Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 492
________________ સક્ઝા ૧૦૭ સંવત ઓગણીસ અડત્રીસે રે ગુરુ સિધાવ્યા પરલોક, પછી વિચરી પ્રતિબધીયા રે અનેક દેશના લોક રે. ભ. ૧રા કચ્છ કાઠિયાવાડ ભલે રે સોરઠ ગુજરાત સાર; મેવાડ મારવાડ તેમ સહી રે થરાદરી વઢીઆર રે. ભ. ૧૩ જ્ઞાન ક્રિયા ઉપદેશતા રે મધુર વચને મને હાર; દષ્ટાંત બહુ દર્શાવીને રે સમજાવે ધર્મસાર રે. ભ. ૧૪ તે દેશના સાંભલી રે દીક્ષા કેઈ ભવ્ય લીધ; કેઈક દેશવિરતિ ગ્રહે રે સમકિત કઈ પ્રસિદ્ધ રે. ભ. ૧૫ નિર્મલ ભાવના ભાવતા રે સંવેગી શિરદાર; કામ કષાયને જીપતા રે નિર્મમ નિરહંકાર રે. ભ. ૧૬ તપસીને વ્યાધી થયો રે દુબળ થયું નિજ દેહ; તેપણ દઢ શ્રદ્ધા થકી રે તાપ નવી મૂકે જેહ રે. ભ. ૧છા ચેપન વર્ષ એમ ચેપથી રે કીધે પર ઉપગાર; અખંડ ચારિત્ર પાલીને રે સફલ કર્યો અવતાર છે. ભ. ૧૮ પંચાવનમા વર્ષમાં રે અધિક વ્યાધિ થયે જામ; આતમબલ આગલ કરી રે ધરતા સિદ્ધનું ધ્યાન રે. ભ. ૧લા સંવત એગણીસ એંશીયે રે અષાઢ કૃષ્ણ છઠ ધાર; શુક્રવારે સિધાવીયા રે પરલોક પલાંસવા મઝાર રે. ભ. મારા તેહની ભક્તિ પૂરે ભર્યો રે હીરવિજયજી ગુણગેહ, શિષ્ય કનક કહે ભવિ તુમે રે ગુરુપદ નમે સસ્નેહ રે. ભ. ર૧

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518