SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૩ दिति चेत् ? न, एवमपि मालापहृताद्यनिवारणादिति वदन्ति ।।१३।। ટીકાર્ય : કચેષાં ...... માિ અન્યોનેકસ્વતિરિક્ત એવા ભિક્ષા આપનારાઓને, અબાધથી=અપીડનથી, અકૃત, અકારિત અને અકલ્પિત એવા પિંડને મુખ્ય ભિક્ષાથી સર્વસંપન્કરી ભિક્ષાથી, ગ્રહણ કરતા એવા સાધુને સમગ્રપણું થાય છેચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણું થાય છે અર્થાત્ સમભાવની પરિણતિની વૃદ્ધિરૂપ ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણું થાય છે. ત્તિવત્ .... પ્રસાત્, શ્લોકમાં ‘ત્તિવ એ કથન દ્વારા અનટનનો પ્રતિષેધ છે=અટન કર્યા વગર ગ્રહણ કરાતી ભિક્ષા ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણભાવનું કારણ નથી, તેમ બતાવેલ છે; કેમ કે તે પ્રમાણે હોતે છd=અટન વગર ભિક્ષા ગ્રહણ કરાય છતે, અભ્યાહતનો પ્રસંગ છે. સાધુવન્દ્રનાથ ..... રૂતિ વેત્ ? અટન વગર કોઈ સાધુ ભિક્ષા ગ્રહણ કરે તે વખતે સાધુવંદન માટે આવનાર ગૃહસ્થ વડે પિંડઆનયતમાં આ અભ્યાહત, દોષ થશે નહિ; કેમ કે તેના આગમનનું સાધુવંદન માટે આવનાર ગૃહસ્થના આગમનનું, વંદનાર્થપણું હોવાને કારણે સાધુ માટે પિંડઆનયનનું પ્રાસંગિકપણું છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ન, વમવત્તિ . એ પ્રમાણે ન કહેવું. એ રીતે પણ સાધુવંદનાર્થે આવેલા ગૃહસ્થના પિંડનું આયન પ્રાસંગિક હોવાને કારણે અભ્યાહત દોષ નથી એમ પૂર્વમાં કહ્યું એ રીતે પણ, માલાપહતાદિનું અનિવારણ હોવાથી અનટતપૂર્વક લાવેલી ભિક્ષાનો પ્રતિષેધ છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. એ પ્રમાણે કહે છે= પૂર્વમાં ક્ષત્તિવ થી માંડીને અત્યાર સુધી જે કથન કર્યું એ પ્રમાણે શાસ્ત્રકારો કહે છે. ૧૩ માતાપહૃતઃ - અહીં આ પદથી પૂર્વકર્મ, પશ્ચાત્કર્મ, ત્રસાદિ જીવોની વિરાધના ઈત્યાદિનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy