Book Title: Prabuddha Jivan 2019 07 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ સંઘના પ્રતિનિધિઓ અમેરિકાના પ્રવાસે બકુલ ગાંધી શ્રી મુંબઇ જૈન યુવક સંઘે ૯૦ વર્ષની સમાપ્તિના અવસરે ટેકનૉલૉજીના બદલાવને અનુરૂપ પ્રબુદ્ધ જીવનની ૯૦ વર્ષના અમેરિકાની ‘ના’ સંસ્થા દ્વારા આયોજિત દ્વિવષય સંમેલનમાં ૧૨૦૦થી વધુ સામાયિકોના ૧૭TOO થી વધુ લેખોને ડિજિટલ ભાગ લીધો. આ વર્ષના સંમેલનનો વિષય હતો. ‘૩૧મી સદીમાં ફોર્મેટમાં ટ્રાન્સફર કરી કાયમી લાઈબ્રેરી ઊભી કરી છે. વાચક જૈન ધર્મ' આ સંમેલનમાં ભાગ લેવા જઇ રહ્યા છે. આ સંમેલનમાં જીજ્ઞાસુઓને અનુકૂળ રહે તે માટે આ લાઈબ્રેરીને ઇન્ટરનેટ ઉપર જૈના' એ આપણા યુવા તંત્રી અને વિદ્વાન લેખક ડૉ. સેજલબેન ઉપલબ્ધ કરાવેલ છે. જેઓનું ભણતર અંગ્રેજી માધ્યમમાં હોય શાહને ‘પ્રવાસ ભીતરનો' વિષય ઉપર પ્રવચન આપવા આમંત્રિત તેઓને માટે પ્રત્યેક મેગેઝિનમાં ત્રણથી ચાર લેખો અંગ્રેજી માધ્યમમાં કર્યા છે એ આપણા સહુ માટે ગર્વની વાત છે. વધુમાં,જૈના પ્રસ્તુત થાય છે. આ રીતે સંઘ અને જૈનાના ઉદ્દેશો સમાન રહ્યા છે સહયોગીઓના આમંત્રણ પર, ડૉ. સેજલ શાહ ન્યૂયોર્ક, વૉશિંગ્ટનમાં તેમ કહેવાય. પ્રવચન આપશે. ૨૧મી સદીમાં આતંકવાદ, પર્યાવરણ, ગરીબ અને ધનવાનના ઇતિહાસ ઉપર નજર કરીએ તો મુંબઇ જૈન યુવક સંઘ અને જીવનધોરણની અસમાનતા, વિકસિત અને વિકાસશીલ અથવા જૈનાની સ્થાપનાના ઉદ્દેશમાં સમાનતા છે. મુંબઈ જૈન યુવક સંઘ અવિકસિત દેશો વચ્ચેનો સંઘર્ષ એવા પ્રદૂષિત વાતાવરણમાં જૈન ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૯માં સ્થાપિત સૌથી જૂની, સંસ્થાઓમાંની ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો- અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ, એક છે જે ગુજરાતમાં તેમના માતૃભૂમિથી સ્થળાંતર કરી મુંબઈમાં કરુણા-અનુકંપા-દયાભાવને ફેલાવવા અને પ્રોત્સાહિત કરવા જૈના સ્થાયી થવા વસ્યા હતા તેવા મોટાભાગના જૈન લોકોને મદદરૂપ કાર્યરત છે. તેમ પ્રબુદ્ધ જીવને – અહિંસા, અનેકાંતવાદ, કર્મવાદ, થવા, જૈન ધર્મના સંસ્કારો જળવાઈ રહે અને ધર્મને અનુકૂળ રીતે બારભાવના, ગાંધીજીના જીવન તથા અન્ય જૈન વિષયો ઉપર ઊંડી અનુસરવાનું વાતાવરણ નિર્માણ કરવું અને જૈનીઓને એકતાંતણે અને વ્યાપક સમજણ આપે તેવા ૨૨ વિશેષાંકો પ્રસ્તુત કર્યા છે અને બાંધી રાખવા સ્થપાયેલ. આવા જ ઉદ્દેશ સાથે માદરે વતન ભારતથી સાથે સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ગરીબ, પછાત, પીડિત, અમેરિકા ખાતે ઉચ્ચ અભ્યાસ અને વ્યવસાયિક નોકરી-ધંધા અર્થે આદિવાસી પ્રજાના ઉત્થાન માટે કામ કરતી ૩૪ સંસ્થાઓને સ્વાવલંબી સ્થાયી થયેલ જૈનધર્મીઓમાં જૈન ધર્મને અનુસરવામાં અને એકતા બનાવવા કે તેમના પ્રકલ્પો સાધવા નાણાકીય સહાય અને સેવા જાળવવા ૧૯૮૧માં જૈનાની સ્થાપના થયેલ. અને છેલ્લા ૩૪ વર્ષોથી આપતો આવ્યો છે. સંસ્થાઓએ સંપ્રદાય કે પેટા સંપ્રદાય કે પરંપરાઓની ગૂંચવણ આવા સમાન ઉદ્દેશો ધરાવતી સંસ્થાઓ- જૈના અને મુંબઇ વગર,સર્વ જૈનોના ઉત્થાન માટે ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. જૈન યુવક સંઘ એકબીજાના પૂરક અને સહકારથી જૈન ધર્મના | ‘૨૧મી સદીમાં જૈન ધર્મ' જેવા જ ભાવાર્થવાળા વિષય ‘જૈન સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યેની જાગ્રતતા અને તેના સફળ અમલીકરણના ધર્મ- ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય” ઉપર મુંબઈ જૈન યુવક સંઘે પ્રયાસોને બળ મળે તે અર્થે મુંબઇ જૈન યુવક સંઘના પ્રતિનિધિઓઑક્ટોબર ૨૦૧૮માં એક દિવસીય સંમેલન આયોજિત કરેલ. પ્રમુખ શ્રી નીતિનભાઇ સોનાવાલા, મંત્રી અને પ્રબુદ્ધ જીવનના મુંબઈ જૈન યુવક સંઘનું આજનું પ્રસિદ્ધ સામયિક 'પ્રબુદ્ધ જીવનમાં તંત્રી ડૉ. સેજલબેન શાહ અને શ્રી સુરેશભાઇ શાહ અમેરિકાના પ્રકાશિત થતા લેખો ખૂબ જ વિશાળ અને ઊંડું જ્ઞાન ધરાવતાં પ્રવાસે જૂન ૨૭ થી જુલાઇ ૭, ૨૦૧૯ સુધી જઇ રહ્યા છે. તેમને વિદ્વાનો અને સંતોએ યોગદાન આપી સામયિકને સમૃદ્ધ બનાવી આપણા સર્વે વતી શુભેચ્છાઓ. જ્ઞાન પિપાસુઓ વાચક વર્ગને ઉપયોગી થઈ રહ્યું છે. સમય અને સંપર્ક : ૯૮૧૯૩૭૨૯૦૮ પ્રબુદ્ધ જીવન - પર્યુષણ વિશેષાંક - ૨૦૧૯ ‘ભારતીય ચિંતકો’ આ વિષય પર રહેશે જેનું સંપાદન શ્રી ગુણવંત બરવાળિયા કરશે.પર્યુષણ પર્વના શુભ અવસરે પ્રભાવના રૂપે સામયિક આપી ધર્મ અને વિચાર પ્રસારના સહભાગી બનો. વધારે નકલ માટે ઑફિસમાં સંપર્ક કરો. : સંપર્ક : ૯૨૬, પારેખ માર્કેટ, ૩૯, જે.એસ.એસ. રોડ, કેનડી બ્રીજ, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૨૦૨૯૬ • મો.: ૯૧૩૭૭૨૭૧૦૯ પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52