________________
પ્રતિમા પુજનની અકાય વ્યાપકતા
-. નાગરિક
તક
- માનવ સમાજ
મન મકકમ
રૂ
. 1 * * *
* * * *
* * .
- ઋ ધામ 'Y'
5
'*
*
મૂર્તિ-પૂજા-વિષયક એક અજેનના મનનીય વિચારે
જ્ઞાન એ આત્માને સહસિદ્ધ ધર્મ છે. સંસારી આત્માઓનું એ જ્ઞાન મોહથી આચ્છાદિત હોય છે, મોહાચ્છાદિત જ્ઞાનને શાસ્ત્રમાં જ્ઞાનાભાસ તરીકે પ્રતિપાદન કરેલ છે. તેમાં યથાર્થ જ્ઞાન નહિ, પણ જ્ઞાનને માત્ર આભાસ હોય છે. તેવા જ્ઞાનથી આ દુનિયામાં અનેક કુકલ્પનાઓ ઉત્પન્ન થાય છે. અનેક નિભંગી જીવે એ કુકલ્પનાઓને. ભંગ થઈ પડે છે. કુકલપનાની ભ્રમજાળમાંથી બચવાનો એક જ રસ્તા છે અને તે મોહરહિત આત્માઓના જ્ઞાન અને વચનને આશ્રય લે. તે જ છે. તે સિવાય તેનાથી બચી શકાતું નથી.
એક મત, આ જગતમાં અજ્ઞાનવાદીઓને છે, તેઓનું કહેવું છે કે, જ્ઞાનમાંથી જ સઘળો કલહ ઉત્પન્ન થાય છે. જ્ઞાન મેળવવાનો પ્રયાસ આ જગતમાં જ્યાં સુધી અટકે નહિ, ત્યાં સુધી દુ:ખને અંત આવે નહિ, એ રીતે જ્ઞાનનું મૂળ ઉખેડવાનો પ્રયાસ થાય છે. પરંતુ તેમ કરતાં અજાણતા પણ તેનાથી જ્ઞાનનું સમર્થન થઈ જાય છે. કારણ. 2 નાન એ અનર્થનું મૂળ છે, એવું તેનું પ્રતિપાદન પણ રાનમાથા જ જન્મેલું હોય છે. • જ્ઞાનનું ખંડન કરવા જતાં જેમ જ્ઞાનનું ખંડન થઈ જાય છે, તેમ મૂતિનું ખંડન કરનાર પિતાની અજાણમાં પણ ‘મૂતિ નું મંડન કરી રહ્યા હોય છે, “મૂર્તિ કે તેની પૂજાનું ખંડન કરનારા પિતાના વિચારે બીજાઓને ઠસાવવા માટે અક્ષરાકાર મૂર્તિઓને જ આશ્રય લે છે. કારણ કે તેના વિચારોનું પ્રતિપાદન કરનાર પુસ્તકે, નિરાકારી વિચારને સમજાવનારી એક પ્રકારની મૂર્તિઓ જ છે.
કડ કરી .
.
.
. . **
*
.
.
-
ક
૬ '*
**
-
**