Book Title: Prabuddha Jivan 2019 07
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 47
________________ લગીરે તપાસ ન થઈ હોય તેવી સંભાવના રહે છે. વાક્યરચના વાચક તરીકે આનંદ અનુભવું છું. સંધ્યા શાહની પુસ્તકનો પરિચય અને શબ્દો પરથી લેખક લેખિકા વિદેશમાં રહેતા હોય તેવો ભાસ કરાવવાની શૈલી લાગવપૂર્ણ તો છે જ સાથોસાથ વાચકને પુસ્તક થાય છે. તેમણે લખવા યત્ન કર્યો તે સારી બાબત છે, પરંતુ વાંચવા પ્રેરે તેવી પણ છે. પ્રસ્તુત અંકમાં લેખિકાએ સાત સારા ભાષાકીય અશુદ્ધિઓ પણ અવગણી ન શકાય. પુસ્તકોનો પરિચય કરાવ્યો છે, જેમાં રંગભૂમિ, બાળઉછેર, ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની ટુંકુ, માર્મિક, સરળ છતાં હૃદય નવલેખિકાઓના સર્જનનું સંકલન, સિંધુતાઈ જેવા પ્રેરણાદાયી ચરિત્રનું સોંસરવું ઊતરી જાય તેવા ચોટદાર લખાણ માટે પ્રસિદ્ધ છે. જીવનપંથ આલેખન, ચરિત્રચિત્રણ અને પત્રસંચયના પુસ્તકો સમાવિષ્ટ છે. શ્રેણીના ૨૦મા મણકારૂપે શ્રી ભાણદેવજી ગુરુ ગોંડલના પૂજ્ય લેખિકાની ભાષા અને પુસ્તકનો ટૂંક-પરિચય કરાવવાની શૈલી ખરે નાથાભાઈના સંતત્વના લેખકને થયેલા પ્રત્યક્ષ અનુભવતી વાત જ પ્રસંશનીય છે. પ્રસ્તુત લેખમાં અસરકારક રીતે રજુ થઈ છે. ડૉ. વેદવ્યાસે સી.યુ. શાહ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ડીગ્રી સુનીતા ઈજ્જતકુમારના લેખનું શીર્ષક – ‘નારી....ઈશ્વરનું અર્થે તૈયાર થયેલ બે શોધનિબંધો વિશે લખ્યું છે. શોધનિબંધ પુસ્તક સર્જક શ્રેષ્ઠ પાત્ર' થોડું અસ્પષ્ટ લાગે છે. નારી : ઈશ્વરનું સર્જેલું આકારે પ્રકાશિત થયા પુર્વે આ રીતે તેના સંશોધકની જહેમત શ્રેષ્ઠ પાત્ર’ એવું સંભવી શકે. કદાચ પ્રફની ભૂલ પણ હોઈ શકે. વાચકો સુધી પહોંચે તે ઉમદા વિચાર છે. ઘણીવાર પ્રકાશનના નારીની મહત્તાને આલેખતો નાનકડો લેખ લેખિકાના મનમાં સ્ત્રી અભાવે ઉત્તમ શોધનિબંધોની વાત અભ્યાસુઓ સુધી પહોંચતી વિષયક ઉદ્ભવતા જુદા-જુદા ભાવોનો સરવાળો બનીને આવે છે. નથી, એ સંદર્ભમાં આ પ્રકારનું લખાણ આવકાર્ય છે. શ્રી ભક્તામર સ્તોત્ર આસ્વાદની ક્રમશઃ ચાલતી શ્રેણી અંતર્ગત રંગીન પૃષ્ઠમાં પ્રકાશિત કાવ્યકૃતિ, ચિત્રાકૃતિ અને તેમાં વણાયેલી આ અંકમાં ડૉ. રતનબેન ખીમજી છાડવાએ બારમી ગાથાનું જૈન પ્રકૃતિની વાત સવજી છાયાએ સુંદર રીતે મૂકી આપી છે. પારિભાષિક શૈલીમાં વિસ્તારપૂર્વક વિવરણ કર્યું છે. શ્રેષ્ઠ કાંતિવાળા ‘પંથે પંથે પાથેય'ના સ્થાને અંતિમ પૃષ્ઠ પર હવે ‘જો હોય પરમાણુઓથી બનેલા અરિહંત પરમાત્માના દેહવૈભવને વર્ણવતી મારો અંતિમ પત્ર તો’ શ્રેણીએ સરસ કબજો જમાવ્યો છે. આ ગાથા સમજાવી લેખિકાએ એના મંત્ર, વિધિવિધાન તથા લાગમની અંકનો નાનકડો પત્ર છે સિદ્ધહસ્ત સર્જક ચન્દ્રકાન્ત ટોપીવાળાનો વાત કરી એની સાથે સંકળાયેલ મંત્રીપુત્ર મહીચંદ્રની કથા પણ લેખકે પૃથ્વીપ્રિયાને ઉદ્દેશીને પત્ર લખ્યો છે ને તેમાં પોતાનો પૃથ્વીપ્રેમ વર્ણવી છે. પ્રગટ કર્યો છે. પત્રમાં લેખકે પૃથ્વીને જ સ્વર્ગ ગણાવી પોતે સદા | ‘પ્રબુદ્ધ-જીવનમાં આવેલા કેટલાંક સકારાત્મક ઉમેરણમાંની સ્વર્ગવાસી હોવાનો રોમાંચ વ્યક્ત કર્યો છે. આ શ્રેણી અંતર્ગત બીજા એક છે - “જ્ઞાન-સંવાદ શ્રેણી' ડૉ. રશ્મિ ભેદા જિજ્ઞાસુઓના બે પત્રો પણ અંકની ભીતરે સમાવિષ્ટ થયા છે. અશોક ન. શાહે પ્રશ્નોના બહુ જ સ્પષ્ટ અને સાધાર જવાબ આપે છે. આ પ્રકારની પોતાના પત્રમાં મુંબઈ જૈન યુવક સંઘ સાથેના પોતાના સ્નેહાનુબંધને શ્રેણીના લીધે ધર્મસંબંધી મુંઝવણ અનુભવતા વાચકો પોતાના પ્રશ્નોનું ભાવસભર શબ્દોમાં આલેખ્યો છે. સાહિત્યિક સભાનતા સાથે શબ્દોની નિરાકરમ મેળવી શકે છે. આ શ્રેણી માટે લેખિકા અને સંપાદકશ્રી રમત રમતા લેખકો કરતા સરળતાપૂર્વક પોતાના મનોભાવોને બંને ધન્યવાદના અધિકારી બને છે. આલેખતા આવા પત્રો વધુ અસરકારક લાગે છે. એસ.પી. ગઢિયાએ - ડૉ. કાન્તિભાઈ બી. શાહ દ્વારા થયેલ ગત મે માસના અંકની પોતાના મિત્ર શ્રી કોઠારીને ઉદ્દેશીને લખેલો પત્ર કૃતજ્ઞતાથી સભર સમીક્ષા અન્ય સમીક્ષકો માટે દૃષ્ટાંતરૂપ બની રહે છે. પ્રત્યેક છે. પત્રના માધ્યમથી શ્રી ગઝિયાએ જાહેરમાં ઋણ સ્વીકાર કર્યો લેખમાંથી પસાર થઈ તેની સારરૂપ વાતને લેખકે અહીં નોંધી છે. છે. પત્રલેખકને લઘુકથા લેખનમાં પ્રવૃત્ત કરાવવાથી માંડીને તેમની ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જક જયભિખ્ખું અને તેમના લઘુકથાઓના સંચયના પ્રકાશન સુધી લઈ જનાર સ્વજન પ્રત્યે શબ્દવારસાને અજવાળનાર વિશ્વપ્રસિદ્ધ લેખક, વક્તા, અભ્યાસુ પ્રગટ થયેલ ભાવ વાચક હૃદયને પણ ઝંકૃત કરી જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ - પિતા પુત્ર દ્વારા ચાલતી ‘ઈટ અને ઈમારત' સામયિક સંપાદનની પ્રવૃત્તિ બહુ જ જહેમત માંગી લેતી કોલમને સાતત્યપૂર્ણ રીતે ૬૫ વર્ષ પૂર્ણ થયાની વાતને લેખક રમેશ પ્રવૃત્તિ છે. સેજલબેન પોતાની અંગત વ્યસ્તતાઓની વચ્ચે આ કાર્ય તન્નાએ પોતાના લેખમાં ઉચિત રીતે આલેખી છે. ‘ઈટ અને પૂર્ણ નિસબતથી કરી રહ્યા છે. તેમની આ ભાવનાને સલામ ભરું ઈમારત'ના પ્રારંભથી માંડીને આજપર્યત શબ્દના માધ્યમથી છું. સંસ્કારવર્ધનનું કામ કઈ રીતે થઈ શક્યું છે તેની વાત કરી લેખકે પિતા-પુત્રની આ સાહિત્ય સેવાને અભૂતપૂર્વ ગણાવી છે. ગવમેન્ટ આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ, ‘સર્જન-સ્વાગત’ વિભાગ જૈન સાહિત્ય કે જૈન ધર્મ વિષયક આઈ.ટી.આઈ કેમ્પસ, પ્રકાશિત પુસ્તકોના પરિચયથી વિસ્તરીને સાહિત્ય ક્ષેત્રના તેમજ રાપર-કચ્છ ૩૭૦૧૬૫ અન્ય જીવનપોષક પ્રકાશનોના પરિચય સુધી પહોંચ્યું છે તેનો એક સંપર્ક : ૭૫૬૭૦૬૪૯૯૩ જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૪ ૭

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52