________________
૩૦૭
મેઝાર પ્રદા પ્રસન્નચંદ્રઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્યરૂપવિજય કહે ધન્ય ધન્ય, જેયા શાસ્ત્ર પ્રત્યક્ષ પ્રસન્નચંદ્રપ્રણમું તમારા પાય.૭
श्री स्थूलिभद्रजीनी सज्झाय શ્રી સ્થલિભદ્ર મુનિગણમાં શિરદાર જે ચોમાસું આવ્યાકશ્યા આગાર,ચિત્રામણુશાળા તપ-જપ આદર્યા જે ૧ આદરીયાં વ્રત આવ્યા છે એમ ગેહ જે સુંદરી સુંદર ચંપકવરણ દેહ જે અમ તુમ સરિખ મેળો આ સંસારમાં જે મારા સંસારે મેં જોયું સકલ સ્વરૂપ છે,દર્પણની છાયામાં જેવું રૂપ જે, સુપનાની સુખડલી ભૂખ ભાંગે નહીં જોવા ના કહેશે તે નાટક કરશું આજ જે બાર વરસની માયા છે મુનિરાજ જે, તે છોડી કેમ જાઉં હું આશા ભરી જે છે ૪ આશા ભરિયા ચેતન કાળ અનાદિ જે, ભમી ધર્મને હીણ થયો પરમાદિ, મ જાણી મેં સુખની કરણી જગની જાપા જોગી તે જંગલમાં વાસ વસિયા જે વેશ્યાને મંદિરીયે ભેજન રસિયા જે, તમને દીઠા એવા સંયમ સાધતા શા સાંધશું સંયમ ઈચ્છાધ વિચારી