Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૬૬
સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩ दिति चेत् ? न, एवमपि मालापहृताद्यनिवारणादिति वदन्ति ।।१३।। ટીકાર્ય :
કચેષાં ...... માિ અન્યોનેકસ્વતિરિક્ત એવા ભિક્ષા આપનારાઓને, અબાધથી=અપીડનથી, અકૃત, અકારિત અને અકલ્પિત એવા પિંડને મુખ્ય ભિક્ષાથી સર્વસંપન્કરી ભિક્ષાથી, ગ્રહણ કરતા એવા સાધુને સમગ્રપણું થાય છેચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણું થાય છે અર્થાત્ સમભાવની પરિણતિની વૃદ્ધિરૂપ ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણું થાય છે.
ત્તિવત્ .... પ્રસાત્, શ્લોકમાં ‘ત્તિવ એ કથન દ્વારા અનટનનો પ્રતિષેધ છે=અટન કર્યા વગર ગ્રહણ કરાતી ભિક્ષા ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણભાવનું કારણ નથી, તેમ બતાવેલ છે; કેમ કે તે પ્રમાણે હોતે છd=અટન વગર ભિક્ષા ગ્રહણ કરાય છતે, અભ્યાહતનો પ્રસંગ છે.
સાધુવન્દ્રનાથ ..... રૂતિ વેત્ ? અટન વગર કોઈ સાધુ ભિક્ષા ગ્રહણ કરે તે વખતે સાધુવંદન માટે આવનાર ગૃહસ્થ વડે પિંડઆનયતમાં આ અભ્યાહત, દોષ થશે નહિ; કેમ કે તેના આગમનનું સાધુવંદન માટે આવનાર ગૃહસ્થના આગમનનું, વંદનાર્થપણું હોવાને કારણે સાધુ માટે પિંડઆનયનનું પ્રાસંગિકપણું છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
ન, વમવત્તિ . એ પ્રમાણે ન કહેવું. એ રીતે પણ સાધુવંદનાર્થે આવેલા ગૃહસ્થના પિંડનું આયન પ્રાસંગિક હોવાને કારણે અભ્યાહત દોષ નથી એમ પૂર્વમાં કહ્યું એ રીતે પણ, માલાપહતાદિનું અનિવારણ હોવાથી અનટતપૂર્વક લાવેલી ભિક્ષાનો પ્રતિષેધ છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. એ પ્રમાણે કહે છે= પૂર્વમાં ક્ષત્તિવ થી માંડીને અત્યાર સુધી જે કથન કર્યું એ પ્રમાણે શાસ્ત્રકારો કહે છે. ૧૩
માતાપહૃતઃ - અહીં આ પદથી પૂર્વકર્મ, પશ્ચાત્કર્મ, ત્રસાદિ જીવોની વિરાધના ઈત્યાદિનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154