Book Title: Prabuddha Jivan 2019 07
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - આસ્વાદ | ડૉ. રતનબેન ખીમજી છાડવા (ગતાંકથી ચાલુ...) થાય છે. પ્રભુનું મુખ ફક્ત પ્રાણીઓના સ્થૂલ નેત્રોનું જ હરણ કરે વત્ર કુવ તે સુરનરોગનેત્રહારિ | છે, એટલું જ નહિ પણ પ્રભુની દિવ્ય વાણી સાંસારિક જીવોને નિઃશેષનિર્જિત જગત્રિયોમાનમ્ III અંતર્મુખી બનાવી આત્મા તરફ વાળે છે. “વત્ર' શબ્દ પ્રભુના બિલ્બ કલંકમલિન કુવ નિશાકરસ્યા આંતરિક મુખનો ઉદ્ઘોષ કરી પ્રાણીમાત્રને પ્રાણ આપે તેવી યદું વાસરે ભવતિ પાંડુપલાશકલ્પમ્ l/૧૩ી. આત્મશક્તિનું આખ્યાન કરે છે. આમ આધ્યાત્મિક ભાવોનું રહસ્ય ભાવાર્થ :- જેણે દેવ, મનુષ્ય અને સમગ્ર જીવરાશિના નેત્રોને કવિશ્રીએ અહીં ‘વત્ર' શબ્દ દ્વારા પ્રગટ કર્યું છે. આકર્ષિત કરી લીધા છે, તેમ જ ત્રણ જગતનાં સર્વ ઉપમાનોને ત્યારપછી સ્તુતિકારે ‘નિઃશેષ' શબ્દ દ્વારા પ્રભુના મુખને જીતનારું એવું આપનું મુખમંડળ કયાં? અને કયાં કલંકથી મલિન સર્વશ્રેષ્ઠ ઉપમાન તરીકે પ્રદર્શિત કર્યું છે. 'નિઃશેષ' શબ્દનો અર્થ એવું ચંદ્રનું બિંબ? કે જે દિવસમાં ખાખરાના પર્ણસમાન ફિક્યું છે સંપૂર્ણ, હવે કાંઈ જ બાકી નથી તે. અર્થાત્ ત્રણ જગતમાં જેટલા દેખાય છે. પણ ઉપમાનો છે તે બધા ઉપમાનો પ્રભુના મુખ સૌન્દર્યથી પરાજિત વિવેચન :- પ્રસ્તુત શ્લોકમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પ્રભુના સંપૂર્ણ થઈ ગયા છે. જગતની તમામ ઉપમાઓ નિરસ્ત બની ગઈ છે. દેહના દર્શન કર્યા પછી તેમના મુખારવિંદ ઉપર સ્થિર થાય છે. જગતમાં મુખ માટે અનેક ઉપમાઓ આપવામાં આવે છે. જેમ કે મુખ એ દેહનું મુખ્ય અંગ છે. આમ તો મુખ વાણીનું સાધન મુખકમળ, મુખદર્પણ, મુખચંદ્ર વગેરે વગેરે. કમળની ઉપમા ગણાય, પરંતુ વચન ઉચ્ચાર્યા વિના પણ મુખમુદ્રા ઘણું બધું બોલે કોમળતા કે નિર્લેપતા માટે પ્રસિદ્ધ છે. પરંતુ કમળની કોમળતા કે છે. મુખમુદ્રા વડે બધા ભાવો પણ પ્રગટ કરી શકાય છે. એટલું જ નિર્લેપતા માત્ર દ્રવ્યભાવે જ છે. રાત્રિ થતાં કમળ સંકોચાય છે. નહિ આત્માની દિવ્યતા, વીતરાગતાની તેજસ્વી આભા પણ મુખમુદ્રા જ્યારે પ્રભુનું મુખ દ્રવ્યથી સદા વિકસિત અને ભાવથી સદા પ્રસન્ન પર ઝળકી ઊઠે છે. જ્યારે આ તો પ્રભુની મુખ મુદ્રા છે. એટલે જ રહે છે. મુખ માટે દર્પણની ઉપમા પણ અપાય છે. દર્પણમાં તેમના દિવ્ય, અલૌકિક ભાવો પણ મુખ પર પ્રગટ થયા વિના કેમ કોઈ પણ વ્યક્તિ પોતાનો આબેહૂબ ચહેરો જોઈ શકે છે. કહેવાય રહે! એટલે જ પરમાત્માનું મુખારવિંદ તે ભક્તિનું પ્રથમ માધ્યમ છે કે મુખ એવું ચમકદાર દર્પણ જેવું હોય કે તેમાં કોઈ પણ પોતાનું ગણાયું છે કહ્યું પણ છે કે, ‘આંખડી મારી પ્રભુ હરખાય છે, જ્યાં પ્રતિબિંબ જોઈ શકે છે. પરંતુ કયાં પ્રભુના પારદર્શી ગુણોની તમારા મુખના દરશન થાય છે.'' ચમક! અને કયાં દર્પણની કૃત્રિમ પારદર્શિતા . એવી જ રીતે અહીં આચાર્યશ્રીએ પ્રભુના મુખમંડળને એટલું સૌન્દર્યમય લગભગ બધા જ કાવ્યશાસ્ત્રોમાં મુખ માટે ચંદ્રની ઉપમા જોવા દર્શાવ્યું છે કે એની તુલના કરવા માટે કોઈ પણ ઉપમાન સમર્થ મળે છે. કારણ કે ચંદ્ર શીતળ, સૌમ્ય પ્રકાશ આપે છે, તે રજનીપતિ નથી. એટલું જ નહિ રાત્રિના સમયે શીતળતા - સૌમ્યતાનું દર્શન છે, ગોળાકાર છે. આવા અનેક ગુણો ચંદ્રમાં હોવા છતાં આચાર્યશ્રી કરાવનાર ચંદ્રને પણ પાછળ મૂકી દે તેવું છે. અર્થાત્ પ્રભુના પ્રભુના મુખની ઉપમા માટે તેને યોગ્ય ગણતા નથી. એટલું જ મુખમંડળને અનુપમેય ગણાવ્યું છે. દેવતાઓ, મનુષ્યો તેમ જ નહિ તેમાં ત્રિદોષ બતાવે છે. પ્રથમ તો ચંદ્રના બિંબ પર કલંક છે. સાધારણ તિર્યંચ જીવો પણ પ્રભુના સૌન્દર્યમય મુખનું દર્શન કરીને તે નિશાકર હોવાથી જાણે અંધકારને પોતાના મુખ પર ચિત્રિત કર્યું થંભી જાય છે. સહુના નેત્ર પ્રભુને નિહાળીને અપલક બની જાય હોય એવું લાગે છે. બીજુ ચંદ્ર રાત્રિના સમયે જ શાંત શીતલ પ્રકાશ છે. કારણ કે પ્રભુની પરમ ઉપશાંત દિવ્ય વીતરાગી મુદ્રા તો ત્રણ પાથરી સમગ્ર સૃષ્ટિને આલાદક બનાવે છે પરંતુ એજ ચંદ્ર લોકના સર્વ જીવોને શાતા આપનારી હોય છે. સહુને પ્રભાવિત કરે દિવસના સમયે જાણે ખાખરાનું સુકાયેલું પાદડું હોય તેમ શુષ્ક અને તેવી હોય છે. આમ કવિશ્રીએ અહીં ઉપમેય અને ઉપમાનની નિરસ દેખાય છે. તેવી જ રીતે ચંદ્ર ક્ષયગામિત્વ છે. અર્થાત્ તેની હાર-જીતમાં ઉપમેયની શ્રેષ્ઠતા દર્શાવી છે. કળા પ્રતિદિન ક્ષય પામે છે, કળામાં વધઘટ થાય છે. જ્યારે પ્રભુનું પ્રસ્તુત શ્લોકમાં મુખ માટે બીજા ઘણા શબ્દો હોવા છતાં મુખ તો નિષ્કલંક છે. કષાયનો એક અંશ માત્ર ન હોવાથી તેમના સ્તુતિકારે પ્રારંભમાં ‘વસ્ત્ર' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. વાણીની રક્ષા મુખ પર ભાવકાલિમાં પણ જોવા મળતી નથી. પ્રભુના મુખ ઉપર કરનાર જે અંગ છે તેને ‘વત્ર' કહેવામાં આવે છે. મુખ વાણીનું સદાય-નિરંતર એક સરખી પ્રસન્નતા હોય છે. તેમના મુખને સાધન છે માટે તે ‘વસ્ત્ર છે. પ્રભુની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થયા નિહાળનાર શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે. આમ પ્રભુનું પછી, તેમ જ જ્ઞાનાવરણીય કર્મોનો સંપૂર્ણ ક્ષય થયા પછી કેવળજ્ઞાનની મુખમંડળ સર્વશ્રેષ્ઠ છે. પ્રાપ્તિ થતાં પ્રભુના શ્રીમુખે દેશના રૂપે શ્રુતજ્ઞાનની ગંગોત્રી પ્રવાહિત પ્રસ્તુત શ્લોકમાં આચાર્યશ્રીએ કયાં ચંદ્રબિંબ! અને કયાં પ્રભુનું પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52