________________
જેઓ અંદરથી પરિતૃપ્ત હોય તેઓ જ સાયંત સામાન્ય માનવી ખાલીપાની વેદના છે, ત્યાં ખાલીપાને ભરવા માટેના ધમપછાડા બની રહેવાનું સ્વીકારી શકે છે, બીજાનું આટલું ગજું નહિ. છે અને અસામાન્ય બનવાના ધમપછાડા આ ખાલીપામાંથી મુક્ત
આ જ વાત આપણા જ્ઞાનેશ્વર મહારાજ પણ કહે છે. થવાના ધમપછાડા જ છે, પણ પ્રશ્ન એ છે કે આ અસામાન્ય लोकाशी आपण नवे अलौकिक।
બનવાના ધમપછાડા દ્વારા ખાલીપાની લાગણી કે અભાવગ્રંથિમાંથી ‘‘લોકો સાથેના વ્યવહારમાં આપણે અલૌકિકતા દાખવવી મુક્તિ મળી શકે? કદી ન મળે, કોઈ કાળે ન મળે. કારણ કે નહિ.''
અંદરનો ખાલીપો બહારની અસામાન્યતા દ્વારા ન જ ભરી શકાય. - જ્ઞાનેશ્વર મહારાજ આ સલાહ અધ્યાત્મપથના પથિકોને ઉદ્દેશીને ખાલી જગ્યા જે સ્થાન પર હોય તે સ્થાન પર જ તેની પૂર્તિ થઈ કહે છે, પરંતુ આ સલાહ સૌને ઉદ્દેશીને આપવામાં પણ કોઈ શકે. ખાડો ઓરડામાં હોય અને માટી ખેતરમાં નાખીએ તો જોખમ નથી.
ઓરડાનો ખાડો પૂરી શકાય? અભાવની લાગણી ચિત્તમાં છે અને જ્ઞાનેશ્વર મહારાજ સાધકોને ઉદ્દેશીને કહે છે કે અધ્યાત્મયાત્રા આપણા અસામાન્ય બનવાના ધમપછાડા બહાર છે. અંદરનો દરમિયાન આંતરચેતનામાં અલૌકિકતા જન્મે તોપણ સામાન્ય માનવો ખાડો બહારના ધમપછાડાથી ભરાય કેવી રીતે? સાથેના વ્યવહારમાં આપણે અલૌકિકતા પ્રગટ થવા દેવી નહિ. તો ઉપાય શો છે? સામાન્ય લોકો સાથેના વ્યવહારમાં આપણે સામાન્ય માનવીની આપણે સમજી લઈએ કે આ અસામાન્ય કે અલૌકિક બનવાના જેમ વર્તવું. આપણે બીજાથી ચડિયાતા છીએ, આપણે હવે અસામાન્ય ધમપછાડા ખોટી દિશામાં અને ખોટી રીતે મારેલા ફાંફા છે અને બની ગયા તેવો મનોભાવ ધારણ કરવો નહિ. આંતરજીવનમાં તેનાથી જીવનમાં કોઈ હેતુ સિદ્ધ થઈ શકે તેમ નથી. અસામાન્ય અલૌકિક તત્ત્વ જન્મ અને વિકસે તોપણ આપણે લોકો સાથે તો બનવાના ધમપછાડાની નિરર્થકતા સમજી લઈએ - આ તેમાંથી અલૌકિકતા પ્રગટ કરવી નહિ. સોળ વર્ષનો એક બાળક કેટલા મુક્ત થવાનું પ્રથમ સોપાન છે. મોટા ગજાની વાત કરે છે!
તો પછી આ અભાવગ્રંથિમાંથી મુક્તિનો ઉપાય શો છે? તેનો જાણે કે અજાણે આપણે સૌ અસામાન્ય કે અલૌકિક બનવા, કોઈ ઉપાય નથી. કારણકે અભાવ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. દેખાવા કે અનુભવવા માટે ધમપછાડા મારી રહ્યા છીએ. આ જે સમસ્યા જ કાલ્પનિક છે તેમાંથી મુક્ત થવાનો ઉપાય શો? ધમપછાડાને કારણે આ પૃથ્વી પર કેટલા ઉપદ્રવો ઊભા થઈ રહ્યા આપણે એટલું જ સમજી લેવાની જરૂર છે કે હું આત્મા છું; આત્મા છે તેનો હિસાબ માંડી શકાય તેમ નથી. અરે! આ ધમપછાડાને પૂર્ણ છે અને પૂર્ણને વસ્તુતઃ કોઈ અભાવ હોઈ જ ન શકે. કારણે આપણે કેટલા દુઃખી અને પુરુષ્ણ બની ગયા છીએ, તેનો આત્માનો અનુભવ તે પૂર્ણતાનો અનુભવ છે અને આ પૂર્ણતાનો હિસાબ પણ માંડી શકાય તેમ નથી.
અનુભવ જ અભાવના વિસર્જનનો એકમાત્ર ઉપાય છે. અંધકારના તો હવે આપણી પાસે લાખ રૂપિયાનો એક પ્રશ્ન છે - આ વિસર્જન માટે પ્રકાશના પ્રાગટ્ય સિવાય કોઈ ઉપાય હોઈ શકે? અસામાન્ય બનવાના ધમપછાડા શા માટે ? આપણે બીજા કરતાં આંતરચેતનામાં આત્મપ્રાપ્તિની અલૌકિક ઘટના ઘટે પછી કાંઈ વિશિષ્ટ કે ચડિયાતા થવું જ શા માટે ? આપણને સામાન્ય પણ જ્ઞાનેશ્વર મહારાજ તો એમ જ કહે છે – લોકોથી કાંઈ જુદાં અર્થાત અલૌકિક બનવાની જરૂર શા માટે પડી તોછાણી માપણ નહવે ગનૌIિ
આધ્યાત્મિક તળ પર આવી પરમ અલૌકિક ઘટના ઘટી હોય માનવી એક અધૂરપની લાગણીથી પીડાય છે, માનવી એક તોપણ લોકો સાથેના વ્યવહારમાં લૌકિક રહેવું, તે સાચી અલૌકિકતા આંતરિક અભાવ અનુભવે છે, એક ખાલીપાની લાગણી અનુભવે છે. સાચી અલૌકિકતાનું આ જ પારખું છે કે તેને હવે અલૌકિક છે. જીવનમાં કાંઈક ખૂટે છે તેવી લાગણી (Sense of દેખાવાનો, અલૌકિક સિદ્ધ થવાનો ધખારો મટી ગયો છે. આંતર Incompletness) માનવના મનને કોરી ખાય છે.
ચેતનામાં પરમચૈતન્ય પ્રગટયું હોય તો પણ સામાન્ય માનવીની આ અભાવ ગ્રંથિમાંથી મુક્ત થવા માટે માનવી પ્રયત્ન કરે જેમ જીવવું તે જ સાચી અસામાન્યતા છે, એક અસાધારણ ઘટના છે. હું ઊતરતો છું, નિમ્ન કોટિનો છું, મારામાં કાંઈક ખૂટે છે – છે. અંદરથી અસામાન્ય બન્યા છતાં બહાર અસામાન્ય બનવાની આ બધા અભાવ ગ્રંથિના સ્વરૂપો છે.
વૃત્તિ આટોપાઈ જાય તે સાચી અસામાન્યતાની સુવર્ણ કસોટી છે. આ લઘુત્વની ભાવનામાંથી છુટકારો મેળવવા માટે, તેની આ રહસ્ય આત્મસાત કરીને આ સોળ વર્ષના બાળક જ્ઞાનેશ્વર – પૂર્તિ માટે આપણામાં અસામાન્ય બનવાનો ધખારો પેદા થાય છે. જ્ઞાનીઓના રાજા કહે છે – તોછાશી માપ ન બનૌIિ આમ અસામાન્યતા કે અલૌકિકતાની ઝંખના પેલી ચાંડાલી અભાવગ્રંથિમાંથી મુક્ત થવા માટેની એક પૂરક પ્રવૃત્તિ છે. જ્યાં
સંપર્ક : ૦૨૮ ૨૨-૨૯૨૬૮૮
છે?
પ્રબુદ્ધ જીવન
જુલાઈ - ૨૦૧૯