Book Title: Prabuddha Jivan 2019 07
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ સજ્જ શ્રી લાભશ્રીજી મહારાજ તે સમયે અત્યંત લોકપ્રિય હતા. શ્રી લાભશ્રીજી મહારાજ ધર્મસાધના કરીને આત્મશ્રેય પામી તેમનું પ્રવચન સાંભળવા ગામેગામથી શ્રાવિકાઓ ઉભરાતી. તેઓ ગયા. દરેક સમયે કહેતા કે, હું જે કંઈ કહું છું અને તમને માનવું ગમે સાધ્વીશ્રીજી લાભશ્રીજી મહારાજે જીવનમાં કરેલા ચોમાસાની છે તે ગુરુજનોની કૃપાનું ફળ છે. સંપૂર્ણ નોંધ પણ આ ચારિત્રમાં મળે છે : ૧૧ ચોમાસા મહેસાણામાં. જીવનના અંતિમ સમયે તેઓ સાણંદથી વિહાર કરીને માણસા ૩ ચોમાસા પાટણમાં, ૩ ચોમાસા પાલનપુરમાં, ૧૩ ચોમાસા પધાર્યા. માણસા જૈનસંઘમાં ઉત્સવ પૂર્ણ કરાવ્યો અને ત્યારપછી સાણંદમાં, ૧ ચોમાસું સુરતમાં, પ ચોમાસા વિજાપુરમાં, ૪ ચોમાસા વિક્રમ સંવત ૧૯૯૯માં વૈશાખ વદી ૬ની રાત્રે ૧૧ વાગે સંથારામાં રાજનગરમાં, ૨ ચોમાસા પાલિતાણામાં, ૪ ચોમાસા માણસામાં, બેઠાં બેઠાં સૌની સાથે ક્ષમાપના કરીને દેહ છોડ્યો. ૧ ચોમાસું પેથાપુરમાં, ૧ ચોમાસું બોદ્રમાં કુલ ૪૮ ચોમાસાં થયાં. લેખક નોંધે છે કે, તે સમયે માણસામાં ગામેગામથી લોકો જૈન સાધ્વીનું જીવનચરિત્ર આટલું સંપૂર્ણ બહુ ઓછું જોવા ઊમટ્યા. આસપાસનાં તમામ ગામોમાં રહેલાં સાધુ-સાધ્વીઓ મળે છે. પણ ઊમટ્યાં. સંપર્ક : ૯૭૬૯૯૫૭૩૯૩ | પંથે પંથે પાથેય કુદરતના ખોળે કુદરતી ઉપચાર | ગીતા જૈન આધુનિક યુગમાં સગવડો અને સુવિધાઓ નવા નવા જવાની. ત્રણેક વર્ષ પૂર્વે સ્થપાયેલ આ સેન્ટર વિશે મહુડ્વાના શ્રી આવિષ્કારોને લીધે વધતા જાય છે. જીવન ધીમે ધીમે વધુને વધુ મયંકભાઈ ઠક્કરે વાત કરી હતી, એનું સાહિત્ય એમણે મને જટિલતા ભણી ખેંચાતુ જાય છે. એ એટલી સરળતાથી ખેંચાઈ જાય મોકલાવેલ... એ સર્વે યાદ કરીને મયંકભાઈને વાત કરી. હું માર્ચ છે કે આપણને એનો અણસાર પણ નથી આવતો અને આપણે મહિનાથી મુંબઈ બહાર પ્રવાસ કરું છું, અત્યારે મને સમય અનુકૂળ પ્રકૃતિથી વિમુખ થતા જઈએ છીએ. આપણી જીવનશૈલી, ખાણી- છે અને એમણે ડૉ. કમલેશભાઈ સોલંકી સાથે વાત કરી કેન્દ્રમાં પીણી, વિચાર-વર્તનવ્યવહાર આદિના અતિ બદલાવથી શરીર- બુકિંગની વ્યવસ્થા ગોઠવી આપી. મન પર માઠી અસર પડે છે. શરીર પોતાની પ્રાકૃતિક ક્ષમતા ખોઈ વિરપુરથી ૮ કિ.મી. અને રાજકોટથી ૫૦ કિ.મી. દૂર આવેલા બેસે છે. એની જીવનશક્તિનો હ્રાસ થાય છે. એની સ્વયંનું જતન ગોમટા ગામમાં ચારે તરફ ખેતરોની વચ્ચે આવેલ આ સેન્ટર કરવાની પદ્ધતિમાં ગાબડા પડે છે અને શરીર કમજોર બનતા પહેલી નજરે જ ગમી જાય એવું તૈયાર કર્યું છે. ક્યાંય લક્ઝરી નથી બનતા માંદગી તરફ ખેંચાઈ જાય છે. માંદગી આધુનિક દવાઓ દેખાતી. ક્યાંય ભાર નથી લાગતો, પ્રવેશતાં જ હળવાશ અનુભવાય તરફ સહજપણે દોરી જાય છે અને આ દવાઓનો મારો શરીરને છે. ભૌતિક લક્ઝરી-સગવડો દૂરથી રળિયામણી લાગે પણ પ્રવેશતાં તાત્કાલિક રાહત આપે છે, પણ લાંબાગાળે નુકસાન વેઠવું પડે છે. થોડો ભાર, થોડો હિચકિચાટ જરૂર અનુભવાય. અહીંની સરળતાએ છેલ્લાં થોડાં વર્ષોથી આ તરફ તજજ્ઞો ધ્યાન દોરી રહ્યા છે કે બધો ભાર હરી લીધો.! પ્રકૃતિ વિરોધી આ દોડને અટકાવો, ધીમી-મંદ કરો અને કુદરતી આવકાર-કક્ષની નાની દીકરીએ સ્મિતભેર સ્વાગત કર્યું અને રીતે શરીરને સ્વસ્થ રાખવાની પદ્ધતિને પુનઃજીવિત કરી અને મારી મુશ્કેલી કહી. લગભગ ત્રણ વાગ્યે બપોરે અમે પહોંચ્યા સંરક્ષણ આપો. શરીરનાં કાર્યોમાં દખલ ન કરો. એની સ્વસ્થતાનો હતા. મારા સહયોગી દીપકભાઈને તરત જ મહેસાણા માટે નીકળવાનું ગ્રાફ ઊંચો કરો તો વગર દવાએ અથવા ઓછામાં ઓછી દવાએ હોવાથી મેં એ બેનને કહ્યું કે આપણે મારી દાખલ થવાની બધી સારું તંદુરસ્ત જીવન જીવી શકાશે. કાર્યવાહી-ફોર્માલીટી પછી કરીએ, પહેલાં મને રૂમ ફાળવી દો જેથી નેચરોપેથ હોવાથી હું પણ શરીરની આ પોતાની પ્રક્રિયાને હું સામાન મૂકી દઉં અને દીપકભાઈને અહીંથી મહેસાણા કઈ રીતે અકબંધ જાળવી રાખવા અવારનવાર નેચર ક્યોર સેન્ટર-પ્રાકૃતિક જવું એનું માર્ગદર્શન આપો. બેને તરત જ વાતનો અમલ કર્યો. ચિકિત્સા કેન્દ્રોમાં જઈ શરીર-શુદ્ધિ કરાવવું પસંદ કરું છું. દર વર્ષે અમે રૂમમાં પહોંચીને સામાન મૂકીએ ત્યાં જ ઇન્ટરકોમ કાર-વાહન યાદ કરીને સર્વિસમાં મોકલતી હોઉં તો શરીરને કેમ રણક્યો....૩.૩૦ કલાકે બસ છે, જે અમદાવાદની છે અને ગોમટા નહિ? ચોકડી પર આવી ગઈ છે, અમારી ગાડી દીપકભાઈને બસ સ્ટોપ જૂન-૨૦૧૮માં મહુવામાં યોગ-શિબિરનું સંચાલન કરવાની સુધી પહોંચાડી આવશે. તેમની મદદ માટેની તત્પરતા જોઈ ખરે જ તક મળી અને સાથોસાથ મેં તક ઝડપી ગોકુલ નેચર ક્યોર સેન્ટરમાં આનંદ થયો! જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવળ ૨૯

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52