताः ।।२।। અન્વયાર્થ:
(શાસ્ત્રના અભ્યાસથી) પવિતવૃઢવાવવાવાં જેવાં પોષણ પામેલી દઢ સ્યાદ્વાદરૂપી વાણીવાળા એવા જેઓનો, મહાન વાવાઝ્મો =મહાન વાદરૂપી સમુદ્ર નદિધ્યાવિદ્યામૃતા=જગતમાં વિખ્યાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274