Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
પ્રકીર્ણ
૧૧૩
:
સર્વકામદાયક નમે નામ કરી ઓળખાણ; શ્રી શુભ વીરવિજય પ્રભુ, નમતાં કેડ કલ્યાણ સિદ્ધા. ૩૯
નરક દુખ વર્ણન ગર્ભિત શ્રી આદિનાથ જિનવિનતિ
(દુહા) આદિ જિર્ણોદ જુહારિયે, આણી અધિક ઉલ્લાસ; મન, વચ, કાયા શુદ્ધશું, કીજે નિત્ય અરદાસ. ૧ નરક તણાં દુઃખ દેહિલા, મેં રહ્યાં વાર અનંત; વર્ણવું તેહ કિણિ પરે, જાણે સવિ ભગવંત. ૨ કરમ કઠેર ઉપાઈને, પહત્યા નરક નિવાસ; વેદન તીન પ્રકારની, સહત અનંત દુઃખ રાશ. ૩
ઢાળ પહેલી
(સંભવ જિનવર વિનતિ) આદીસર અવધારિયે, દાસ તણી અરદાસ રે; નરક તણી ગતિ વારિયે, દીજે ચરણમાં વાસ રે. આદી. ૧ શીતલ યોનિમાં ઊપજે, બલતી ભૂમિ વસંતે રે, તીખી તીખી સૂચિકા, ઉપરે પાય ઠવતે રે. આદી. ૨ સહિત દુગંધી કલેવર ચાલે પૂતિ પ્રવાહ રે, વસવું તેમાં અહોનિશે, ઊઠે અધિકે દાહ રે. આદી. ૩ દીન હીન અતિ દુખિયા, દેખે પરમાધામી રે, હાહા, હવે કેમ છૂટશું, કવણ દશ પામી રે. આદી.૪

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518