Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 153
________________ ૧૨૯ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ આ પ્રકારે મુનિની સમગ્રતાનાં ત્રણ કારણોને જાણીને જે મતિમાન સાધુ ગીતાર્થના સંગને કરનારા છે અર્થાત્ ગીતાર્થને પરતંત્ર છે, તેઓ (૧) તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાન કરવા દ્વારા ધર્મને સેવે છે, (૨) વિશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવા દ્વારા સંયમધર્મને સેવે છે અને (૩) વૈરાગ્યની વૃદ્ધિ દ્વારા ધર્મને સેવે છે. આ રીતે ધર્મને સેવનારા સાધુ ક્રમસર અસંગભાવને પામે છે, અને શક્તિનો પ્રકર્ષ થાય તો ક્ષાયિકભાવના ચારિત્રને પ્રાપ્ત કરે છે, અને તેના ફળરૂપે પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ll૩શા રૂતિ સાધુસાધ્યાત્રિશિt Tદ્દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154