Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 134
________________ ૧૧૦ સાધુસામઔદ્રાસિંચિકા/બ્લોક-૨૬ અવતરણિકા : ननु गुणवत्पारतन्त्र्यं विनाऽपि भावशुद्ध्या वैराग्यसाफल्यं भविष्यतीत्यत મહિ - અવતરણિતાર્થ : નનું થી કોઈ શંકા કરે છે કે ગુણવાનના પાણતંત્ર વગર પણ ભાવશુદ્ધિથી વૈરાગ્યનું સાફલ્ય થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૨૫માં કહ્યું કે જ્ઞાનાન્વિત વૈરાગ્ય સિવાયના દુઃખાવિત અને મોહાન્વિત બે વૈરાગ્યો ગુણવાનના પરતંત્રપણાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ છે, ત્યાં કોઈને શંકા થાય કે જેઓ ગુણવાન પુરુષને પરતંત્ર નથી, તેમનામાં પણ મોહાન્વિત વૈરાગ્યથી ભવની નિર્ગુણતાના દર્શનને કારણે જે વૈરાગ્ય વર્તે છે, તે વૈરાગ્યના કાળમાં આત્મકલ્યાણને અનુકૂળ ભાવશુદ્ધિ વર્તે છે. તેથી ભાવશુદ્ધિને કારણે તેમના વૈરાગ્યનું સાફલ્ય થશે. વળી જેઓ દુઃખાન્વિત વૈરાગ્યવાળા છે, તેમનું પણ ચિત્ત વર્તમાનમાં વિષયોથી વિરક્ત છે, તેથી વિષયોના ત્યાગને અનુકૂળ એવી ભાવશુદ્ધિને કારણે તેમના વૈરાગ્યનું સાફલ્ય થશે. એ પ્રકારની કોઈની આશંકામાં ગ્રંથકારશ્રી કહે છે – TળવFારતત્રં વિનાગર- અહીં થી એ કહેવું છે કે ગુણવાનના પારતંત્રથી તો વૈરાગ્યનું સાફલ્ય થાય, પરંતુ ગુણવાનના પાતંત્ર્ય વગર પણ ભાવશુદ્ધિથી વૈરાગ્ય સફળ થાય. શ્લોક :- भावशुद्धिरपि न्याय्या न मार्गाननुसारिणी । अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका ।।२६ ।। અન્વયાર્થ : પત વિના=આના વિના=ગુણવાનના પાણતંત્ર વિના પ્રજ્ઞાથી વાતચ= અપ્રજ્ઞાપ્ય એવા બાળની સ્થાત્મિવા=સ્વઆગ્રહસ્વરૂપ-સ્વરુચિ અનુસાર Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154