Book Title: Prabuddha Jivan 2019 07
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/526132/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ISSN 2454-7697 EAT લાડકી RNI NO. MAHBIL/2013/50453 DIgશ્ન જી)ની (ઈ.સ. ૧૯૨થી ) YEAR : 7, IssUE : 4 JULY : 2019 • PAGES: 52 • PRICE 30/ગુજરાતી-અંગ્રેજી વર્ષ - ૭ (કુલ વર્ષ ૬૭) અંક - ૪ • જુલાઈ ૨૦૧૯ ૦ પાનાં - પ૨ • કિંમત રૂા. ૩૦/-, ૯ઈh niti DIET છે I Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્જન-સૂચિ લેખક ‘પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી | ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા : ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન : ૧૯૩૨ થી ૧૯૩૩ | બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન : ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન : ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન’ : ૧૯૫૩ થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૭માં 'પ્રબુદ્ધ જીવન'નો ૬૫માં વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે પ્રબુદ્ધ જીવનએક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૭. 'પ્રબુદ્ધ જીવન માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે, જેની સાથે તંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં. વિશેષ નોંધ : પ્રબુધ્ધ જીવનમાં પ્રકટ થતાં સર્વ લખાણો, કોપીરાઈટથી સુરક્ષિત છે. પ્રથમ પ્રકાશનનો પુરસ્કાર અપાય છે. ત્યાર બાદ ટ્રસ્ટ તે સામગ્રી કોઈ પણ સ્વરૂપે પુનમુદ્રિત કરવાનો હક પોતે ધરાવે છે. પ્રબુદ્ધ જીવનમાં મોકલાવતાં લેખો શક્ય હોય તો ઓપન અને પીડીએફ બન્ને ફાઈલમાં તંત્રીના ઇમેલ એડ્રેસ : sejalshah702@gmail.com પર મોકલવા. જેઓ હસ્તલિખિત લેખ મોકલાવે છે તેમને વિનંતી કે તેઓ જવાબી પોસ્ટકાર્ડ પણ સાથે જોડે.જેથી નિયમિત પ્રત્યુત્તર આપવામાં સરળતા રહેશે. સમગ્ર પત્રવ્યવહાર ઘરના સરનામાં પર જ કરવો. તંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨), ચંદ્રકાંત સુતરિયા (૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) જટુભાઈ મહેતા ચીમનલાલ ચકુભાઈ શાહ | (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ ' (૧૯૮૨ થી ૨00૫) ડૉ. ધનવંત તિલકરાય શાહ (૨0૫ થી ૨૦૧૬) ડૉ. સેજલ એમ. શાહ | (એપ્રિલ ૨૦૧૬...) રજિસ્ટર્ડ ઑફિસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ (પ્રબુદ્ધ જીવન) ફોન : ૨૩૮૨૦૨૯૬ મો.: ૯ ૧૩૭૭૨૭૧૦૯ email : shrimjys@gmail.com ૧. તંત્રી સ્થાનેથી... સેજલ શાહ ૨. સંઘના પ્રતિનિધિઓ અમેરિકાના પ્રવાસે બકુલ ગાંધી ૩. આધુનિક મેનેજમેન્ટમાં જૈન ધર્મ ! કુમારપાળ દેસાઈ ૪. ઉપનિષમાં વૈશ્વાનર અગ્નિવિદ્યા નરેશ વેદ ૫. નિર્દેતુક ભક્તિના માર્ગને સમજીએ તત્વચિંતક વી. પટેલ ૬. અલૌકિકતા ભાણદેવ ૭. જીવનપંથ : મારા શબ્દો ભલે નાશ પામે...! ભદ્રાયુ વછરાજાની ૮. વીરચંદ ગાંધીના એકાગ્રતા (concentration) રશ્મિ ભેદા વિશેના વિચારો ૯. ચાર પ્રકારના અભાવ હેમાલી સંઘવી ૧૦. મનને ઓળખો ને તમારી માન્યતાને બદલો... સુબોધી સતીશ મસાલિયા ૧૧. સંવેદનશીલ મહાદેવભાઈ શાંતિલાલ ગઢિયા ૧૨. સમ્યગ્દર્શન સત્યનું દર્શન મહેન્દ્ર પુનાતર ૧૩. શ્રી ભક્તામર સ્તોત્ર - આસ્વાદ રતનબેન ખીમજી છાડવા ૧૪. જૈન પરંપરાના પુનરુદ્ધારકો : આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી ૨૮ | મહામહિમાવંતા સાધ્વીશ્રી લાભશ્રીજી મહારાજ ૧૫. પંથે પંથે પાથેય ગીતા જૈન ૧૬. વિચાર : મંથન : આપણે કાકુલાલ છ. મહેતા | ડી. એમ. ૩૧ ગોંડલિયા રવિલાલ વોરા જયકાન્ત એસ. ઘેલાણી ! પારસભાઈ પ્રવીણચંદ્ર મહેતા ૧૭. યુગદ્રષ્ટા યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ ઉત્પલા કાન્તિલાલ મોદી - ૩૮ ૧૮. ગાંધી વાચનયાત્રા : મહાત્મા ગાંધી વિશે સોનલ પરીખ માહિતી આપતી સૌથી મોટી વૅબસાઇટ ૧૯. ‘કલ્યાણ'ની આગળ વધતી કલ્યાણયાત્રા... રમેશ બાપાલાલ શાહ 20. Mahavira's illuminous Echo Prachi Dhanvant Shah ૨૧. જૂન અંક વિશેષ : કૅલિડોસ્કોપિક નજરે : રમજાન હસણીયા ૨૨. સર્જન-સ્વાગત રશ્મિ ભેદા ૨૩. ભાવ - પ્રતિભાવ ૨૪. કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ સવજી છાયા - દ્વારકા ૨૫. જો હોય મારો અંતિમ પત્ર તો.... પ્રવીણ દરજી પ્રબુદ્ધ જીતુળ જુલાઈ - ૨૦૧૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત પ્રબુદ્ધ જીવન (પ્રારંભ ઈ.સ. ૧૯૨૯થી) માનવીય જીવનનો સંવાદ વાર્ષિક લવાજમ રૂ. ૩૦૦/ વિક્રમ સંવત ૨૦૭૫ • વીર સંવત ૨૫૪૫૦ અષાઢ સુદ - ૧૫ માનદ્ તંત્રી : સેજલ શાહ dણી સ્થાનેથી.. જરા જુદી રીતે જોવાથી કેટલું બધું બદલી શકાય છે... જુલાઈ મહિનાનો તંત્રીલેખ અમેરિકાની ભૂમિ પરથી લખવાનો instituteનું છે, એની પાછળ અનેક વ્યક્તિ હોય છે, જે બધી જ થયો છે. વિશાળ ભૌગોલિક ક્ષેત્ર ધરાવતા આ દેશમાં માદરે વતનથી પોતાની વ્યક્તિમત્તાને ભૂલીને માત્ર અને માત્ર સંસ્થાને યાદ રાખે ગયેલા લોકો પોતાના ધર્મ અને સંસ્કાર કઈ રીતે જાળવી રાખે છે, છે. અને આવું બને ત્યારે એ કાર્યની મહેક દેશ-વિદેશ ફેલાતી હોય તે રસ પડે તેવો વિષય છે. છે. જૈનામાં આવી રીતિએવું શું છે કે તેમને જોડી રાખે આ અંકના સૌજન્યદાતા પધ્ધતિ જોવા મળી, એક છે? અજાણ્યા પ્રદેશમાં લોકો અનુભવ સદાય યાદ રહે તેવો સામાન્ય રીતે એક હુંફભર્યું, | સ્વ. પ્રાણજીવનદાસ વનેચંદ શાહ અને એક સંસ્થા કેવી વટવૃક્ષ અનુકુળ વાતાવરણ અને તથા સ્વ. કાંતાબેન પ્રાણજીવનદાસ શાહની બની છે, તેનો આનંદ. અને સમાનતા શોધતા જ હોય છે તે પણ અમેરિકામાં- તેથી અને તેનાથી તેમને અનુકૂળ - પુણ્ય સ્મૃતીમાં હસ્તે વિશેષ આનંદ. લાગણીની અનુભૂતિ થતી | શીલ્પાબેન દિપક શાહ અને હોય છે. આવો માનવનિર્મિત એક તરફ ભૌતિકતાના સમૂહ દરેક દેશમાં હોય છે. | લક્ષ્મી બિમલ શાહ મોહમય સાધનો લોકોને આ સમૂહની શક્તિ અને સ્વભાન ભુલાવી દે છે. બીજી સંઘભાવના એકબીજાને પોષે છે. કેટલાક લોકો એમાંથી ઉત્તમ તરફ આજે પણ એક નવી તકની અપેક્ષાએ કેટલાય લોકો પોતાના પરિણામ લાવી શકે છે. જેના પરિણામરૂપે જોઈએ તો અમેરિકામાં અસ્તિત્વ, ધર્મ, સંસ્કાર વીસરીને અમેરિકામાં પ્રવેશ મેળવવા અધીર ભરાતું જૈના સંમેલન. છેલ્લા ૨૦-૨૨ વર્ષથી આનું આયોજન થાય બને છે, તે જોઈને કરુણા જન્મે છે. ત્રીજી તરફ આ ભૌતિકતાથી છે. અને તેની પાછળ કેટલીક ઉત્તમ વિચારણા અને કાર્યપધ્ધતિ નિર્મોહી રહીને પોતાના આ કામમાં મગ્ન અને જે ઉપસ્થિત છે તે કાર્ય કરે છે. પોતાને વિસરીને સમાજને આગળ લાવવાની ભાવના, પરિસ્થિતિની વચ્ચે ધર્મ-સંસ્કારની સુગંધ સતત જીવંત રાખતા પોતાના પછીની પેઢીને એક સંસ્કાર અને વાતાવરણ આપીને કેટલાક અદભુત વ્યક્તિ વિશેષને મળવાનું અમેરિકામાં થયું. પરંતુ જવાની ભાવના અને સમાજના ઉત્તમ માધ્યમો-સંશાધનો-પરિબળોને સૌથી પહેલા આ અજાણી ભૂમિ પર પોતાના કામ અને સંશોધનમાં ભેગા કરી સાથે લાવવાની એક વિશાળ, ઊંડી અને દીર્ઘ-દષ્ટિ મગ્ન એવા છેલ્લા ૪૦-૫૦ વર્ષથી મગ્ન અને ભારત અને અમેરિકા અહી જોવા મળે છે. આ કાર્ય એક વ્યક્તિનું નહીં પણ એક વચ્ચે એક મજબૂત કડી બની રહેનાર શ્રી દિલીપભાઈ શાહની વાત • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૯૨૬, પારેખ માર્કેટ, ૩૯, જે.એસ.એસ. રોડ, કેનડી બ્રીજ, ઓપેરા હાઉસ, મુંબઈ - ૦૪. ફોન : ૨૩૮૨૦૨૯૬ મો.: ૯૧૩૭૭૨૭૧૦૯ • જુની ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોશીશ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. 0039201 000 20260, બેન્ક ઓફ ઇન્ડિયા IFSC:BKID0000039 • Website : www.mumbai-jainyuvaksangh.com email : shrimjys@gmail.com Web Editor : Hitesh Mayani-9820347990 જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન Page #4 -------------------------------------------------------------------------- ________________ કરવી છે. ફિલાડેલફીઆમાં રહેતા અને ઇતિહાસના જીવંત પાનાં સુરજ ધીરે ધીરે પર્વતની પાછળ લપાઈ રહ્યો હોય તેમ લાગે છે. જેવી વિભૂતિના ઘરની ૩૦મેં માળની બારીમાંથી ભવિષ્યનું એજ હું પર્વતની બીજી બાજુ છું, મને આથમતો સુરજ દેખાતો નથી. સશક્ત ચિત્ર દેખાય છે. પણ સોનેરી આભા છવાયેલી હોવાને કારણે મને વર્તાય છે કે હજી પોતાના જીવનના મહત્વના વર્ષો તેમને અમેરિકામાં કાર્ય આ દેશમાંરાત પડી નથી. પણ પર્વતની બીજી બાજુ હોવાથી મારો કરતા કરતા વતન ભૂમિ સાથે જોડાણ તેમને જાળવી રાખ્યું છે. પડછાયો પડતો નથી, પર્વતનો પડછાયો મારા પર પડી રહ્યો છે. તેમને જોઈને સમજાયું કે જે શિસ્તપ્રિય છે તે પોતાના દરેક દૂર સુધી આભા ફેલાયેલી ધીરે ધીરે સંકોરતી જાય છે. હવે બધું કાર્યને વધુ સજ્જડ પરિણામ આપી શકે છે. અને તે નામ એટલે ધુંધળું દેખાય તે પહેલા હજારોના વોલ્ટવાળી વીજળીના દીવા મારી દિલીપભાઈ શાહ. ફિલાડેલ્ફીઆમાં રહેતા દિલીપભાઈ અને આંખોને આંજી દે છે, હવે મને બધું અતિશય ઘેરું દેખાય છે અને સરલાબેન- એટલે જૈન સમાજનું એક અનેરું દંપતી. છેલ્લા ઘણા બહુ વાર સુધી આ ઝીલી નથી શકાતું. આકાશમાં કોઈ પંખી નથી. વર્ષથી તેમને મળવાનું બન્યું પરંતુ આ પ્રવાસ દરમ્યાન તેમના કાર્ય રસ્તા પર દુર સુધી કોઈ માણસો નથી, ગાડીઓ ધમધમાટ કરતી અને વિસ્તારનો પરિચય થયો. દોડી રહી છે, પણ બધું જ હારબંધ ચાલે છે, કોઈ આવીને કાનમાં તેમની સમૃધ્ધ લાયબ્રેરીના પુસ્તકો જોઈ મન ખીલી ઉઠે અને કહે છે કે જમણી બાજુએ અહીં ચાલવાનો રિવાજ છે, તરત બાજુ તે પુસ્તકો વાંચવા તેમના ઘરે બેસીએ તો વર્ષ પણ ઓછું પડે, જયારે બદલાય છે પણ જેનું ડાબું મગજ ચાલતું હોય તે જમણી બાજુની મેળવવું હોય છે ત્યારે વ્યક્તિ ગમે ત્યાંથી, ગમે ત્યારે મેળવી શકે છે. શિસ્તતામાં કઈ રીતે બેસે? બેસવું પડે કારણ હારબંધ જો લાઈન તેમ જ તેમને દેશ-વિદેશના કોઈ સીમાડા નડતા નથી અને જે તૂટે તો પાછળ આવનારા બધા જ ગેરમાર્ગે દોરવાય. કારણ કોઈ મેળવવું હોય તે મેળવીને ઝંપે છે. કાર્ય માટેની તેમની ધગશ, તેમને પોતાની આંખે નથી ચાલતું આગળના પગને અનુસરે છે. હું કોઈ અડચણનો અનુભવ કરવા દેતી નથી. તેમના લખેલા લેખની રસ્તાની વચ્ચોવચ ઉભી રહી જાઉં છું, એટલે તેઓ મને પર્વતની વિશેષતા એ છે કે તેઓ જાહેર સંસ્થાના કેટલાક બહુ જ મહત્વના ટોચે મૂકી જાય છે, વનમાં જવાનો રસ્તો દેખાડી દે છે, વનમાં કાર્ય પ્રત્યે સહુનું ધ્યાન ખેંચે છે અને તેને પ્રોત્સાહિત કરે છે. આરંભાય છે, જીવનનો પ્રથમ અધ્યાય. વનના અધ્યાય વિષે વાત ઈતિહાસ-ફિલોસોફી-જૈન તત્વ અને જૈન સાહિત્ય, તેમના રસના હવે પછી. બધા જ પડળો એકસાથે ઉચકાય તો જીરવવા ભારે પડે. વિષયો છે, સાથે વિકાસ અને ટેકનોલોજીથી પણ તેઓ પૂરતા પણ આપણે આપણી જાતને પૂછવાનું રહે કે અધરાતે-મધરાતે પરિચિત છે. તેમના સંશોધનાત્મક સ્વભાવને લીધે તેઓ સતત ઊંઘ ઉડી જાય છે, એવા પ્રસંગો જીવનમાં કરવા કેમ પડે ? અઘરું નવા કાર્યો હાથમાં લેતા રહ્યા છે અને એમાં દરેકને જોડતા રહ્યા છે. છે, સાવ સરળ અને સહજ બનવું, પણ વનનું સખ્ય અને વન આજે ભારતના અનેક વિદ્વાનો સાથે તેઓ સંપર્કમાં રહીને તેમને પ્રવાસ તમને એવા બનાવશે, પ્રવેશ પહેલા સાવ મુક્ત કરશે, પણ અમેરિકા સાથે અને અમેરિકાના પ્રબુદ્ધોને ભારત સાથે જોડતા રહ્યા તમારે શું સાચે આંચળો ખેરવવો છે કે માત્ર તત્કાલીન શો છે. દિલીપભાઈ આજે પણ નવા વિદ્યાર્થી કે સંશોધકોને ખુબ માટે? મુખોપમુખ થાઓ, અરીસા સામે જાઓ, આંખ સાથે આંખ ઉત્સાહપૂર્વક પેન્સીલવેનિયા યુનિવર્સીટીમાં આવેલી હસ્તપ્રત અને મેળવો, જવાબ ભીતરે જ પડ્યો છે. અન્ય વિભાગો દેખાડવા લઇ જાય છે, અને આ સંશોધકોની *** જઠરાગ્નિ સંતોષે છે એમની પત્ની સરલાબેનનો વાત્સલ્યસભર ‘૨૧મી સદીમાં જૈન ધર્મ' આ વિષય પર જૈનાએ સમારોહનું સ્વભાવ. આ દંપતીની સાથે રહેવું, એમની સાથે ફિલાડેલ્ફીઆના કેન્દ્ર રાખ્યું હતું અને દેશ-વિદેશથી અનેક વિદ્વાન વક્તાઓને મારગ પર ફરવું અને એમની સાથે ઇતિહાસના પાના ઉકેલવા, એ આમંત્રણ અપાયું હતું. જૈનાનું પૂરું નામ છે : ફેડરેશન ઓફ જૈન એક ઉત્સવ છે. મુંબઈ-અમદાવાદના વિદ્ધાનોએ મને કહ્યું હતું કે એસોસીએશન ઇન નોર્થ અમેરિકા. જેના વિષે વિગતે વાત હવે ‘દિલીપભાઈ છે એટલે તમે નચિંત રહેજો', મને કહેવાનું મન થાય પછી કરતા રહેશું. છે કે આ વિદ્યાપ્રેમી, અહિંસાપ્રેમી, જીવદયાપ્રેમી માણસ હોય ત્યાં જૈના કન્વેનશનની અઢળક વાતો આવનારા સમયમાં આપણે નવી અપાર શક્યતાઓ ઉઘડી આવે છે, સ્કૂર્તિ બરકરાર રાખજો... કરશું. હજી હું વતનની ભૂમિથી દુર છું. પરંતુ, વાતનો આરંભ તમ દંપતિને એક ઉત્તમ શ્રાવક અને શ્રાવિકા કહું, તો વધુ નહીં આપણને આ કન્વેનશનની એક બહુ જ મહત્વની બાજુ પાઠશાળાથી જ ગણાય !! શરૂ કરું. આજે જૈન સમાજ સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ સૌથી મોટો સમી સાંજનો સમય છે, રાતના આઠ વાગ્યા છે, હજી સુધી પ્રશ્ન ધર્મનો આવનારા સમયનો ઇતિહાસ અને ધર્મનું આવનારા અહી સુરજ આથમ્યો નથી, સોનેરી પ્રકાશથી પૃથ્વી રંગાયેલી છે. સમયનું સ્વરૂપ ક્યાં પ્રકારનું હશે, તેનો છે. આપણે ગમે તેટલી પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #5 -------------------------------------------------------------------------- ________________ વાતો કરીએ અને જૈન ધર્મના મર્મ અને સાત્વિક ભૂમિકાના ઊંડાણને એટલી જ મહેનત કરે છે. પાઠશાળાના અભ્યાસક્રમના પુસ્તકો છે સમજીએ પણ એક જોડાણ ક્યાંક તૂટતું વર્તાય છે. આ જોડાણને અને તેને આ પ્રજાની તાર્કિકતા અને સમજ મુજબ તૈયાર કરાયા છે. જોડવાનો અને શાશ્વત ધર્મના મૂલ્યને જાળવવાનો અથાગ પ્રયત્ન જૈનાના સમારોહમાં પાઠશાળાણી સ્પર્ધા એક આગવું આકર્ષણ પ્રવીણભાઈ શાહ અને એમની ટીમ પાઠશાળા મારફત કરી રહ્યા હોય છે, અને ખુબ જ મોટી સંખ્યામાં બાળકો તેમાં ભાગ લે છે, છે. આજે અમેરિકમાં પાઠશાળાના ૫૦થી વધુ સેન્ટરો હશે. એમને એના સવાલો વિશેષ રીતે તૈયાર કરાય છે અને જવાબ આપનાર માટે એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને મૂળ બાળકની માત્ર યાદશક્તિ જ નહી પરંતુ સમજ અને સૂત્ર સમજ ભાષા અને અંગ્રેજી ઉચ્ચાર અને સમજૂતી સાથે આ યુવાનોને પણ ચકાસાય છે, આ કાર્ય કરનાર અને તેને ખુબ મોટા વિશાલ શીખવાડાય છે. દરેક સેન્ટર પાસે પોતાના શિક્ષકો છે. જેઓ આ વટવૃક્ષમાં ફેલાવનાર પ્રવીણભાઈ શાહએ આ કાર્ય કઈ રીતે કાર્ય, બાળકોને તૈયાર કરે છે. આ શિક્ષકો પોતાના ઓફિસ-ઘરના કાર્ય તે વિષે વિગતે વાત આવતી રહેશે, અને આવી બીજી અનેક પછી આટલો સમય ફાળવે છે. મોટાભાગના સંઘમાં પાઠશાળા બાબતો છેવટે તો જીવન અને મનુષ્યત્વને વધુ સમજાવે છે, વધુ માટે વર્ગની ફાળવણી કરાય અથવા કોઈના ઘરે પણ શીખવાડાય વિકસિત કરે છે, ધરતી નીચેના પેટાળને ઉકેલી શકાય પણ મનુષ્યને પરંતુ જ્યારે આ સ્પર્ધા હોય છે ત્યારે શિક્ષકો વિશેષ સમયની તો નહી જ અને છતાં એ કરતા રહેવું પડશે, જ્યાં સુધી આ ફાળવણી કરી ખૂબ જ જહેમતથી બાળકોને તૈયાર કરે છે. શરીરપ્રવાસ ચાલુ છે, ત્યાં સુધી મન પર ણ ઈચ્છવા છતાં વાદળો - પાંચ વર્ષથી લઈને સોળ-સત્તર વર્ષના બાળકો વધુ સહભાગી બંધાતા રહેશે અને ગુરુ વાણીએ એ વરસાદ બની વહી જશે, ક્યારે બને છે, આ બાળકોને જે સવાલ પુછાય છે તેમાં અર્થ અને એવો દીવસ આવશે કે હવે કોઈ વાદળે મન નહી બંધાય ? તાર્કિકતાને આમેજ કરાઈ હોય છે. બે થી ત્રણ દિવસ સુધી એક જવાબ મળતો નથી તરફ સમારોહ સંપન્ન થતો હતો તો બીજી તરફ પાઠશાળાના અને જે મળે છે તે જોઈતો નથી, એટલે ત્યાં સુધી અલવિદા.. બાળકોની સ્પર્ધા ચાલુ હતી. દરેક સંઘ પોતાના ભાગ લેનાર સ્પર્ધકને નક્કી કરીને મોકલાવે. પણ અહીં મોકલાવતા પહેલાં જે મનુષ્યનું શરીર માત્ર આહાર, નિંદ્રા, ભય અને મૈથુન માટે તે સંઘના પાઠશાળાના શિક્ષક એમને તૈયાર કરે છે તે જોવાનું અને નથી. આજે આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં છે અને દિવસ-રાત સમજવાનું રસપ્રદ હોય છે. તૈયાર કરેલી પ્રશ્નાવલી સૌ પ્રથમ આપણે લોકોના ચારિત્રને જોવામાં પડ્યા છીએ. પરંતુ હકીકતમાં ધ્યાનમાં લેવાવી જોઈએ કારણ અહીં સ્થાનકવાસી, દેરાવાસી, તો માણસે સવાર-સાંજ પોતાનું જ ચારિત્ર જોવું જોઈએ. એમાં બે દિગમ્બર જેવા કોઈ ફાંટા અહીં હોતા નથી. જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે વાત જોવાની. એક – કે હું બહારથી સુંદર દેખાઉં છું પરંતુ મારી જ લેવાય છે. જેમાં ગાથાનો અપાયો હોય, એ પરથી ગાથા પઠન અંદર કેટલાં પશુ બેઠાં છે, કેટલી દુવૃત્તિઓ બેઠી છે. વેદમાં આવે કરવાનું હોય. છે કે આપણી અંદર ઘુવડ બેઠું છે અને તે આપણને પ્રકાશ તરફ અહીં જે સવાલ પૂછાય તેના જવાબ માટે એ ગાથાનો અર્થ નથી જવા દેતું. જ્ઞાનની ચર્ચા નથી કરવા દેતું. માનવી ક્યારેક ખબર હોવા આવશ્યક છે. તીર્થકરના લાંછન સીધા પૂછવાને બદલે, કૂતરો. કોઈ વસ્તુને પથ્થરની ટીપીને બરાબર કરી દેવામાં આવે ગાણિતિક સવાલ પુછાય જેનો જવાબ ૧૬ આવે અને એ તીર્થકરનું તેમજ માનવે પોતાની વૃત્તિને ટીપીને નષ્ટ કરી નાંખવાની છે. લાંછન કહેવાનું હોય, એ જ રીતે શત્રુંજય તીર્થ કે પછી સ્નાત્ર સૌથી પહેલા તું મનુજ બન. જો દીવો સ્વયં પ્રજ્વલિત થયેલો હોય પૂજાનું મહત્વ અને તેને કોની સામે, ક્યારે, તેના મહત્વ વિશે તો અન્યને પ્રજ્વલિત કરી શકે. અન્યથા બન્ને કોડિયાનું ઘી નકામું પૂછાય છે. આ સવાલ અને તેના જવાબ આપતા આજના નવ જાય એમ મનુષ્યરૂપી દેહને ઉચ્ચાવર ગતિ તરફ ન વાળીએ તો આ યુવાન જૈન સંતાનોને જોઈ ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે કે મનુષ્યભવ શા કામનો? એક સુગંધિત બગીચામાં પ્રવેશીએ છીએ આજ સંતાનો જે આજ પછી ધર્મને આગળ લઈ જવાના છે તેમની ત્યારે કોઈ પણ એક ફૂલ, જીવનને આનંદિત કરવા પુરતું છે. જો આ સમજ અને શુદ્ધ ઉચ્ચારો, ધર્મ અંગેનું જ્ઞાન જોઈ ખૂબ જ મનન અને વાંચન દ્વારા એક શબ્દ પણ જીવનને બદલાવવા પૂરતો આનંદ થાય છે. પ્રવીણભાઈએ પાઠશાળાને સશક્ત કરવા પોતાનું છે. વાલિયા લૂંટારાનું ઋષિ વાલ્મીકિમાં રૂપાંતર થયું, ક્રોંચવધ દ્વારા જીવન સમર્પિત કર્યું છે. કહેવાય છે કે એક ધ્યેય શુદ્ધ હોય તો અનેક જીવન બદલાયું - જીવનમાં જો ઊથલપાથલ ન જન્માવે તો વાંચન લોકો સાથે જોડાય છે. તેમ જ પ્રવીણભાઈ સાથે આજે એક આખી કે મનન શા કામનું? ટીમ તૈયાર થઈ છે. | ડૉ. સેજલ શાહ પાઠશાળાના શિક્ષકો આજે અમેરિકાના સંઘમાં છે. દરેક સંઘના Mobile : +૯૧ ૯૮૨૧૫૩૩૭૦ર બાળકોને તેઓ તૈયાર કરે છે. આજે તૈયાર કરનાર શિક્ષકો પણ sejalshah702@gmail.com જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન Page #6 -------------------------------------------------------------------------- ________________ સંઘના પ્રતિનિધિઓ અમેરિકાના પ્રવાસે બકુલ ગાંધી શ્રી મુંબઇ જૈન યુવક સંઘે ૯૦ વર્ષની સમાપ્તિના અવસરે ટેકનૉલૉજીના બદલાવને અનુરૂપ પ્રબુદ્ધ જીવનની ૯૦ વર્ષના અમેરિકાની ‘ના’ સંસ્થા દ્વારા આયોજિત દ્વિવષય સંમેલનમાં ૧૨૦૦થી વધુ સામાયિકોના ૧૭TOO થી વધુ લેખોને ડિજિટલ ભાગ લીધો. આ વર્ષના સંમેલનનો વિષય હતો. ‘૩૧મી સદીમાં ફોર્મેટમાં ટ્રાન્સફર કરી કાયમી લાઈબ્રેરી ઊભી કરી છે. વાચક જૈન ધર્મ' આ સંમેલનમાં ભાગ લેવા જઇ રહ્યા છે. આ સંમેલનમાં જીજ્ઞાસુઓને અનુકૂળ રહે તે માટે આ લાઈબ્રેરીને ઇન્ટરનેટ ઉપર જૈના' એ આપણા યુવા તંત્રી અને વિદ્વાન લેખક ડૉ. સેજલબેન ઉપલબ્ધ કરાવેલ છે. જેઓનું ભણતર અંગ્રેજી માધ્યમમાં હોય શાહને ‘પ્રવાસ ભીતરનો' વિષય ઉપર પ્રવચન આપવા આમંત્રિત તેઓને માટે પ્રત્યેક મેગેઝિનમાં ત્રણથી ચાર લેખો અંગ્રેજી માધ્યમમાં કર્યા છે એ આપણા સહુ માટે ગર્વની વાત છે. વધુમાં,જૈના પ્રસ્તુત થાય છે. આ રીતે સંઘ અને જૈનાના ઉદ્દેશો સમાન રહ્યા છે સહયોગીઓના આમંત્રણ પર, ડૉ. સેજલ શાહ ન્યૂયોર્ક, વૉશિંગ્ટનમાં તેમ કહેવાય. પ્રવચન આપશે. ૨૧મી સદીમાં આતંકવાદ, પર્યાવરણ, ગરીબ અને ધનવાનના ઇતિહાસ ઉપર નજર કરીએ તો મુંબઇ જૈન યુવક સંઘ અને જીવનધોરણની અસમાનતા, વિકસિત અને વિકાસશીલ અથવા જૈનાની સ્થાપનાના ઉદ્દેશમાં સમાનતા છે. મુંબઈ જૈન યુવક સંઘ અવિકસિત દેશો વચ્ચેનો સંઘર્ષ એવા પ્રદૂષિત વાતાવરણમાં જૈન ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૯માં સ્થાપિત સૌથી જૂની, સંસ્થાઓમાંની ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો- અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ, એક છે જે ગુજરાતમાં તેમના માતૃભૂમિથી સ્થળાંતર કરી મુંબઈમાં કરુણા-અનુકંપા-દયાભાવને ફેલાવવા અને પ્રોત્સાહિત કરવા જૈના સ્થાયી થવા વસ્યા હતા તેવા મોટાભાગના જૈન લોકોને મદદરૂપ કાર્યરત છે. તેમ પ્રબુદ્ધ જીવને – અહિંસા, અનેકાંતવાદ, કર્મવાદ, થવા, જૈન ધર્મના સંસ્કારો જળવાઈ રહે અને ધર્મને અનુકૂળ રીતે બારભાવના, ગાંધીજીના જીવન તથા અન્ય જૈન વિષયો ઉપર ઊંડી અનુસરવાનું વાતાવરણ નિર્માણ કરવું અને જૈનીઓને એકતાંતણે અને વ્યાપક સમજણ આપે તેવા ૨૨ વિશેષાંકો પ્રસ્તુત કર્યા છે અને બાંધી રાખવા સ્થપાયેલ. આવા જ ઉદ્દેશ સાથે માદરે વતન ભારતથી સાથે સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ગરીબ, પછાત, પીડિત, અમેરિકા ખાતે ઉચ્ચ અભ્યાસ અને વ્યવસાયિક નોકરી-ધંધા અર્થે આદિવાસી પ્રજાના ઉત્થાન માટે કામ કરતી ૩૪ સંસ્થાઓને સ્વાવલંબી સ્થાયી થયેલ જૈનધર્મીઓમાં જૈન ધર્મને અનુસરવામાં અને એકતા બનાવવા કે તેમના પ્રકલ્પો સાધવા નાણાકીય સહાય અને સેવા જાળવવા ૧૯૮૧માં જૈનાની સ્થાપના થયેલ. અને છેલ્લા ૩૪ વર્ષોથી આપતો આવ્યો છે. સંસ્થાઓએ સંપ્રદાય કે પેટા સંપ્રદાય કે પરંપરાઓની ગૂંચવણ આવા સમાન ઉદ્દેશો ધરાવતી સંસ્થાઓ- જૈના અને મુંબઇ વગર,સર્વ જૈનોના ઉત્થાન માટે ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. જૈન યુવક સંઘ એકબીજાના પૂરક અને સહકારથી જૈન ધર્મના | ‘૨૧મી સદીમાં જૈન ધર્મ' જેવા જ ભાવાર્થવાળા વિષય ‘જૈન સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યેની જાગ્રતતા અને તેના સફળ અમલીકરણના ધર્મ- ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય” ઉપર મુંબઈ જૈન યુવક સંઘે પ્રયાસોને બળ મળે તે અર્થે મુંબઇ જૈન યુવક સંઘના પ્રતિનિધિઓઑક્ટોબર ૨૦૧૮માં એક દિવસીય સંમેલન આયોજિત કરેલ. પ્રમુખ શ્રી નીતિનભાઇ સોનાવાલા, મંત્રી અને પ્રબુદ્ધ જીવનના મુંબઈ જૈન યુવક સંઘનું આજનું પ્રસિદ્ધ સામયિક 'પ્રબુદ્ધ જીવનમાં તંત્રી ડૉ. સેજલબેન શાહ અને શ્રી સુરેશભાઇ શાહ અમેરિકાના પ્રકાશિત થતા લેખો ખૂબ જ વિશાળ અને ઊંડું જ્ઞાન ધરાવતાં પ્રવાસે જૂન ૨૭ થી જુલાઇ ૭, ૨૦૧૯ સુધી જઇ રહ્યા છે. તેમને વિદ્વાનો અને સંતોએ યોગદાન આપી સામયિકને સમૃદ્ધ બનાવી આપણા સર્વે વતી શુભેચ્છાઓ. જ્ઞાન પિપાસુઓ વાચક વર્ગને ઉપયોગી થઈ રહ્યું છે. સમય અને સંપર્ક : ૯૮૧૯૩૭૨૯૦૮ પ્રબુદ્ધ જીવન - પર્યુષણ વિશેષાંક - ૨૦૧૯ ‘ભારતીય ચિંતકો’ આ વિષય પર રહેશે જેનું સંપાદન શ્રી ગુણવંત બરવાળિયા કરશે.પર્યુષણ પર્વના શુભ અવસરે પ્રભાવના રૂપે સામયિક આપી ધર્મ અને વિચાર પ્રસારના સહભાગી બનો. વધારે નકલ માટે ઑફિસમાં સંપર્ક કરો. : સંપર્ક : ૯૨૬, પારેખ માર્કેટ, ૩૯, જે.એસ.એસ. રોડ, કેનડી બ્રીજ, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૨૦૨૯૬ • મો.: ૯૧૩૭૭૨૭૧૦૯ પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ આધુનિક મેનેજમેન્ટમાં જૈન ધર્મ ! પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ વિશ્વમાં આજે ધર્મ અંગે ક્રાંતિકારી વિચારધારા આકાર લઈ મહિમા હતો કે જેઓ સમૃદ્ધિની તીવ્ર દોડમાં સહુથી વધુ કુશળ રહી છે. આજ સુધી ધર્મના સિદ્ધાંતો ધર્મગ્રંથો, ધર્મક્રિયાઓ અને હોય, જેઓ પોતાના કર્મચારીઓ પર ઇજારો અને પ્રભુત્વનો ભાવ વ્યક્તિગત વિચારઆચારમાં અભિવ્યક્ત થયા હતા. આ સિદ્ધાંતો ધરાવતા હોય, એ કર્મચારીઓને ફાવે ત્યારે રાખી શકે અને ઇચ્છે સાથે વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ કે મૅનેજમેન્ટને સ્નાન-સૂતકનોય તે ઘડીએ એમને નોકરીમાંથી પાણીચું આપી શકે એવી એમની સંબંધ નથી તેમ માનવામાં આવતું હતું. અધ્યાત્મ હોય ત્યાં અર્થશાસ્ત્ર સત્તાતુમાખી હોય. કંપનીનો આગેવાન જે લક્ષ્યાંક નક્કી કરે તે ન હોય એવી ચુસ્ત વિચારધારા પ્રવર્તતી હતી, પરંતુ હવે ઉદ્યોગો કોઈપણ સંજોગોમાં સિદ્ધ કરવું જરૂરી મનાતું હતું, આથી કંપની અને મેનેજમેન્ટના ક્ષેત્રે ઝડપથી દષ્ટિ અને અભિગમ બદલાઈ અને કર્મચારીઓ વચ્ચે શેઠ અને નોકરનો સંબંધ હતો. કયાંય એ રહ્યા છે. સંબંધ માલિક અને ગુલામના સંબંધમાં પરિવર્તિત થઈ જતો. કંપનીનું ઉદ્યોગપતિ પોતાના ક્ષેત્રમાં પ્રગતિ હાંસલ કરવા ઇચ્છે છે. સંચાલન કરનારા અગ્રણીઆએ કંપનીનું કામ કરનારાઓને પોતાના પોતાના ઉદ્યોગ-વ્યવસાયમાં વધુ નફો મળે તેવા અનેકવિધ ઉપાયો પગારદાર, તાબેદાર કે આજ્ઞાંકિત માનવીઓ માનતા હતા. આવા કરે છે, પરંતુ ધનપ્રાપ્તિ એ જ એના જીવનનો એકમાત્ર ઉદ્દેશ રહ્યો ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ મેનેજમેન્ટ સ્કૂલમાં તૈયાર થયા, પણ નથી. હવે માત્ર ભૌતિક સમૃદ્ધિની પ્રાપ્તિમાં જ પોતાના વ્યવસાયની પછી ખ્યાલ આવ્યો કે આના તો ઘણાં માઠાં પરિણામો આવ્યાં છે. ઇતિશ્રી માનતો નથી. વળી એક મોટો પ્રશ્ન એ સમૃદ્ધિ મેળવવા એક તો કંપનીનું ધ્યેય માત્ર ભૌતિકપ્રાપ્તિમાં સીમિત થઈ ગયું છે. માટે અજમાવાતાં સાધનોનો છે. તીવ્ર સ્પર્ધાત્મક જગતમાં એમ બીજું એ કે આવા અગ્રણીઓ એ કોઈ જુલમી શાસકો હોય તેવું માનવામાં આવતું હતું કે અગ્રણી ઉદ્યોગપતિ થવા માટે તમારે કર્મચારીઓ અનુભવે છે. વળી પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે કોઈપણ સાધનો અજમાવવા પડે તો તેનો છોછ રાખવો જોઈએ આ અગ્રણીઓના તોરતરીકા એવા હતા કે જે કંપનીમાં પોતાની નહીં. સાધ્ય સિદ્ધ કરવામાં સાધનશુદ્ધિનો વિચાર કરવો નહીં અને રકમ મૂકનારા શેરહોલ્ડરોને ઠગતા હતા. વળી આ કંપનીનું કોઈ મૂલ્યોની પંચાત કે પળોજણ કરવી નહીં. આ સ્પર્ધાત્મક વિશ્વમાં તો સામાજિક ઉત્તરદાયિત્વ હોય તેવું તો રહ્યું જ ન હતું. યેન કેન પ્રકારેણ ધનપ્રાપ્તિ મેળવવી જોઈએ. કારણ કે એ જ આ પરિસ્થિતિએ અને આ નેતૃત્વએ એક મોટો પ્રશ્ન ઊભો સફળતાનો સાચો માપદંડ છે. પરંતુ સમય જતાં આ વિચારના કર્યો અને તેને પરિણામે આજે ઉદ્યોગ કે મેનેજમેન્ટ ક્ષેત્રે નેતૃત્વ દુષ્પરિણામો જોતાં મેનેજમેન્ટના નિષ્ણાતોને લાગ્યું કે આવી રીતે ધરાવનારાઓ માટે મૂલ્યોની માવજત જરૂરી બની છે અને તેને માટે ધન મેળવવાનો ધખારો તો કૌભાંડો સર્જશે. ઉદ્યોગપતિઓ લૂંટારા ધર્મના વ્યાપક સિદ્ધાંતો ઉપયોગી બની શકે તેમ છે, આથી હવે સ્વયં બની જશે કે પ્રજા સાથે ઠગાઈ કરીને ધન લૂંટનારા ધાડપાડુ બની અમેરિકામાં પણ મેનેજમેન્ટમાં ધર્મભાવનાઓ કઈ રીતે ઉપયોગી જશે. આવી પરિસ્થિતિમાં લોકોનો વિશ્વાસ ઊઠી જતાં અને ચોખ્ખા બને અને કંપનીનું નેતૃત્વ ધરાવનારાઓમાં એની શી ઉપયોગિતા વ્યવહારની આચારસંહિતા નષ્ટ થતાં ઔદ્યોગિક પ્રગતિ અટકી છે એ અંગે ગંભીર ચિંતન ચાલે છે. એક સમયે સફળ ઉદ્યોગપતિઓ જશે. આને પરિણામે આજે મેનેજમેન્ટ વિશ્વમાં એક એવા નેતૃત્વની આ મેનેજમેન્ટના આદર્શ હતા. હવે શ્રીમદ્ ભગવદ્ગીતાનો કર્મયોગ માગ ઊઠી છે કે જે નેતૃત્વ પર પ્રજા ભરોસો મૂકીને એમની સાથે કે જૈન ધર્મનો અનેકાંતવાદ અથવા તો સ્વામી વિવેકાનંદના વિચારો આર્થિક વિનિમય કરી શકે, સાચી શ્રદ્ધા સાથે એની કંપનીના શૈર ઉદ્યોગો અને કંપનીઓનું નેતૃત્વ કરનારાઓને માટે કેટલા બધા લઈ શકે અને સમાજ પણ એવી વ્યક્તિ ઉપર શ્રદ્ધા ઠેરવે. આજની મૂલ્યવાન છે તે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે અને અભ્યાસક્રમમાં એને મેનેજમેન્ટ સંસ્થાઓએ હવે આવું નેતૃત્વ પૂરું પાડે એવા ઉદ્યોગક્ષેત્રના સ્થાન આપવાની જોગવાઈ થઈ રહી છે. તજજ્ઞોને તૈયાર કરવા કમર કસી છે. ગઈકાલ સુધી કંપનીના અગ્રણીઓ પોતાના જ અભિગમથી બીજી બાજુ કંપની માત્ર આર્થિક નફો કરે, એટલું જ પર્યાપ્ત ચાલતા હતા. પોતાનો જ કક્કો ખરો કરવાની એમની આદત નથી, કિંતુ સમાજના કલ્યાણકાર્યમાં પણ પોતાની સંપત્તિનું રોકાણ હતી. હવે જગત જેમ જેમ વિકસતું જાય છે, તીવ્ર સ્પર્ધાત્મક બનતું કરે એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ કામ એ જ કરી શકે કે જે જાય છે અને વધુને વધુ સંકુલ થતું જાય છે ત્યારે અન્ય વ્યક્તિઓના ઉદ્યોગપતિ આર્થિક ઉપાર્જનની સાથોસાથ સામાજિક શ્રેયની ભાવનાનું અભિપ્રાયો જોવા માટેની દૃષ્ટિ મેનેજમેન્ટના અગ્રણીઓ માટે સમતુલન ધરાવતા હોય. મહત્ત્વની બને છે. આનું કારણ એ છે કે બીજાની સલાહ કાને આજથી થોડાં વર્ષો પહેલાં ઉદ્યોગમાં એક એવા નેતૃત્વનો ધરવાથી આ કંપનીના મોવડીઓ માટે યોગ્ય નિર્ણયો લેવાની શક્યતાઓ જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન Page #8 -------------------------------------------------------------------------- ________________ વધે છે. અશક્તિનો જ એને પહેલો ખ્યાલ આવે છે. આથી એને બે રીતે આમાંથી એક સવાલ આજે જાગ્યો છે અને તે એ કે અહિંસા ગેરફાયદો થાય છે. અને અનેકાંત જેવા સિદ્ધાંતો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ઉપયોગી એક તો ભૂલ કરનાર કર્મચારીની શક્તિ કુંઠિત થઈ જાય છે. બની શકે ખરા? ધીરે ધીરે એમ સમજાવા લાગ્યું છે કે ઉદ્યોગ અને એ એના ભૂતકાળની ભૂલોમાંથી બહાર આવી શકતો નથી. ભૂતકાળની ટેક્નૉલૉજીના ક્ષેત્રે આજે સમર્થ નેતૃત્વનો મહિમા છે. આ નેતૃત્વને દુઃખદાયી ઘટના એના કામના સમયે પણ એના મનમાંથી ખસી જો આ સિદ્ધાંતો શીખવવામાં આવે તો તે નેતૃત્વ પોતાની કંપનીમાં શકતી નથી. આથી એ વ્યક્તિની નવો વિચાર કરવાની શક્તિ અને કંપનીની બહાર એમ બંને જગાએ વધુ ઝળહળી ઊઠશે. કુંઠિત બની જાય છે અને એથીય વિશેષ તો એ કોઈ નવું સાહસ આને પરિણામે આજે ધર્મગ્રંથોમાં રહેલા સિદ્ધાંતોને વ્યવસાય કરતાં કરવાનું કે કોઈ નવો વિચાર અમલમાં મૂકવાની હિંમત કરતો નથી. લોકો એમના જીવનમાં અપનાવીને એમની વ્યવસાયિક કાર્યક્ષમતા આમ કર્મચારીને ગેરલાભ થાય છે અને એ જ રીતે નેતૃત્વ કરનારને વધારે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસો કેવી રીતે વેપારી, પણ ગેરલાભ થાય છે કે એ પોતાના કર્મચારીની સુષુપ્ત શક્તિ ઉદ્યોગપતિ કે ટેક્નોલોજીના નિષ્ણાતોના જીવનમાં ઉપયોગી બની જાગ્રત કરીને એનો ઉપયોગ કરી શકતું નથી. કોઈ નવો વિચાર કે શકે છે. નવું કાર્ય અમલમાં મૂકવા માટે જરૂરી ટીમભાવના જગાવી શકતો વ્યાપાર, ઉદ્યોગ અને મેનેજમેન્ટમાં હવે પ્રબળ નેતૃત્વનો નથી. મહિમા છે, આ ક્ષેત્રોમાં અત્યારસુધી ધનસંપત્તિ એકઠી કરવાનો આમ હવે મેનેજમેન્ટના ક્ષેત્રમાં ક્ષમાનો મહિમા જરૂરી બન્યો મહિમા હતો અને જે વધુને વધુ સંપત્તિવાન બને એની બોલબાલા છે. જો આમ થાય તો વ્યક્તિની એક ભૂલ માફ કરવામાં આવે અને હતી. સાથોસાથ એની શક્તિ મર્યાદિત ન થઈ જાય એની સંભાળ લેવામાં વેપારની પુરાણી પ્રથાએ પેઢીની પદ્ધતિએ થતો વ્યવહાર આવે. મેનેજમેન્ટ એ કર્મચારીને માત્ર સાધન તરીકે જોતું નથી, વિદાય પામ્યો છે. નવી ટેક્નૉલૉજી અને મેનેજમેન્ટના નવા સિદ્ધાંતો પરંતુ પોતાના સ્વપ્નનાં માધ્યમ તરીકે નિહાળે છે. પરિણામે અત્યાર આવ્યા અને તેથી બીલ ગેટ્સ, રતન તાતા, નારાયણ મૂર્તિ જેવા સુધી જેના પ્રત્યે માત્ર પગારદાર નોકર તરીકેની દૃષ્ટિ હતી, તેને સમાજને નેતૃત્વ આપનાર નવીન ક્ષેત્રના અગ્રણીઓ પ્રકાશમાં બદલે હવે પોતાનાં સ્વપ્ન સાકાર કરનાર વ્યક્તિ તરીકેની દૃષ્ટિ આવ્યા. આવા ઉદ્યોગપતિ કે મેનેજમેન્ટ નિષ્ણાતો નફો રળીને ધન જાગી છે. એકત્રિત કરવાને બદલે પોતાના નેતૃત્વથી ઉદ્યોગ અને વ્યવસ્થાપન અમેરિકાની કૅલોગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ડીન અને વિશ્વખ્યાત દ્વારા સમાજ અને રાષ્ટ્રને નવો રાહ ચીંધવા લાગ્યા. આ નેતૃત્વ સ્કોલર તથા અધ્યાપક પ્રો. દીપક સી. જૈન માને છે કે આ ક્ષમાની માટે કયા ગુણો ખીલવવા જોઈએ, એ માટે હવે મેનેજમેન્ટના ભાવના આજના મેનેજમેન્ટ ક્ષેત્રના નેતૃત્વ-ધારકો માટે પોતાના નિષ્ણાતોએ ધર્મના મૂલ્યોનો વિચાર કરવો શરૂ કર્યો છે. કાર્યના વિકાસને કાજે અત્યંત જરૂરી છે. એ જ માણસો સમાજ કે ભારતીય ધર્મોમાં ક્ષમાની વાત કરી છે. આ ક્ષમાના સિદ્ધાંતનો રાષ્ટ્રને પ્રેરનારા મહાન નેતા બની શકે છે જેઓ પોતાની સંસ્થાના મેનેજમેન્ટની દુનિયામાં કઈ રીતે વિનિયોગ કરવો એનું ચિંતન ચાલે ધ્યેયો સિદ્ધ કરવાની સાથોસાથ વ્યાપક જનકલ્યાણ અર્થે કાર્ય કરતા છે. નેતૃત્વને માટે ક્ષમા આપવી એ સારી છે. ભૂલી જવું એ વધુ હોય છે. એમનો હેતુ પોતાની સંસ્થાના વિકાસની સાથોસાથ રાષ્ટ્ર સારું છે અને એ બધું છોડીને આગળ પ્રગતિ કરવી એ સૌથી વધુ કે સમાજમાં યોગદાન આપવાનો હોય છે. સારી બાબત ગણાય. પ્રો. દીપક જૈનના કહેવા પ્રમાણે જૈન ધર્મના આચરણથી | મેનેજમેન્ટમાં ઘણીવાર પોતાના હાથ નીચેની વ્યક્તિઓની આજનું નેતૃત્વ પોતાની સંસ્થાના દરેક સભ્યોમાં એક નવું મૂલ્યમાળખું ભૂલોને કારણે સહન કરવું પડે છે. અત્યાર સુધી એમ મનાતું હતું ઊભું કરશે, જેના પર સંસ્થાની પ્રગતિની ઇમારત રચી શકાય. આ કે સામાન્ય ભૂલ કરનારને કડકમાં કડક શબ્દો કહેવા, એના પર સંદર્ભમાં કેટલાક પ્રસિદ્ધ જૈન શ્રેષ્ઠિઓની ધન પ્રત્યેની ધર્મમય ગુસ્સો ઠાલવવો, એના વ્યક્તિત્વ કે સ્વમાનની પરવા કર્યા વિના દૃષ્ટિનો વિચાર કરીએ. એમણે સંપત્તિ જરૂર પ્રાપ્ત કરી છે પરંતુ એને તદ્દન હીન અને આવડત વિનાનો ચીતરવો. હવે મેનેજમેન્ટના સંપત્તિ અને સમાજ કલ્યાણની વાત આવે ત્યારે એમણે કલ્યાણને ક્ષેત્રમાં ક્ષમાની ભાવનાનો મહિમા કરવાનો વિચાર ઊગ્યો છે. પ્રાધાન્ય આપ્યું છે. ધનની પ્રાપ્તિ અને ધર્મના મૂલ્યો વચ્ચે સંઘર્ષ આનું કારણ એ છે કે આવી રીતે ક્ષમા કરવાથી નેતૃત્વ કરનાર જાગે ત્યારે ધનની પ્રાપ્તિનો વિચાર છોડીને ધર્મના મૂલ્યોની જાળવણી વ્યક્તિના મનમાંથી નેગેટિવ વિચારોનો બોજ ચાલ્યો જશે. હાથ કરી છે. પોતાનો ધર્મ, કર્તવ્ય કે સચ્ચાઈ જાળવવા જતાં ગમે તેટલું નીચેના કર્મચારીએ પૂર્વે કરેલી ભૂલોના વિચાર એના મનમાં હોય, સહન કરવું પડે, તો પણ એમણે પાછીપાની કરી નથી. ત્યાં સુધી એ સતત ભૂતકાળને જોતો અને વિચારતો રહે છે. ભૂલ આચાર્ય દેવેન્દ્રસૂરિ પાસેથી શ્રેષ્ઠિ અને સંઘપતિ ભીમજીએ કરનારી વ્યક્તિ જ્યારે એને મળે, ત્યારે એની શક્તિને બદલે એની ‘ક્યારેય અસત્ય નહીં બોલું’ એવી પ્રતિજ્ઞા લીધી હતી અને થોડા જ પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ સમયમાં એની સમક્ષ પ્રતિજ્ઞાની આકરી અગ્નિપરીક્ષા ઊભી થઈ. દીપક સી. જૈનના કહેવા પ્રમાણે તો ધર્મનાં મૂલ્યો જેમ એમના મહી નદીના કાંઠે વસતા અને લૂંટારા એક પલ્લીપતિ ભીલ ભીમજીને વ્યક્તિગત જીવનમાં લાભદાયી બન્યા છે, એ જ રીતે એમના આંતરીને પકડી લીધા અને પછી પૂછ્યું, “બોલ, તારા ઘરમાં કેટલું મેનેજમેન્ટ સ્કૂલના ડીન તરીકેના કાર્યમાં તથા એના અભ્યાસક્રમોને ધન છે?'' સત્યવક્તા ભીમજીએ કહ્યું, ‘‘ઘરમાં ઘરખર્ચ માટે ચાર એક નિશ્ચિત દિશા આપવામાં પણ ઉપયોગી બન્યા છે. ઉદાહરણરૂપે હજાર રૂપિયા રાખેલા છે.'' તેઓ દર્શાવે છે કે અહિંસાનો સિદ્ધાંત એ એક પ્રકારનો ભાઈચારો પલ્લીપતિ ભીલે ભીમજીને ગુપ્ત સ્થાનમાં સંતાડી દીધા અને સર્જે છે. એક એવી સંસ્થાકીય સંસ્કૃતિનું સર્જન થાય છે કે જેને એમના પુત્રને સંદેશો મોકલ્યો કે તમારા પિતાને અમે કેદ કર્યા છે. પરિણામે એક કર્મચારી બીજા કર્મચારીને દુઃખ પહોંચાડતા નથી. છોડાવવા હોય તો ચાર હજાર રૂપિયા આપી જાવ. એના મનને સમજવા પ્રયાસ કરે છે. એક એવું વાતાવરણ સર્જાય ભીમજીના પુત્રએ બનાવટી સિક્કા લાવીને ભીલને આપ્યા. છે કે જેમાં બધા એકબીજાની સાથે સ્નેહ અને સંભાળપૂર્વક વર્તાને આ સિક્કા જોઈને ભીલને શંકા ગઈ, એ સાચા છે કે ખોટા તેનું સંસ્થા માટે એમની પૂરી ક્ષમતા પ્રયોજે છે. મહાત્મા ગાંધીજીએ પારખું કરવાનો વિચાર કર્યો. ભીલ જાણતો હતો કે ભીમજી સોની જેમ અહિંસાને પ્રતિકારના એક શસ્ત્ર તરીકે યોજીને રાષ્ટ્રને મુક્તિ હંમેશાં સાચું બોલે છે, તો એની પાસે જ ખાતરી કરાવું. ભીમજી અપાવી, એ જ રીતે એ અહિંસાના મૂલ્ય દ્વારા કોઈપણ ઉદ્યોગ કે સોનીએ પુત્રએ આપેલા સિક્કા જોતાં જ કહ્યું, ‘આ સિક્કા તો વ્યાપારની સંસ્થા એકતા અને બંધુતાનું વાતાવરણ સર્જી શકે છે. તદન બનાવટી અને નકલી છે. સાવ ખોટા છે.’ આનું પરિણામ એ આવે છે કે આમાં કામ કરતી વ્યક્તિઓ પૂરા ભીમજીની આ વાત સાંભળીને ભીલ વિચારમાં પડી ગયો. જોશ અને લગનથી સંસ્થામાં જીવ રેડીને ઓતપ્રોત બની જાય છે. એને થયું કે આ તે કેવો સત્યવક્તા! પોતે બાનમાં છે અને એમનો અહિંસાનો સિદ્ધાંત જેમ સામૂહિક ભાતૃભાવ જગાડે છે, તો પુત્ર રૂપિયા આપે તો જ જીવતો પાછો જઈ શકે તેમ છે, તેમ છતાં અનેકાંતનો સિદ્ધાંત કોઈપણ મેનેજમેન્ટને એક નવી દષ્ટિ આપે સચ્ચાઈ એટલી કે પોતાના દીકરાને જૂઠો કહ્યો ! રૂપિયાને નકલી છે. અનેકાંત દ્વારા એક એવી સંસ્કૃતિ ઊભી થાય છે કે જ્યાં અનેક કહ્યા! લૂંટારા પલ્લીપતિ ભીલને થયું કે ભીમજી ખરો સત્યવાદી છે. વિચારો અને અનેક મતો મુક્તપણે પ્રગટ થાય છે, એને આદરપૂર્વક એના ક્રૂર હૃદયને ભીમજીના સત્યની આંચ અડી. આવા ધર્મનિષ્ઠ જોવામાં આવે છે અને પછી કાર્યની દિશા નક્કી કરવામાં આવે છે. સત્યપ્રિય માનવીને સતાવવાથી તો પ્રભુ ખૂબ નારાજ થાય. સામાન્ય રીતે જુદી જુદી સંસ્થાઓમાં માત્ર એક જ અભિગમ કે આમ વિચારી ભીલ ભીમજીને છોડી મૂક્યા, એટલું જ નહીં વલણથી કાર્ય કરવાનું હોય છે. આવે સમયે એક વ્યક્તિના એક પણ તેને પોતાના ગામમાં કામદાર બનાવ્યા. નિશ્ચિત અભિગમથી ચાલવામાં વિશેષ જોખમ રહેલું છે. જો - આ રીતે ધર્મ ધર્મપુરુષોમાં અને ધનના સંઘર્ષ સમયે ધર્મના મેનેજમેન્ટનો વડો અનેકાંત દૃષ્ટિને અપનાવે તો એને પોતાના પડખે રહેવાનો દૃઢ નિર્ધાર જોવા મળે છે. આજના મેનેજમેન્ટના સાથી અને સહયોગીઓનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ અને અભિપ્રાયો નિષ્ણાતો ધર્મના મૂલ્યો વ્યક્તિમાં રોપીને જગતને એક નવું નેતૃત્વ જાણવાની તક મળે છે.એ જુદા જુદા સંદર્ભોનો વિચાર કરી શકે છે આપના માગે છે. અને વાસ્તવિક પરિસ્થિતિની વધારે નજીક પહોંચે છે. આ રીતે એક સમયે ઋષિઓ નેતૃત્વ કરતા હતા. રાજા-મહારાજાઓએ અનેકાંત દષ્ટિ એ મેનેજમેન્ટમાં પણ લાભદાયી બને છે. જુદા જુદા નેતૃત્વ કર્યું. સંતોએ સમાજને માર્ગદર્શન આપ્યું. આજે હવે નેતૃત્વની સંદર્ભો અને સંજોગોમાં શું કરવું જોઈએ અને શું થઈ શકે? એનો નવી એક પેઢી બહાર આવી રહી છે અને તે છે ટેક્નૉલૉજી અને ખ્યાલ કરે છે. મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરનારી પ્રતિભાશાળી વ્યક્તિઓ. વ્યક્તિ જ્યારે એક જ ખ્યાલથી ચાલે ત્યારે ખત્તા ખાવાનો આ વ્યક્તિઓ માત્ર એમના વિષયના સંકુચિત વર્તુળમાં રહેવાને સંભવ છે. પછી એને માટે પોતાનો એ ખ્યાલ અન્ય ઉપર લાદવા બદલે પ્રગતિની સાથોસાથ વ્યાપક સમાજકલ્યાણનો વિચાર કરે છે, સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. આને પરિણામે એ ઘણા આથી આજે મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાનોએ કામ કરનાર વ્યક્તિએ સંદર્ભો ગુમાવે છે અને બીજા માનવીઓની બુદ્ધિશક્તિ કે એ મૂલ્યોનું મહત્ત્વ લાગ્યા છે. હવે આંધળી ભૌતિક પ્રગતિ કે જંગી વિચારશક્તિનો એને લાભ સાંપડતો નથી. વળી અનેકાંત દૃષ્ટિએ નફાના આંકડાઓની જાળ સુધી જ મર્યાદિત નથી, કિંતુ એ પ્રગતિની બધાં જ તારણો મેળવીને એ સહુના મતોની સમીક્ષા કરે છે. બધાની સાથોસાથ સમાજ, રાષ્ટ્ર કે પ્રજાને વધુ ઉપયોગી, લાભદાયી અને વાત કાને ધરતો હોવાથી દરેક વ્યક્તિ પોતાની કંપની વિશે ગંભીરતાથી કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવાનું વિચારે છે. આને પરિણામે જ હવે વિચારતી થાય છે અને એને પણ એમ લાગે છે કે કંપનીમાં લેવાતા મેનેજમેન્ટના નિષ્ણાતો મેનેજમેન્ટમાં ગીતાનો કર્મયોગ કઈ રીતે નિર્ણયોમાં એના અભિપ્રાયને પણ લક્ષમાં લેવામાં આવ્યો છે, આથી ઉપયોગી બને, તે વિશે ચિંતન કરે છે. કંપનીની પ્રગતિ સાથે એ પ્રકારની આત્મીયતા સાધી શકે છે. કૅલૉસ સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ડીન અને વિદ્વાન-સ્કોલર આવી જ રીતે અપરિગ્રહનો સિદ્ધાંત વ્યક્તિને સામાજિક રીતે જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવન Page #10 -------------------------------------------------------------------------- ________________ જવાબદારીભર્યું નેતૃત્વ આપે છે. અત્યાર સુધી પોતાના પરિવાર તો લક્ષ્મીના સવ્યયમાં હોય છે એમ માનવામાં આવતું. કચ્છના માટે અને પોતાને માટે વધુને વધુ ભૌતિક સંપત્તિ એકત્રિત કરવી, આંતરરાષ્ટ્રીય વેપારી સુંદરજી શિવજી સોદાગરની એશિયાના જુદા એ જ એનું અંતિમ ધ્યેય છે, પરંતુ જો એનામાં અપરિગ્રહ હશે તો જુદા દેશોમાં પેઢીઓ હતી અને ૧૮૧૩ના દુષ્કાળ સમયે એ રોજ એ પોતે સમાજનો વિચાર કરશે. આસપાસની પરિસ્થિતિને જોશે. આઠ હજાર માણસોને ભોજન આપતો હતો. મેઘજી પેથરાજ શાહ એમાં કશુંક ઉપયોગી કરવાનું મનોમન નક્કી કરશે અને બીજા કે નાનજી કાળિદાસ મહેતા જેવા પૂર્વ આફ્રિકામાં ઉદ્યોગો ચલાવતા લોકોના જીવનમાં પોતે મદદરૂપ કઈ રીતે થઈ શકે તે વિચારશે ઉદ્યોગપતિઓએ પણ પોતાની સંપત્તિનો અન્ય ક્ષેત્રોમાં સવ્યય અને તે મુજબ કાર્ય કરશે. જેમ કે તેરમી સદીમાં જગડૂશા દરિયાપારના કર્યો. બીલ ગેટ્સ પણ પોતાની સંપત્તિનો મોટો ભાગ જનકલ્યાણમાં દેશોમાં વેપાર કરતા હતા. આ જગડુશાએ વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪, વાપરે છે. આ સંપત્તિના સદ્ભયની ભાવના એ આજના મેનેજમેન્ટનું ૧૩૧૫ના વર્ષમાં ઉપરાઉપરી આવેલા ત્રણ દુષ્કાળ વખતે પોતાની નેતૃત્વ લેનાર વ્યક્તિને માટે આવશ્યક છે. સંપત્તિથી ધાન્ય ખરીદીને અનેક લોકોને બચાવ્યા હતા. એમણે જૈન ધર્મના સિદ્ધાંતો વ્યક્તિગત જીવનને ઉન્નત બનાવનારા ખોલેલી ૧૧૫ જેટલી દાનશાળાઓમાં રોજ પાંચ લાખ લોકોને તો છે જ, પરંતુ એને હવે મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રયોજીને વેપાર – ભોજન આપવામાં આવતું હતું. વેપારમાં પુષ્કળ ધન મેળવનાર ઉદ્યોગમાં પણ વધુ કારગત બનાવવાનો પ્રયાસ થવો જોઈએ. જગડુશાએ આ દુષ્કાળમાં ચાર કરોડ નવ્વાણ લાખ અને ૫૦ હજાર મણ અનાજ ગરીબોને વિનામૂલ્ય વહેંચ્યું અને સાડા ચાર ૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, કરોડ રૂપિયા ખર્ચા. પાલડી, અમદાવાદ - ૩૮૦૦0૭. આ રીતે લક્ષ્મીની પ્રાપ્તિ એ એક વાત છે અને એનું અંતિમ સંપર્ક : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ / ૦૯૮૨૪૦૧૯૯૨૫ ઉપનિષદ્ધાં વૈશ્વાનર અગ્નિવિધા ડૉ. નરેશ વેદ આવિદ્યા ‘બૃહદારણ્યક ઉપનિષદ'ના પાંચમા અધ્યાયના અહીં વૈશ્વાનર અગ્નિનું વર્ણન છે. આ અગ્નિ મનુષ્યના નવમા ખંડમાં રજૂ કરવામાં આવી છે. ‘છાંદોગ્ય ઉપનિષદ’માં શરીરની અંદર રહે છે. આ અગ્નિ જ મનુષ્ય મુખ વાટે લીધેલા વૈશ્વાનરવિદ્યા રજૂ થઈ છે, જ્યારે આ ઉપનિષદમાં વૈશ્વાનર ખોરાકને પચાવવાનું કામ કરે છે. આ અગ્નિ જઠરમાં પ્રજળે છે. અગ્નિવિદ્યા રજૂ થઈ છે. પહેલાં આપણે ઋષિએ જે શબ્દોમાં આ એટલે શૌનકઋષિએ જઠરે જઠરે જ્વલનું એવી વ્યુત્પત્તિને કારણે વિદ્યા રજૂ કરી છે, એ જોઈએ. પછી એને સમજવાનો પ્રયત્ન જઠરાગ્નિ કહીને ઓળખાવ્યો છે. કરીએ. મૂળ શ્લોક આમ છે : આનો અર્થ એ થયો કે પિંડ અને બ્રહ્માંડની રચના જેના વડે યમ નિવૈશ્વાનરો થોડયુમન્ત:પુરુષે, વેનેઝૂંપડ્યુતે વિમતે થયેલી છે એ પૃથ્વિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ તચૈવઘોષો મતિયમેતવષિાય શ્રોતિસ યોfમગ્રન્મવતિ મહાભૂતો પૈકીના અગ્નિની આ વાત નથી, પરંતુ પેટની અંદર नैनं घोषम् श्रृणोति। નાભિની આસપાસ રહેલ પ્રાણાગ્નિ, જે ચયાપચયની ક્રિયા કરી ગુજરાતી ભાષામાં સમજીએ : આપે છે, એ અગ્નિની અહીં વાત છે. આ વૈશ્વાનર અગ્નિ જ છે, જે બધા પુરુષોના શરીરમાં રહેલ મનુષ્ય શરીર એક સ્વયંચાલિત યંત્ર જેવું છે. એમાં નિરંતર છે. જે અન્ન ખાવામાં આવે છે, એનું પાચન, શરીરમાં રહેલ, આ શ્વાસોચ્છવાસ, રૂધિરાભિસરણ, ચયાપચય, મળોત્સર્ગ વગેરે અનેક વૈશ્વાનર અગ્નિ જ કરે છે. એનો જ ઘોષ (અવાજ) થાય છે, જેને ક્રિયાઓ થતી રહે છે. પરંતુ મનમાં પ્રશ્ન એ ઊઠે કે આ બધી વ્યક્તિ, બંને કાન બંધ કરીને, અનાહત નાદની જેમ સાંભળી શકે પ્રક્રિયાઓ કેવી રીતે, કોના વડે થાય છે? શરીરની આ બધી છે. જે સમયે આ પ્રાણ (પુરૂષ) શરીરમાંથી બહાર નિકળનાર થાય પ્રક્રિયાઓ નિયમિત રીતે ચાલ્યા કરે એ માટે કોણ વ્યવસ્થા કરે છે? છે, એ સમયે, આ નાદને, સાંભળી શકાતો નથી. | ઉપનિષદના ઋષિઓએ એની વિચારણા કરીને ‘કઠોપનિષદ' અંગ્રેજી ભાષામાં સમજીએ : અને ‘છાંદોગ્ય ઉપનિષદ'માં એની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે This Fire that is within a man and digests the food આ બધી વ્યવસ્થાનો વહીવટકર્તા મનુષ્યના શરીરમાં જ છે. એ છે which is eaten, is called Vaishvanara. Itemits this sound વૈશ્વાનર ઉર્ફે મનુષ્યના શરીરમાં રહેલ ચૈત્યપુરુષ એને અંતર which one hears by closing ears thus. When a man is આત્મા કહો કે ચૈતન્યશક્તિ કહો, જે કહો તે, આ બધી પ્રક્રિયાઓનું about to leave the body, he no more hears this sound. સંચાલન અને વ્યવસ્થાપન કરે છે. મતલબ કે ટોચમાં, ઓટોમાં કે પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ કારમાં બેટરી, ક્લોક અને કેલેન્ડરમાં બટન રોલ જે રીતે જે તે હવે આ પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે તદ્દન નિઃશબ્દરૂપે નથી સાધનને ઊર્જાશક્તિ પૂરી પાડે છે, એમ આપણા શરીરમાં બધી થતી. શરીરમાં વાયુની ગતિ વડે થાય છે. એટલે જેમ હૃદયની પ્રક્રિયાઓનું પ્રવર્તન આપણી અંદર રહેલા ચૈત્યપુરુષ ઊર્ફે આત્માની ધમણ દ્વારા લોહીના પરિભ્રમણની પ્રક્રિયા થાય છે, ત્યારે હૃદયના ઊર્જાશક્તિ દ્વારા થતું રહે છે. થડકાર અને નાડીના ધબકારનો નાનો પણ સ્ટેથોસ્કોપથી પકડી પરંતુ મોં વડે ખાધેલા ખોરાકનું યથાયોગ્ય પાચન કરી, એમાંથી શકાય તેવો અવાજ થાય છે, તેમ અન્નના વહન, ગમન અને જરૂરી સત્ત્વો-તત્ત્વોના રસકસ શોષી લઈ, બિનજરૂરી કચરાને પાચનની પ્રક્રિયા દરમ્યાન પણ આછોપાતળો ઘોષ થાય છે. આ ઉત્સર્ગ ક્રિયા દ્વારા શરીરની બહાર ફેંકી દેવાની આખી પ્રક્રિયા કેવી વિદ્યાના નિરૂપકઋષિ કહે છે આ ઘોષ (અવાજ) આપણા કાન રીતે થાય છે, એવો સવાલ આપણા મનમાં ઊઠયા કરે છે. મોં વડે વડે આપણે સાંભળી શકતા નથી. પણ જો આપણે આપણા બે શરીરમાં ગયેલ ખોરાકનું અન્નનળી મારત યકૃતમાં, પિત્તાશયમાં, કાન, બે આંખ, નાકના બે ફોયણાં, અને બે હોઠને ક્રમશઃ બે ત્યાંથી નાના અને મોટા આંતરડા વડે ગુદા સુધી વહન કેવી રીતે અંગૂઠા વડે, બે અનામિકા (પહેલી આંગળીઓ) વડે, બે વચલી થાય છે? એ આખી પ્રક્રિયા દ્વારા કઈ ઊર્જાશક્તિ ખોરાકમાંના આંગળીઓ વડે, બે અંગૂઠી (વીંટી) ધારણ કરીએ છીએ એ પૌષ્ટિક અને ઉપયોગી તત્ત્વોને સારવી લે છે, કઈ ઊર્જા વડે એને આંગળીઓ વડે અને બે ટચલી આંગળીઓ વડે બંધ કરીને શાંભવી પકવે છે અને એમાંથી રસ, રક્ત, શુક્ર, મેદ, માંસ, અસ્થિ અને મુદ્રા ધારણ કરીને આંતરધ્યાન કરીએ તો વૈશ્વાગ્નિ દ્વારા થતો ઘોષ મજ્જા જેવી સાત ધાતુઓ નીપજાવી એને પોષે છે? એનો ઉત્તર (અવાજ) સાંભળી શકાય છે. આ અવાજ પેટમાં વાયુના ગોળાની આ વિદ્યા આપે છે. આ બધી પ્રક્રિયા જઠરાગ્નિ દ્વારા થાય છે. હલચલથી થતો અવાજ, અપચાથી કે કબજિયાતથી થતો વાયુનો ખાધેલા અન્નના વહન અને ગમનનું કાર્ય શરીરમાં રહેલ પ્રાણશક્તિ અવાજ નથી, પરંતુ એક વિશિષ્ટ પ્રકારનો નાદ છે. એને જ કરે છે. શાસ્ત્રોની ભાષામાં અનાહત નાદ કહે છે. આ પ્રાણ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરી પ્રાણ, ધ્યાન, આવો અવાજ એટલા માટે થાય છે કે કોઈપણ પ્રક્રિયામાં ઉદાન, સમાન અને અપાન – એમ પાંચ મુખ્યરૂપે અને નાગ, જ્યારે બે વસ્તુઓ વચ્ચે ઘર્ષણ થાય ત્યારે અવાજ ઉત્પન્ન થાય. કૂર્મ, કૂકર, દેવદત્ત અને ધનંજય - એમ પાંચ ઉપપ્રાણરૂપે શરીરની વૈશ્વાવીરાગ્નિ દ્વારા થતી આ આખી પ્રક્રિયા શરીરની અંદર તમામ પ્રક્રિયાઓનું સંચાલન અને વ્યવસ્થાપન કરે છે. ખોરાકને થતી પ્રક્રિયા છે. એટલે શરીરના બાહ્યાંગ એવા કાન દ્વારા એને પકવવા માટે જઠરમાં અગ્નિ પ્રાણ અને અપાન વાયુના ઘર્ષણ વડે સાંભળી શકાય નહીં. એને સાંભળવા માટે બાહ્ય ઘોંઘાટ અને પેદા થાય છે. આ જઠરાગ્નિને જ જુદાં જુદાં શાસ્ત્રો ભૂતાગ્નિ, કોલાહલથી અસ્પષ્ટ રહી, શરીરની અંદર ઊતરીએ ત્યારે એ પ્રાણાગ્નિ, અંતરાગ્નિ રૂપે ઓળખાવે છે. શ્રીમદ ભગવત ગીતામાં સંભળાય. આ વાત સ્પષ્ટ રૂપે વ્યક્ત કરવામાં આવી છે. શ્રીમદ ભગવત ઋષિએ કહેલી છેલ્લી વાત પણ ધ્યાનપાત્ર છે. ઋષિ કહે છે ગીતાના પંદરમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને આ કે આ પ્રાણપુરુષ શરીરમાંથી બહાર નીકળનાર હોય છે, ત્યારે વાત સમજાવતાં કહે છે : એના નાદને સાંભળી શકાતો નથી. આ વાત તદ્દન સાચી છે, કેમકે अहं वैश्वानरो भूत्या प्राणिनां देहम् आश्रितः। મરણાસન્ન વ્યક્તિનું સૂક્ષ્મ શરીર પ્રથમ છૂટે છે. પછી જે ભૂતોથી પ્રાણ પાન સમાયુત્ત:વામિત્રં ચતુર્વિધન II એનું શરીર બનેલું હોય છે, એ ભૂતો છૂટા પડી જે તે મહાભૂતમાં મતલબ કે જીવધારી પ્રત્યેક પ્રાણીને અન્નની જરૂર પડે છે, ભળી જાય છે. જેમ કે મનુષ્યના કામ, ક્રોધ, શોક, મોહ, ભય એ અન્નને પચાવી, પોષક તત્ત્વો વડે શરીર ટકાવવું અને વિકસાવવું વગેરે આકાશમાં ભળી જાય છે. જેના વડે એનું ચલન, વલન, પડે છે. એ કામ પ્રત્યેક અન્ન ખાનાર પ્રાણીના શરીરમાં આ પ્રાણ ધાયન, પ્રસરણ અને આકુંચન થતું હતું તે બધું વાયુમાં ભળી જાય અને અપાન વાયુના ઘર્ષણથી ઉત્પન્ન થતાં અગ્નિવડે થાય છે. એ છે. એને સુધા, તૃષા, આળસ, નિદ્રા અને કાંતિ મળતાં હતાં તે ઘર્ષણની ક્રિયા ચૈત્યપુરુષ વડે થાય છે, માટે એને વૈશ્વાનર કહ્યો છે. અગ્નિમાં ભળી જાય છે. એના શોણિત, શુક્ર, લાળ, મૂત્ર અને આ વૈશ્વાગ્નિ ખાવામાં આવેલ ખોરાકને પચાવવાનું કામ કરે છે. સ્વેદ સૂકાઈને જળતત્ત્વમાં ભળી જાય છે અને અસ્થિ, માંસ, ગીતામાં શ્રીકૃષ્ણ ‘હું પોતે જ કાળસ્વરૂપ છું' એમ કહ્યું છે, એ જ નાડી, ત્વચા અને રોગથી બનેલો આનો દેહ પૃથ્વીમાં ભળી રીતે હું વૈશ્વાનર છું’ એમ પણ કહ્યું છે. મતલબ કે જેને પરમાત્મા જાય છે. કહીએ છીએ તે સમષ્ટિમાં વિસ્તરેલો આત્મા છે અને જેને આત્મા મતલબ કે જઠરાગ્નિ મનુષ્યની જીવનશક્તિ છે. એ મંદ કહીએ છીએ તે વ્યષ્ટિ (વ્યક્તિ)માં રહેલ ચૈત્યપુરુષ છે. આ પડતાં મનુષ્ય માંદો પડે છે, આ બંધ પડતાં મનુષ્ય મૃત્યુ પામે છે. ચૈત્યપુરુષ વડે જ, શરીરની અન્ય પ્રક્રિયાઓની માફક, અન્ન આધુનિક વિજ્ઞાનમાં આને જ જીવનશક્તિ (lifeforce) કહે છે. પચાવવાની ક્રિયા પણ થાય છે. ઋગ્વદના દસમા મંડળના ૧૮૨માં શ્લોકમાં કહ્યું છે; જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવન Page #12 -------------------------------------------------------------------------- ________________ અન્તરિત રોયનTSાપ્રાણાપીનતા (ત્ર.૧૦-૧૮૬-૨) રહી છે અને બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગથી ઉત્પન્ન થતી સમસ્યાઓનો વૈશ્વાનરો યત સૂર્યેળ (ત્ર. ૧-૧ ૮-૨) ઉકેલ કેવી રીતે કરવો એની મથામણ થઈ રહી છે. એટલે કે પ્રાણથી અપાન સુધી અને અપાનથી પ્રાણ સુધી આ વિદ્યા પણ જીવનવિજ્ઞાનનો એક સિદ્ધાન્ત આ રીતે, ચમકનારી એક જ્યોતિ છે. તે વિરાટ બ્રહ્માંડમાં પ્રકાશતા સૂર્યનું સ્પષ્ટ કરી આપે છે, માટે એ જાણવી અને સમજવી જરૂરી છે. કિરણ છે. ઘુલોકમાં સૂર્ય અને મનુષ્ય દેહમાં વૈશ્વાનર એ એક જ આપણા પૂર્વજ ઋષિઓનું જેમ અંતરજ્ઞાન ઘણું હતું, તેમ વિજ્ઞાન શક્તિનાં બે બિંદુ છે. તેઓ એકબીજાની સાથે મળેલાં છે અને ભાન પણ ઘણું હતું. હજારો વર્ષો પૂર્વે એમણે આ બધી વાતો પરસ્પર સ્પર્ધા કરી રહ્યાં છે. વિચારી છે અને પ્રબોધી છે. તેથી આ ઉપનિષદો જીવનવિજ્ઞાનના મનુષ્ય પૃથ્વીલોકનું પ્રાણી છે. પૃથ્વીનો સાર અગ્નિ છે. ગ્રંથો છે અને શાસ્ત્રગ્રંથો કહીને આપણે એને ઉવેખી શકીએ નહીં. અંતરિક્ષલોકનો સાર વાયુ છે અને સ્વર્ગલોકનો સાર સૂર્ય છે. આમ ભલે આ ઉપનિષદસુષ્ટીઓ પાસે સાબિતી (proof) નથી, પણ અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ ત્રણેય લોકના સૌથી અગત્યનાં પ્રતીતિ (conviction) છે. વિજ્ઞાન પાસે સાબિતી છે, પણ પ્રતીતિ તત્ત્વો છે. ભૂતાગ્નિ, પ્રાણાગ્નિ અને બ્રહ્માગ્નિ એ ત્રણેય અગ્નિઓ નથી, અધ્યાત્મ પાસે પ્રતીતિ છે, પણ સાબિતી નથી. એટલે એકલું પરસ્પર એકબીજાથી અભિન્ન છે. આ ત્રણ અગ્નિઓ રૂપ એક અધ્યાત્મ કે એકલું વિજ્ઞાન આપણને યથાયોગ્ય અને પૂર્ણ જ્ઞાન અગ્નિ એક બાજુ આખા વિશ્વનું અને બીજી બાજુ પ્રત્યેક વ્યક્તિનું નહીં આપી શકે. આપણે, આ કારણે, અધ્યાત્મ (spirituality) સંચાલન કરી રહ્યો છે. આ અગ્નિને જ મનોમય, પ્રાણમય અને અને વિજ્ઞાન (Science) નો સમન્વય કરવો પડશે. આપણે વિજ્ઞાનની વામય કહેવામાં આવ્યો છે. સાબિતી અને અધ્યાત્મની પ્રતીતિનો યોગ રચીશું ત્યારે આપણે આ અગ્નિમાં કેટલાં બધાં રૂપો છે : કામાગ્નિ, ક્રોધાગ્નિ, અદલ અને પૂર્ણ જ્ઞાન પામીશું. કારણ કે જેમ ઈલેક્ટ્રીસિટીમાં જઠરાગ્નિ, દાવાનળ, પ્રાણાગ્નિ, બ્રહ્માગ્નિ, વિરહાગ્નિ વગેરે. એકલો પોઝીટીવ કે એકલો નેગેટીવ તાર કામ આપી શકતો નથી. બધાં અગ્નિઓનો ઉત્પાદક છે સૂર્ય. તેથી એ જ મુખ્ય ઉપાસ્ય બંને મળે ત્યારે સર્કીટ પૂરી થાય છે, તેમ આપણે અધ્યાત્મ અને દેવતા છે. એને સવિતાનારાયણ, યજ્ઞનારાયણ વગેરે અભિધાનોથી વિજ્ઞાનનો સુમેળ રચી સર્કીટ પૂરી કરવી જરૂરી છે. આ એકવીસમી એટલે જ ઓળખાવાયો છે. સૂર્ય જ પ્રાણદાયિની ઊર્જાનો ઉત્સક સદીનો પુરુષાર્થ આ દિશામાં થાય એવી અપેક્ષા છે. છે. તેજસ્વિતા, પાવકતા, દાહકતા અને પાચકતા એની શક્તિઓ છે. એનાં કિરણો જ બાષ્પીભવનની, ફોટોસિન્થસીસની, ‘કદમ્બ’ બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, ઓગાળવાનીપીગાળવાની ક્રિયા કરે છે. માટે એને સ્વર્ગનું મધુ મોટા બજાર,વલ્લભ વિદ્યાનગર -૩૮૮૧૨૦ કહેવામાં આવ્યું છે. માટે જ એની પૂજા કરવામાં આવે છે. આજે સંપર્ક : ૦૨૬૯૨ - ૨૩૩૭૫૦ એક બાજુ સૂર્યશક્તિ (સૌર ઊર્જા)નો વિકાસ કરવાની પહેલ થઈ ૦૯૭૨૭૩૩૩OOO નિર્દેતુક ભક્તિના માર્ગને સમજીએ તત્વચિંતક વી. પટેલ નિહેતુક એવો જે આત્માનો સત્યસ્વરૂપ અંતરની ભાવનાથી શુદ્ધ કરવું એટલે મનમાંથી વાસના અને વિચારને તિલાંજલિ આપી ભરપૂર પ્રેમ અને અનુરાગ પરમતત્વ પરમાત્મા પ્રત્યે હોવો તેનું પરમતત્વ સાથે અંતરને જોડી જ રાખવાનું છે, એટલે ભક્તિ થઇ નામ ભક્તિ છે. આમ ભક્તિ એ અંતરના પ્રેમ સ્વરૂપા છે. એટલે ગઈ. જ્યાં માણસના આત્માનું જોડાણ અંતરના પ્રેમપૂર્વક, પોતાના ભક્તિ માટે કોઈ નિયમો કે વિધિવિધાનોની કે સાધનની પણ સ્વભાવમાં સ્થિર નથી અને મનમાં જ્યાં સુધી વિચાર અને વાસના જરૂર પડતી નથી, માત્રને માત્ર સત્યસ્વરૂપ થઈને, પોતાના જ હયાત છે ત્યાં સુધી ભક્તિ નથી, એમ એનો સ્પષ્ટ અર્થ થયો. સ્વભાવમાં, સ્વસ્વરૂપમાં સ્થિર થઈને, વિચાર અને વાસનાથી મહાવીર ભગવાને સ્પષ્ટ કહ્યું છે, કે માણસે પોતાના સ્વભાવમાં મુક્ત થઇને પરમતત્વ સાથે અંતરની જાગૃતિપૂર્વકના જોડાણની જ સ્થિર થવું એ જ ધર્મ છે અને એ જ ભક્તિ છે. જરૂર પડે છે. વિચાર અને વાસનાથી મુક્ત થઇને અંતરનું જોડાણ ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે નીરક્ષર અને અજ્ઞાન માટે પરમતત્વ સાથે થવું એ જ ભક્તિ ની સફળતા છે અને ભક્તિનું ભક્તિનો માર્ગ ખુલ્લો છે, અને ભક્તિ સાવ જ સુલભ છે, તેમાં ફળ માત્રને માત્ર આનંદ છે, બીજું કોઈ ફળ નથી. કોઈ સાધનની જરૂર જ પડતી નથી, વળી આચરવી સાવ જ સહેલી ભક્તિમાં કોઈ પણ જાતના ક્રિયાકાંડોની કે કર્મકાંડોની પણ છે. કારણકે તેમાં માત્રને માત્ર પોતાના અંતરને શુદ્ધ કરી અંતરને જરૂર પડતી નથી, માત્રને માત્ર અંતરને શુદ્ધ કરી, એટલે કે પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ મનમાંથી વાસના અને વિચારને તિલાંજલી આપીને આત્માના આત્મિક સત્યસ્વરૂપ પ્રેમ પરમાત્માને વ્યક્ત કરી શકે છે અને સત્યસ્વરૂપ, સ્વસ્વરૂપમાં સ્થિર થઈને, પરમતત્વ પરમાત્મા પ્રત્યે પરમાત્મા સ્વરૂપ થઇ શકે છે, આ શાશ્વત સિદ્ધાંત છે, ત્યારે જ અંતરનો પ્રેમ જ અંતરથી વ્યક્ત કરવાનો છે. અને એ રીતે વાસના અંતરમાં પરમાત્મા હાજર હોય છે, ત્યારે જ માણસ પોતાના અને વિચારથી નિવૃત્ત થઇને પરમતત્વ સાથે જાગૃતિપૂર્વક જોડાઈ સ્વભાવમાં સ્થિર હોય છે. એનું નામ જ સત્ય ધર્મ છે અને સત્યસ્વરૂપા રહેવાનું છે. આમ વાસનાથી મુક્ત થઇ પરમાત્મામય બની રહેવાનું ભક્તિ છે. છે, એટલે કે પૂરેપૂરા પરમાત્માને સમર્પિત અને શરણાગત થઈને ભક્તિ માર્ગ એટલો સાંકડો છે કે તેમાં બે સમાઈ શકતા જ જીવન જીવવાનું છે. આ થઇ પ્રેમસ્વરૂપા ભક્તિ. નથી, માટે પ્રથમ તો હું પણાથી, વાસનાથી અને વિચારથી મુક્ત આ જગતમાં આપણું કશું જ નથી, બધું જ પરમાત્માનું છે, થવું જ પડે છે, એટલે કે સત્યસ્વરૂપ થઈને પરમાત્માસ્વરૂપ થઇ જ તેવા અંતરના શુદ્ધ ભાવ સાથે, વાસના અને વિચારથી મુક્ત પરમ જવું પડે છે, પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થઈને જેને ચેતનામાં સ્થિર થઈને જાગૃતિપૂર્વક જીવન જીવવાનું છે. જેને અદ્વૈતતા કહે છે તે સ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે. કહેવાય છે ટોટલી અસંગ અલિપ્ત અને અહંકારશૂન્ય અને સમતા, આમ પોતાના સ્વભાવમાં, આત્મામાં સ્થિર થવું જ પડે છે, સમત્વ અને સાક્ષીભાવનો અંતરથી સ્વીકાર કરીને અનાસક્ત ભાવમાં અને વાસના અને વિચારથી મુક્ત હોય તો જ પરમાત્મા હાથ ઝાલે સ્થિર થઈને પોતાના સ્વભાવમાં સ્થિર થઈને જીવન જીવવું એનું છે આ હકીકત બરાબર મનમાં ઠસવી જોઈએ અને અંતરથી જાણી નામ સત્યસ્વરૂપા ભક્તિ. લેવી જરૂરી છે અને આત્મામાં સ્વસ્વરૂપમાં સ્થિર થવું જ જોઈએ. માણસે ભક્તિ સત્યસ્વરૂપ થઈને, વાસના અને વિચારથી ભક્તિમાં બાહ્યાચારો કોઈ કામમાં આવતાં જ નથી એ સત્ય મુક્ત થઇને, આત્મસ્વરૂપ, આત્મસ્થ અને હૃદયસ્થ થઈને સ્વ- હકીકત છે, એટલે આજે થતી પૂજા, આરતી-માળા, જપ વગેરે સ્વભાવમાં સ્થિર થઈને ભક્તિ કરવાની હોય છે અને પોતાના પ્રકારની ભક્તિમાં વાસના અને વિચારથી મુક્તિ હોતી નથી અને સ્વભાવને જાણી તેમાં સ્થિર થવાનું હોય છે. તેનું નામ જ ભક્તિ છે, આત્માનું જોડાણ હોતું જ નથી. અંતરનું જોડાણ આ બધી જ વિધિ ભક્તિ ટોટલી નિર્દેતુક હોવી જોઈએ, એનો અર્થ છે વાસના વિધાનો, વાસના વિચારમુક્ત થઇને અંતરને સાથે રાખીને, પોતાના અને વિચારથી મુક્ત થઇ, અંતરથી આત્મસ્થ અને હૃદયસ્થ થઈને સ્વભાવમાં સ્થિર કે પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થઈને પોતાની પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થઈને ભક્તિ થવી વિધિવિધાનો થતાં જ નથી એટલે તે ભક્તિ નથી. જેથી આનંદ જોઈએ, તે ભક્તિની પ્રથમ શરત છે. ઉપલબ્ધ થતો જ નથી અને માણસનું આંતરિક પરિવર્તન શક્ય જ્યાં પણ કોઈપણ જાતનો હેતુ છૂપો કે જાહેર મનમાં હોય બનતું જ નથી. ત્યાં ભક્તિ નથી, એટલું આજના કહેવાતા ભક્તોએ બરાબર જાણી આજની ભક્તિ મોટે ભાગે અહંકારને પોષણ આપે છે, અને અને સમજી લેવા જેવી પરમ સત્ય હકીકત છે. જ્યાં કોઈપણ દંભમાં વધારો કરે છે. જ્યાં અહંકારને પોષણ મળતું હોય, દંભમાં પ્રકારનો હેતુ છે, વાસના છે, વિચાર છે, માગ છે, ત્યાં ભક્તિ વધારો થતો હોય, વાસના વિચારને બળ મળતું હોય ત્યાં ભક્તિ કે નથી. પરમાત્મા હાજર હોઈ શકે જ નહીં એટલું અંતરથી જાણો અને - જેમને સત્યસ્વરૂપ થઈને આત્મસ્થ થઈને, હૃદયસ્થ થઈને સમજો, હું પણું છે, વાસના છે, વિચાર છે, ત્યાં સમર્પણ નથી, ત્યાં ભક્તિ કરવી છે, તેનું ફળ પરમ આનંદમાં સ્થિર થવું છે, તેમણે શરણાગતિ પણ નથી, એટલે ત્યાં ભક્તિ નથી. પોતાના સ્વભાવમાં સ્થિર થઈને જીવન જીવવું છે, આવા જીવન નું જીવનમાં શું ખાવું અને શું નહીં ખાવું તેને ને ભક્તિને કશું નામ ભક્તિરૂપ જીવન છે. પણ લાગતું વળગતું જ નથી, જે કાંઈ ખાવ, જે કાંઈ વર્તન, જેમને સત્યસ્વરૂપા ભક્તિ કરવી છે, તેમના મનમાં અત્યંત વ્યવહાર, આચરણ કરો તે શુદ્ધ મનથી જાણી, સમજી ને અનુભવીને નમ્રતા, વિવેકનો, સત્યતાનો, અનાસક્ત ભાવ સાક્ષીભાવમાં સ્થિરતા, પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થઈને આચરણ કરો, અને ટીલાં વિચાર અને વાસનાથી નિવૃતિ અને કર્તુત્વ રહિતતાનો ભાવ અંતરમાં ટપકા કરો તો તે બરાબર જાણી સમજીને કરો, માનીને કાંઈ પણ હોવો જોઈએ, એટલેકે અહંકાર ઓગાળી નાખવો જ જોઈએ, તે કરો જ નહીં, પણ અંતરથી જાણી અનુભવીને આચરણ કરો, ભક્તિની બીજી શરત છે. એટલે કે પરમચેતનામાં જાગૃતિપૂર્વક, વર્તમાનમાં જીવો તે જ માણસ હું પણ સાથે કદી ભક્તિ કરી શકે જ નહીં, જ્યાં હું, સાચી ભક્તિ છે. વાસના, વિચાર વગેરે મનમાં હાજર છે, ત્યાં પરમાત્માની હાજરી કોઈપણની કોઈપણ પ્રકારની વાત કે વિચાર માનીને ચાલો જ જ નથી એટલું બરાબર જાણી લેવું સમજી લેવું જરૂરી છે. નહી, પણ શુદ્ધ અંતરથી એટલે કે વાસના અને વિચારથી મુક્ત માણસ જ્યારે હું થી, વાસનાથી વિચારથી મુક્તિ પ્રાપ્ત કરે થઇને આત્મસ્થ અને હૃદયસ્થ થઈને શુદ્ધ મનથી અને શુદ્ધ બુદ્ધિથી છે, એટલેકે અહંકારથી નિવૃત થાય છે ત્યારે જ સાચો અંતરનો પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થઈને કસીને જાણીને અનુભવીને જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવન ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુસરો એ ભક્તિની ત્રીજી શરત છે. પરમાત્માના સાંનિધ્યમાં આપણને એમ અંતરથી લાગવું જ આજની બાહ્યાચારો દ્વારા થતી ભક્તિથી કોઈ લાભ થતો જોઈએ કે હું પોતે સાવ જ શૂન્ય છું, વાસના અને વિચારરહિત છું, નથી, માત્રને માત્ર અહંકાર અને દંભને પોષણ મળે છે. કારણ કે આ પ્રકારના આત્મવિલોપન કે આત્મવિસ્મરણ જો ન હોય અને વાસના સાથે ભક્તિ થાય છે તે આજની હકીકત છે, એટલે બધી પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિરતા ન હોય તો અંતરમાં સાચી જ મહેનત પાણીમાં વહી જાય છે. કોઈ આંતરિક લાભ થતો નથી. સત્યસ્વરૂપ ભક્તિનો ઉદય થવા જ માગતો નથી અને થતો પણ આંતરિક પરિવર્તન થતું નથી, એટલે તે ભક્તિ નથી, એટલું નથી તે સમજી લેવા અને જાણી લેવા જેવી સત્ય બિના છે. જાણો. આમ સાચી સત્યસ્વરૂપ ભક્તિનો અર્થ એ છે કે પરમાત્મા આજના ધાર્મિક સ્થળે આંટા મારતા કહેવાતા ભક્તનું આંતરિક પ્રત્યે અંતકરણની પાકી શ્રદ્ધા અને અંતરનો સત્યસ્વરૂપ પાકો પરિવર્તન થતું નથી, તેઓ આત્માના સત્યમાં અને પ્રમાણિકતામાં વિશ્વાસ હોવો જોઈએ, અંતરની સત્યસ્વરૂપ શ્રદ્ધા અને વિચાર હોતા જ નથી, લાભ લોભ અને સ્વાર્થગ્રસ્ત માનસ ધરાવતા હોય અને વાસનારહિતતા એ જ આત્માની આંખ છે અને પોતાની છે, અને સત્ય, અહિંસા, પરહિત અને પવિત્રતાના ભાવમાં કે પરમચેતનામાં જાગૃતિપૂર્વકની સ્થિરતા અને પરમ જાગૃતતા હોવી પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર પણ હોતા નથી. વાસનાગ્રસ્ત આવશ્યક છે, જાગૃત અને શુદ્ધ બુદ્ધિવાળો માણસ જ સાચી ભક્તિ મન હોય છે, તે આજની સત્ય હકીકત છે. જે ભક્તિ ભક્તનું કરી શકે છે. શુદ્ધ બુદ્ધિનો અર્થ છે, મનમાં વાસના અને વિચારની આંતરિક પરિવર્તન ન કરી શકે તે ભક્તિ નથી એટલું જાણો અને શૂન્યતા. સમજો. આમ સર્વભાવે સર્વ રીતે સંપૂર્ણપણે પરમાત્મા પ્રત્યે અંતરનો ભક્તિ માટે ક્યાંય પણ ભટકવાની જરૂર નથી, ઘરનાં એક પ્રેમ રાખવો અને આત્મિક જોડાણ અને સર્વ ભાવે, સર્વ રીતે ખૂણામાં ચિત્તની પરમ શાંતિ અને સ્થિરતા ધારણ કરી, પ્રસન્ન સંપૂર્ણપણે પરમતત્વને શરણે જવું અને સર્વ ભાવે સંપૂર્ણપણે, સર્વ ચિત્તે સ્વસ્થતાપૂર્વક આત્મસ્થ અને હૃદયપૂર્વક અંતરથી પરમાત્મા રીતે પરમતત્વને સમર્પિત થવું તેનું નામ ભક્તિ છે, આવી ભક્તિમાં સાથે પરમચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થઈને અંતરનું જોડાણ સ્થિર થઈને પોતાના સ્વભાવમાં સ્થિર થઈને પરમ ચેતનામાં કરવાનું છે, આનું નામ સાચી સત્યસ્વરૂપા ભક્તિ છે અને આવી જાગૃતિપૂર્વક જીવન જીવે જવું તે ભક્તિનું આચરણ છે, અને પરમ ભક્તિ, માણસનું આંતરિક પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે, આનંદ એ પરમભક્તિનું પરમ ફળ છે. રમભક્તિનું પરમ ફળ છે. ]] ] તે જ સાચી ભક્તિ છે. sarujivan39@gmail.com અલૌકિકતા. ભાણદેવ એક મોટા સરોવરને કિનારે એક નાનો આશ્રમ છે. આશ્રમમાં “મહારાજ! હાથમાં આ નાગમહારાજ પહેરેલા છે, તેનું એક સાધુ રહે. એકવાર તે આશ્રમમાં જવાનું થયું. સાધુ મહારાજના રહસ્ય સમજાવવાની કૃપા કરો.' દર્શન પણ થયા. સાધુમહારાજ યુવાન હતા. તેમની પાસે બે-ત્રણ બાજુમાં બેઠેલા ભક્તો પણ આ રહસ્ય સાંભળવા માટે કાન ભક્તો પણ બેઠા હતા. સાધુ મહારાજ સાથે થોડી વાર બેસવાનું સરવા કરીને તૈયાર થયા. થોડીવાર તો સાધુ મહારાજ કાંઈક પણ બન્યું. જોવામાં આવ્યું કે સાધુ મહારાજે જમણા હાથમાં ગૂંચવાઈ ગયા, કાંઈક મૂંઝાઈ ગયા હોય તેમ લાગ્યું. પણ તેમને પિત્તળનો એક નાગ પહેરેલો છે. કોણી અને ખમ્ભાની વચ્ચે જે લાગ્યું કે હવે કાંઈક ઉત્તર આપ્યા વિના છૂટકો જ નથી. મનમાં ને સ્થાનમાં બાજુબંધ પહેરવામાં આવે છે, ત્યાં તેમણે આ નાગ મનમાં ઉત્તર ઘડતા હોય તેમ લાગ્યું. અમે સૌ તેમના ઉત્તરને ગોઠવેલો છે. પિત્તળનો આ નાગ પ્રમાણમાં મોટો છે અને મહારાજે સાંભળવા આતુર બન્યા. તે લગભગ પાંચ આંટા મારીને દૃઢતાપૂર્વક ગોઠવેલો છે. જાણે કોઈ ગહન રહસ્ય અભિવ્યક્ત કરતાં હોય તેવો દેખાવ સાધુઓનો અને સાધુસમાજનો મને સારો પરિચય છે. ભારતના ધારણ કરીને તેઓ બોલ્યા. લગભગ બધા સંપ્રદાયના સાધુઓને મળવાનું, તેમની સાથે બેસવાનું, ‘આમાં જાણે એવું છે કે નાગ તો શિવજી પણ ધારણ કરે છે. સત્સંગ કરવાનું બન્યું છે, પરંતુ મેં કોઈ સંપ્રદાયના સાધુના હાથે ત્યારથી આ નાગ ધારણ કરવાની પરંપરા ચાલી આવે છે. અમારી આ રીતે નાગ પહેરેલો જોયો નથી. મને થોડી નવાઈ લાગી. પણ એ જ પરંપરા છે.'' થોડી પ્રારંભિક વાત થયા પછી મેં સાધુ મહારાજને વિનયપૂર્વક સાધુ મહારાજનો આ ખુલાસો મને જરા પણ પ્રતીતિકર જણાયો નહિ. પરંતુ તે સ્થાનમાં અમારી સાથે તે સાધુ મહારાજના પૂછયું. પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ જે સેવકભક્તો બેઠા હતા તેઓ સાધુના આ વચનોથી ખૂબ પ્રભાવિત અલૌકિક શરીરમાં આવું કોઈ લોહી હોઈ શકે જ નહિ. તેથી જ્યારે થઈ ગયા, તેમ લાગ્યું. સંભવતઃ તેમના મનમાં આવો ભાવ ઉત્પન્ન એક યુદ્ધમાં સિકંદરના શરીરને ઈજા થઈ, અને તેમાંથી લોહી થયો હશે કે જેમ શિવજીના હાથ પર નાગ છે, તેમ અમારા નીકળ્યું ત્યારે તેને ભારે આઘાત લાગ્યો હતો. ગુરુમહારાજના હાથમાં નાગ છે. તેમને કોણ સમજાવે કે શિવજીના જગત જીતવા માટે નીકળતાં પહેલાં પોતાના ગુરુ એરિસ્ટોટલની હાથમાં જો નાગ હોય તો તે પિત્તળનો નથી, સાચો છે અને સૂચનાથી સિકંદર તે સમયના ગ્રીસના એક મહાન સંત ડાયોઝિનીસના શિવજીનું અનુકરણ કરવું જ હોય તો તો ઝેર પણ પીવું પડે. આશીર્વાદ લેવા ગયો. ડાયોઝિનીસ પોતાના સામાન્ય ક્રમ પ્રમાણે હાથમાં નાગ ધારણ કરવાની કોઈ સાંપ્રદાયિક પરંપરા હોવાનું એક વૃક્ષ નીચે દિગંબર અવસ્થામાં પડયા હતા. સિકંદરે તેમને પણ જાણમાં નથી. આપણા આ સાધુ મહારાજે આ એક નવો આશીર્વાદ માટે પ્રાર્થના કરતાં કહ્યું – નુસખો અપનાવ્યો છે અને આ નુસખાથી તેમના અભણ અને “સમગ્ર જગતને જીતવા માટે નીકળું છું. આપના આશીર્વાદ ભોળા શિષ્યો-સેવકો પ્રભાવિત પણ થયા છે. ઈચ્છું છું.'' હવે આપણી સમક્ષ પ્રશ્ન એ છે કે આ સાધુ મહારાજે આવો ડાયોઝિનીસે સિંકદરને પૂછયું. નુસખો અપનાવ્યો શા માટે? ‘‘જગતને જીતીને પછી શું કરીશ?'' પોતે બીજા કરતાં કાંઈક જુદા છે, કાંઈક અસામાન્ય છે, તેમ સિકંદર કહે છે – બતાવવા માટે? બધા લોકો તો લૌકિક છે, પોતે લૌકિક નથી, પછી શાંતિથી જીવીશ.'' અલૌકિક છે, તેમ દર્શાવવા માટે. ડાયોઝિનીચે મૂલ્યવાન સૂચના આપી – “અત્યારથી જ શાંતિથી પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય જીવને! શાંતિથી જીવવા માટે જગત જીતવાની શું જરૂર છે?'' છે, અલૌકિક છે, આવું સિદ્ધ કરવાની, આવો દેખાવ કરવાની સિકંદર આ ડાહી વાત સમજી ન શક્યો. જગત જીતવા અને આવું અનુભવવાની ઈચ્છા જેમનામાં ન હોય તેવા માનવો નીકળ્યો. જગત તો જીતી ન શક્યો, પરંતુ શાંતિથી જીવવા માટે શોધવા મુશ્કેલ છે! પોતાને દેશ પાછો પહોંચ્યો જ નહિ. રસ્તામાં બેબિલોનમાં મૃત્યુ મને નાનપણનો એક સાવ નાનો પણ નોંધવાલાયક પ્રસંગ પામ્યો. યાદ આવે છે. અમારા પાડોશમાં એક બહેન રહે. અમે એમને જર્મન પ્રજા વિશ્વની સર્વ પ્રજાઓથી ચડિયાતી છે, શ્રેષ્ઠ છે, માસીબા કહીએ. અમારા સૌના ઘરમાં દેશી ચોખા વપરાય, અને અસામાન્ય છે, તેમ સિદ્ધ કરવા માટે હિટલરે કેટલી ખાનાખરાબી માસીબાના ઘરમાં બાસમતી ચોખા વપરાય. માસીબા આ હકીકતની કરી? વારંવાર જાહેરાત કરે, સૌને ગાઈ વગાડીને કહે. આપણે બીજા કરતાં ચડિયાતા છીએ, આપણે આ અસામાન્ય “તમે બધાં લોકિયા ચોખા ખાઓ છો. અમે એવા લોકિયા છીએ, અલૌકિક છીએ - આમ સાબિત કરવાની, આમ અનુભવવાની ચોખા ન ખાઈએ. અમે તો બાસમતી ખાઈએ, બાસમતી!'' જરૂર શા માટે પડે છે? શા માટે આપણે અસામાન્ય બનવું છે? માસીબા બાસમતી ચોખા ખાય તો ભલે ખાય, પણ તેમને આ અહીં કોઈ સામાન્ય માનવી બની રહેવા તૈયાર નથી. અહીં હકીકતની આટલી બધી, ગાઈવગાડીને જાહેરાત કરવાની શી લગભગ સૌ અસામાન્ય બની જવાની તક મેળવવા માટે ટાંપીને જ જરૂર પડી? તેઓ આ જાહેરાત દ્વારા એમ સિદ્ધ કરવા માગતાં બેઠા છે. સામાન્ય માનવી તરીકે જીવતો માનવ પણ તક મળે ત્યારે હતાં અને તેથી પણ વિશેષ તો તેઓ એમ અનુભવવા ઈચ્છતાં તુરત જ અસામાન્યતાના ટાવર પર ચડી જવા માટે તૈયાર જ હોય હતાં કે પોતે બધા જેવા સામાન્ય નથી, પોતે કોઈક સ્વરૂપે અસામાન્ય છે. છે. હું સામાન્ય માનવી છું, હું સામાન્ય માનવી તરીકે રહેવા અને અસામાન્ય હોવાનું સિદ્ધ કરવાની અને તેવો દેખાવ કરવાની જીવવા માટે તૈયાર છું, મારે અસામાન્ય બનવાની કોઈ જરૂર નથી તથા તેવો અનુભવ લેવાની વૃત્તિ કેવા કેવા સ્વરૂપો ધારણ કરે છે! મને અસામાન્ય બનવાનો કોઈ અભરખો નથી. આમ સચ્ચાઈપૂર્વક સિકંદરને જગત જીતવાની જરૂર કેમ પડી? પોતે અસામાન્ય માનનાર અને સાયંત તે પ્રમાણે જીવનાર માનવી ગોત્યો મળે તેમ છે, તેમ સિદ્ધ કરવા માટે જ ને! સિકંદર પોતાને અસામાન્ય, નથી. અલૌકિક માનતો, પોતાને દેવોના રાજા ઝયુસનો પુત્ર માનતો. શ્રી જે. કૃષ્ણમૂર્તિએ બહુ મૂલ્યવાન વિધાન કર્યું છે - સિકંદર એમ પણ માનતો કે પોતાનું શરીર પણ અલૌકિક છે, To live like an ordinary person is an extra-ordiસૌને હોય છે તેવું લૌકિક શરીર પોતાનું નથી. સિકંદર એમ પણ nary thing. માનતો કે સામાન્ય લોકોના શરીરને ઈજા થાય તો તેમાંથી લોહી “સામાન્ય માનવીની જેમ જીવવું તે એક અસામાન્ય ઘટના નીકળે, પરંતુ પોતાના શરીરમાં આવું કોઈ લોહી નથી. પોતાના છે.'' જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન Page #16 -------------------------------------------------------------------------- ________________ જેઓ અંદરથી પરિતૃપ્ત હોય તેઓ જ સાયંત સામાન્ય માનવી ખાલીપાની વેદના છે, ત્યાં ખાલીપાને ભરવા માટેના ધમપછાડા બની રહેવાનું સ્વીકારી શકે છે, બીજાનું આટલું ગજું નહિ. છે અને અસામાન્ય બનવાના ધમપછાડા આ ખાલીપામાંથી મુક્ત આ જ વાત આપણા જ્ઞાનેશ્વર મહારાજ પણ કહે છે. થવાના ધમપછાડા જ છે, પણ પ્રશ્ન એ છે કે આ અસામાન્ય लोकाशी आपण नवे अलौकिक। બનવાના ધમપછાડા દ્વારા ખાલીપાની લાગણી કે અભાવગ્રંથિમાંથી ‘‘લોકો સાથેના વ્યવહારમાં આપણે અલૌકિકતા દાખવવી મુક્તિ મળી શકે? કદી ન મળે, કોઈ કાળે ન મળે. કારણ કે નહિ.'' અંદરનો ખાલીપો બહારની અસામાન્યતા દ્વારા ન જ ભરી શકાય. - જ્ઞાનેશ્વર મહારાજ આ સલાહ અધ્યાત્મપથના પથિકોને ઉદ્દેશીને ખાલી જગ્યા જે સ્થાન પર હોય તે સ્થાન પર જ તેની પૂર્તિ થઈ કહે છે, પરંતુ આ સલાહ સૌને ઉદ્દેશીને આપવામાં પણ કોઈ શકે. ખાડો ઓરડામાં હોય અને માટી ખેતરમાં નાખીએ તો જોખમ નથી. ઓરડાનો ખાડો પૂરી શકાય? અભાવની લાગણી ચિત્તમાં છે અને જ્ઞાનેશ્વર મહારાજ સાધકોને ઉદ્દેશીને કહે છે કે અધ્યાત્મયાત્રા આપણા અસામાન્ય બનવાના ધમપછાડા બહાર છે. અંદરનો દરમિયાન આંતરચેતનામાં અલૌકિકતા જન્મે તોપણ સામાન્ય માનવો ખાડો બહારના ધમપછાડાથી ભરાય કેવી રીતે? સાથેના વ્યવહારમાં આપણે અલૌકિકતા પ્રગટ થવા દેવી નહિ. તો ઉપાય શો છે? સામાન્ય લોકો સાથેના વ્યવહારમાં આપણે સામાન્ય માનવીની આપણે સમજી લઈએ કે આ અસામાન્ય કે અલૌકિક બનવાના જેમ વર્તવું. આપણે બીજાથી ચડિયાતા છીએ, આપણે હવે અસામાન્ય ધમપછાડા ખોટી દિશામાં અને ખોટી રીતે મારેલા ફાંફા છે અને બની ગયા તેવો મનોભાવ ધારણ કરવો નહિ. આંતરજીવનમાં તેનાથી જીવનમાં કોઈ હેતુ સિદ્ધ થઈ શકે તેમ નથી. અસામાન્ય અલૌકિક તત્ત્વ જન્મ અને વિકસે તોપણ આપણે લોકો સાથે તો બનવાના ધમપછાડાની નિરર્થકતા સમજી લઈએ - આ તેમાંથી અલૌકિકતા પ્રગટ કરવી નહિ. સોળ વર્ષનો એક બાળક કેટલા મુક્ત થવાનું પ્રથમ સોપાન છે. મોટા ગજાની વાત કરે છે! તો પછી આ અભાવગ્રંથિમાંથી મુક્તિનો ઉપાય શો છે? તેનો જાણે કે અજાણે આપણે સૌ અસામાન્ય કે અલૌકિક બનવા, કોઈ ઉપાય નથી. કારણકે અભાવ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. દેખાવા કે અનુભવવા માટે ધમપછાડા મારી રહ્યા છીએ. આ જે સમસ્યા જ કાલ્પનિક છે તેમાંથી મુક્ત થવાનો ઉપાય શો? ધમપછાડાને કારણે આ પૃથ્વી પર કેટલા ઉપદ્રવો ઊભા થઈ રહ્યા આપણે એટલું જ સમજી લેવાની જરૂર છે કે હું આત્મા છું; આત્મા છે તેનો હિસાબ માંડી શકાય તેમ નથી. અરે! આ ધમપછાડાને પૂર્ણ છે અને પૂર્ણને વસ્તુતઃ કોઈ અભાવ હોઈ જ ન શકે. કારણે આપણે કેટલા દુઃખી અને પુરુષ્ણ બની ગયા છીએ, તેનો આત્માનો અનુભવ તે પૂર્ણતાનો અનુભવ છે અને આ પૂર્ણતાનો હિસાબ પણ માંડી શકાય તેમ નથી. અનુભવ જ અભાવના વિસર્જનનો એકમાત્ર ઉપાય છે. અંધકારના તો હવે આપણી પાસે લાખ રૂપિયાનો એક પ્રશ્ન છે - આ વિસર્જન માટે પ્રકાશના પ્રાગટ્ય સિવાય કોઈ ઉપાય હોઈ શકે? અસામાન્ય બનવાના ધમપછાડા શા માટે ? આપણે બીજા કરતાં આંતરચેતનામાં આત્મપ્રાપ્તિની અલૌકિક ઘટના ઘટે પછી કાંઈ વિશિષ્ટ કે ચડિયાતા થવું જ શા માટે ? આપણને સામાન્ય પણ જ્ઞાનેશ્વર મહારાજ તો એમ જ કહે છે – લોકોથી કાંઈ જુદાં અર્થાત અલૌકિક બનવાની જરૂર શા માટે પડી તોછાણી માપણ નહવે ગનૌIિ આધ્યાત્મિક તળ પર આવી પરમ અલૌકિક ઘટના ઘટી હોય માનવી એક અધૂરપની લાગણીથી પીડાય છે, માનવી એક તોપણ લોકો સાથેના વ્યવહારમાં લૌકિક રહેવું, તે સાચી અલૌકિકતા આંતરિક અભાવ અનુભવે છે, એક ખાલીપાની લાગણી અનુભવે છે. સાચી અલૌકિકતાનું આ જ પારખું છે કે તેને હવે અલૌકિક છે. જીવનમાં કાંઈક ખૂટે છે તેવી લાગણી (Sense of દેખાવાનો, અલૌકિક સિદ્ધ થવાનો ધખારો મટી ગયો છે. આંતર Incompletness) માનવના મનને કોરી ખાય છે. ચેતનામાં પરમચૈતન્ય પ્રગટયું હોય તો પણ સામાન્ય માનવીની આ અભાવ ગ્રંથિમાંથી મુક્ત થવા માટે માનવી પ્રયત્ન કરે જેમ જીવવું તે જ સાચી અસામાન્યતા છે, એક અસાધારણ ઘટના છે. હું ઊતરતો છું, નિમ્ન કોટિનો છું, મારામાં કાંઈક ખૂટે છે – છે. અંદરથી અસામાન્ય બન્યા છતાં બહાર અસામાન્ય બનવાની આ બધા અભાવ ગ્રંથિના સ્વરૂપો છે. વૃત્તિ આટોપાઈ જાય તે સાચી અસામાન્યતાની સુવર્ણ કસોટી છે. આ લઘુત્વની ભાવનામાંથી છુટકારો મેળવવા માટે, તેની આ રહસ્ય આત્મસાત કરીને આ સોળ વર્ષના બાળક જ્ઞાનેશ્વર – પૂર્તિ માટે આપણામાં અસામાન્ય બનવાનો ધખારો પેદા થાય છે. જ્ઞાનીઓના રાજા કહે છે – તોછાશી માપ ન બનૌIિ આમ અસામાન્યતા કે અલૌકિકતાની ઝંખના પેલી ચાંડાલી અભાવગ્રંથિમાંથી મુક્ત થવા માટેની એક પૂરક પ્રવૃત્તિ છે. જ્યાં સંપર્ક : ૦૨૮ ૨૨-૨૯૨૬૮૮ છે? પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ જીવનપંથ : ૨૧ મારા શબ્દો ભલે નાશ પામે...! | ડૉ. ભદ્રાયુ વછરાજાની સંપૂર્ણતા હું થી પરિ રહો સદા, આનંદ માગું' હું અપૂર્ણતાનો.. પેકમુ પેક. ઉજો ટૂંકું છતાં સહજ બોલ્યા. એક કવિના મુખમાંથી દમ દમે કંઈક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને..' ખળખળ વહેતું ઝરણું જાણે પૃથ્વી પર અવતરતું હોય તેવું લાગ્યું. આવું તે કદિ કોઈ ઈચ્છે? અપૂર્ણ રહેવાનું? પૂર્ણતા માટે આકાશવાણી, રાજકોટના તોખાર સ્વરકાર અને આપણને સૌને જન્મેલો જીવ સંપૂર્ણતાને એમ કહે કે જરા આધી રહેજે!! ચોતરફ બહુ બહુ બહુ વહેલા છોડીને જતા રહેલા પરેશ ભટ્ટે તખતા પર સુખ-શાંતિ-નિરાંત માગીએ કે જથ્થાબંધ મથામણો મળે તેવી પ્રાર્થના કદમ માંડયાં. મોટાં છાંટણાવાળો ઝભ્ભો પેન્ટ પર પહેરેલો કરીએ? .. આ કાવ્યપંક્તિના કવિ મારા માટે વિસ્મયની સંદૂક પરેશે...જીગરી મિત્ર હોવાના નાતે પરેશ ભટ્ટે કહી રાખેલું ખોલે છે. કોણ છે આ કવિ? સુખ-સગવડને વેઠી લેવા પણ તૈયાર ખાનગીમાં મને કે : “હું એક ખાસ હાર કવિવરને પહેરાવી નથી, એ છે કોણ? આજથી ત્રીસેક વર્ષો પહેલાં સેક્સ એજ્યુકેશન’ તેઓની અછાંદસ રચનાનું ગાન કરીશ અને તે સાથે કાર્યક્રમ પૂર્ણ પર ડૉક્ટરેટ સંશોધન કરતો હતો, તેનું સાહિત્ય ખોળતાં ખોળતાં કરીશું..” પરેશે એમ જ કર્યું. કવિ ઉમાશંકર હાર પહેરવા ઊભા ફરી આ કવિનું ગદ્ય હાથ લાગ્યું. વાત કહેલી સ્ત્રી-પુરુષની, પણ થયા ને સ્નેહાદર દાખવી એ સૌમ્યતમ કવિત્વ સ્થાન પર સ્થાયી રસિતા સ્પર્શતી હતી જાતીયતાને, સ્ત્રી-પુરુષનાં સાહજિક થયું..એ સ્થાન લે ત્યાં જ તો પરેશે તેની નખરાળી આંગળીઓને આકર્ષણને..એમનું એક રોમાંચક વિધાન વાંચી મારી ડૉક્ટરેટ- હાર્મોનિયમ પર વહેતી કરી અને મક્કમ છતાં હળવા કંઠે ગાયું : ડાયરીમાં લખી લીધું; તે વિધાનનો સારભાવ આવો હતો : ‘ઈશ્વર ‘મારું જીવન એ જ મારી વાણી’ કેટલો સમજુ છે! એમણે માણસની વસતિમાં અર્ધી સ્ત્રીઓ બનાવી, બીજુ એ તો ઝાકળ પાણી... એ બહાને પણ પુરુષ સ્ત્રીઓ તરફ આકર્ષાતો તો થયો! સ્ત્રી સામે ડાબી બાજુ ફરી બેસી ગયા. હું તો રંગમંચ પરથી બે પેઢીને જોવાના કારણે પણ પુરુષ અધ પૃથ્વી તરફ તો આકર્ષાયો! અને નિહાળતો જ રહી ગયો. કોણ કોને પ્રભાવિત કરી રહ્યું છે તે એ કારણે પ્રકૃતિનો પ્રશંસક અને સૌંદર્યનો ચાહક તો થયો!'...મને વિચાર જ ન આવ્યો !. પરેશે જ્યારે ગાયું : ‘મારા શબ્દો ભલે નાશ ફરી આ વ્યક્તિવિશેષે મોહિત કર્યો.. સ્ત્રીઓને કોઈ જરા બુરી પામો, કાળ ઉદર માંહી વિરામો..' અને પરેશે અંતરો દોહરાવ્યો નજરે જુએ તો? એવા સહજ સંશયના જવાબમાં આ કવિએ બે ત્યારે ઉમાશંકરની બન્ને આંખો બંધ થઈ ગઈ. ધ્યાનસ્થ કવિ જાણે પંક્તિઓ ટાંકીને મને તેમનો પ્રેમી બનાવી દીધો. કવિશ્રીએ સમાધિમાં ઊતરી ગયા. હું મારા પ્રિયતમ કવિની આ દિવ્ય મુદ્રા લખ્યું : મારા મરણ પટારામાં સંઘરી લેવા સતર્ક થઈ ગયો, પણ ઉજો ‘દેનાર તો દે નયનો જ માત્ર, અવિચળ હતા!... અને અંતિમ ચરણમાં જ્યારે પરેશ ભટ્ટ કવિના શું દેખવું તે કથવા ન પાત્ર..' સદાસ્મરણીય શબ્દોને તાર સપ્તકમાં ઊંચક્યા ત્યારે પરેશની આંખો સાહેબ, નાનપણથી ગમી ગયેલા આ કવિ મારાં તારુણ્યમાં બંધ થઈ અને કવિશ્રીની આંખો ખૂલી ગઈ. તેઓ પરેશ ગીત પૂરું મારું પ્રિય પાત્ર બની રહ્યા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને ન જોઈ કરે ત્યાં તો તેનાં સુધી પહોંચી ગયા અને પોતાના ગળામાં પહેરી શકયાનો વસવસો ભાંગવા, આ આપણા કવિવરને આંગણે નોતરવા રાખેલો હાર ઉતારી પરેશ ભટ્ટનાં ગળામાં પહેરાવી, બાળકની તેવી મનોમન ગાંઠ બાંધી. ઘણીવાર ગાંઠથી ઇચ્છાઓ પૂરી થાય જેમ પરેશને ભેટી પડ્યા. હું સાક્ષી ભાવે ત્રીજો પુરુષ એકવચનમાં આ દશ્ય જોઈ ગળગળો થઈ ગયો. ઉમાશંકરે મને માઇક આપવા બરાબર તારીખ કે વર્ષ યાદ નથી, પણ આજથી તેંત્રીસેક વર્ષ ઈશારો કર્યો. તેઓ પરેશના ખભે હાથ રાખી બોલ્યા : ‘મારી પહેલાં આ સ્વપ્ન સાકાર થયું. નાનપણથી મોટાં આયોજનો કરવાનો સાવ અછાંદસ રચનાનું આટલું ઉત્તમ સ્વરાંકન!? શું કહું? પરેશે અભરખો ખરો. એ ઉત્સાહ અને અભરખાને લઈને આપણા પહેરાવેલો હાર પરેશને અર્પણ કરું છું અને શબ્દને સ્વરમાં ઓગાળું કવિવરને ઘરઆંગણે આમંત્રા.. ઘણી મીઠડી સ્મૃતિઓ છે, પણ છું.' તેને લંબાવીને ક્લાઈમેક્સ માટે જાતને નથી રિબાવવી ! આ દેશ્યના સાક્ષી બનેલા સૌ શબ્દ-સ્વર પ્રેમીઓ કોઈના કહ્યા રાજકોટની વિરાણી હાઈસ્કૂલનો મધ્યસ્થ ખંડ.ધોતિયું-ઝભ્ભો વગર પોતાનાં સ્થાન પર ઊભા થયા ને તાળીઓના અવિરત ને ઝીણી ફ્રેમનાં ચશ્માધારી આપણા ગુર્જર વિશ્વકવિ ઉમાશંકર ધ્વનિથી સભાખંડ ગાજતો રહ્યો...મારા દિલમાં વસેલા ઉમાશંકરની જોશી મંચ પર. કાર્યક્રમનું સંચાલન કરવાનો લહાવો મળેલો. હૉલ સાથે અમે મંચ પરથી નીચે આવ્યા. ઉમાશંકરના એક પડખે હું જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધજીવ ૧ ૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ અને બીજા ખભે પરેશ ભટ્ટ. અમે બન્નેને કવિશ્રીએ એવી રીતે સામે ચાલી નોતરું છું.! બન્ને બાજુ પોતાનાથી નજદીક રાખેલા કે ઘણાંને ગાંધીજી યાદ આવી ગયા, એક બાજુ મનુબેન અને બીજી બાજુ આભાબેન!! પ્રેમમંદિર, નર્મદા પાર્ક-૪, સંપૂર્ણતાને દૂર રાખતો, અપૂર્ણતા માગતો મારો પ્રિય કવિ અમીન માર્ગ, રાજકોટ. આજે મને સમજાયો. કશું સીધું કહ્યા વગર તેઓ મને શીખવી ગયા સંપર્ક : ૦૯૮૯૮૯૨૦૩૩૩, (૦૨૮૧)૨૫૮૮૭૧૧ તેથી તો આજે પણ દમે દમે કંઈક થવા હું મથું છું અને મથામણોને ઈમેલ : bhadrayu2@gmail.com | વીરચંદ ગાંધીના એકાગ્રતા (concentration) વિશેના વિચારો ડૉ. રશ્મિ ભેદા લગભગ સવાસો વર્ષ પહેલાં આજનું ભારત અને ત્યારનું કરી શકે છે એવી એમની જ્ઞાન સજ્જતા આજે પણ આપણને હિંદુસ્તાન બ્રિટિશ હુકુમત હેઠળ ગુલામીમાં હતું. માથું નીચું રાખીને આશ્ચર્યચકિત કરે છે. વિદેશમાં એમણે જે પ્રવચનો આપ્યા એની હિંદુસ્તાનની પ્રજા જીવતી હતી. અજ્ઞાન અને અંધશ્રદ્ધામાં સામાજિક નોંધ હર્બર્ટ વૉરને કરી. એમણે વીરચંદ ગાંધી પાસેથી જૈન ધર્મનું રૂઢિઓ ફૂલતી-ફાલતી હતી. એના લીધે હિંદુસ્તાનની બહાર પણ પદ્ધતિસરનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ભારત જ્યારે ભારતીય સમાજને પછાત, રૂઢીગ્રસ્ત, વહેમી અને નિર્માલ્ય દર્શાવાતો ઈગ્લેંડનું ગુલામ હતું. એવા સમયે લંડનમાં જઈ એક ભારતીય હતો. ભારત દેશ વિશે એવી માન્યતા પ્રવર્તતી હતી કે એ રાજા આવા પ્રવચનો આપે એ એક ઐતિહાસિક ઘટના હતી. મહારાજાઓનો અને મદારીઓનો દેશ છે. એ સમયે વીરચંદ ઈ.સ.૧૯COમાં એમણે Concentration એટલે કે એકાગ્રતા' રાઘવજી ગાંધીએ અમેરિકામાં જઈ અમેરિકાના લોકોને જૈન ધર્મ પર ૧૨ પ્રવચનો કર્યા. એકાગ્રતા વિશે એમના આગવા વિચારો વિશે જાણકારી આપી. ઈ.સ. ૧૮૯૩ ની ૧૧મી સપ્ટેમ્બરે છે. આપણે જોઈએ તો “ધ્યાન’ પર ઘણું લખાયું છે પણ ‘એકાગ્રતા' અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વધર્મ પરિષદ યોજાઈ. અહીં પર કોઈએ વિચાર નથી કર્યો. એ વર્તમાન સમયનો વિષય છે. હિંદુસ્તાનમાંથી જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદ ગાંધી હતા. ૧૨૦ વર્ષ પહેલાં પરાધીન ભારતમાંથી આવેલો એક વિચારપુરુષ ત્રણ હજાર શ્રોતાજનોની પરિષદમાં એમની વિદ્વત્તા અને વાગ્ધારાએ ‘એકાગ્રતા' વિશે પોતાના વિચારો દર્શાવે અને એ વિચારોનો સાર સહુને પ્રભાવિત કર્યા હતા. એમની અભ્યાસશીલતા, તાટસ્પ્રવૃત્તિ, કે હાર્દ એ Herbert Waran પોતાની અવગત નોંધરૂપે લખે એ અનેકાન્તદષ્ટિ, ભારતીય ઈતિહાસ અને સમાજ વિશેનું ઊંડું જ્ઞાન આખી ઘટનાની આપણે કલ્પના કરીએ તો અદ્ભુત લાગશે. તથા જૈન ધાર્મિક સિદ્ધાંતોને વિદેશીઓ પણ સમજી શકે એ રીતે એકાગ્રતા એટલે મનની સ્થિર પ્રવૃત્તિ. એટલે વચનની કે રજૂ કરવાના કૌશલ પર આયોજકો તથા શ્રોતાજનો મુગ્ધ થઈ કાયાની પ્રવૃત્તિ એ એકાગ્રતા નથી. જેમ મનની અસ્થિર પ્રવૃત્તિ એ ગયા. જૈન દર્શનને સરળતાથી સમજાવવાની અનેરી કુશળતા એમની એકાગ્રતા નથી તેમ મનની નિષ્ક્રિયતા એ પણ એકાગ્રતા નથી. પાસે હતી. વસ્તુને એ તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરતા. ૧૮૯૩ અસ્થિર અથવા ચંચળ મન એક વિષય પરથી બીજા વિષય પર સપ્ટેમ્બરથી ૧૮૯૫ માર્ચ સુધી અમેરિકાના વિવિધ શહેરોમાં એમના કૂદકા મારે છે અને વ્યક્તિના વશમાં મન રહેતું નથી છતાં એવી પ્રવચનો યોજાતા રહ્યા. પછી એ ઈગ્લેંડ ગયા. ત્યાં પણ વિવિધ ઘણી વસ્તુઓ છે જેના પર વ્યક્તિ મનની એકાગ્રતા સાધી શકે છે વિષયો પર એમણે પ્રવચનો આપ્યા. વીરચંદ ગાંધી જૈન ધર્મ વિશે તો પ્રશ્ન ઊભો થાય છે, કઈ એકાગ્રતા યોગ્ય છે અને કઈ અયોગ્ય વ્યાખ્યાન આપે એ સ્વાભાવિક હતું કારણ એ જૈન ધર્મના મોટા છે? અથવા તો કઈ એકાગ્રતા ઈચ્છિત છે અને કઈ અનિશ્ચિત છે? વ્યાખ્યાતા હતા, પણ આ વ્યક્તિ પાસે બહુમુખી પ્રતિભા હતી પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે ચાર પ્રકારની એકાગ્રતા કેળવી એટલે અનેક વિષયોમાં જેવા કે માનસશાસ્ત્ર, Hypnotism, ગૂઢ શકાય છે, જેમાંથી બે ઈચ્છિત અને બે અનિશ્ચિત એકાગ્રતા છે. વિદ્યા (occult power), science of breathing, એવી જ રીતે અનિશ્ચિત એકાગ્રતા - ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રજાની નૈતિકતા, જૈન ધર્મ અને (૧) પોતાની ઈદ્રિયોને સુખદાયક થાય અને જે પોતાની ઇન્દ્રિયો હિંદુ ધર્મનો ઈતિહાસ જેવા વિષયો પર પ્રવચનો આપ્યા. આપણને માટે સુખદાયક ન હોય એનાથી દૂર થવાય એ દિશામાં મનની આશ્ચર્ય થાય કે કાઠિયાવાડના ખૂણામાં આવેલા મહુઆ ગામના એકાગ્રતા રહે અથવા કોઈ શારીરિક પીડામાં મન સતત રહેતું ઓગણત્રીસ વર્ષના આ યુવાને આટલા બધા વિવિધ વિષયોનું ઊંડું હોય. અવગાહન ક્યારે કર્યું હશે? તેઓ વિદેશી શ્રોતાઓ સમક્ષ અંગ્રેજી (૨) એકાગ્રતા જેમાં પોતાને તો નુકસાન થાય પરંતુ ક્યારેક બીજાને ભાષામાં પોતાના એ વિષય અંગેના વિચારો પ્રમાણભૂત રીતે વ્યક્ત પણ હાનિકારક થાય, જેમકે ગુનાહિત માનસિક પ્રવૃત્તિ જે પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ બીજાના જીવને અથવા મિલકતને હાનિ પહોંચાડે. (૩) આસન - ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખી લાંબો યોગ્ય, ઈચ્છિત એકાગ્રતા - સમય સ્વસ્થતાથી બેસી શકાય એવું સ્થાન અને આસન ગ્રહણ (૧) દર્શન વિષયક - જેમાં આપણે બ્રહ્માંડ અને માનવીય પ્રકૃતિ કરવું. વિશેનો એકાગ્ર બનીને અભ્યાસ કરીએ છીએ. આટલી પ્રાથમિક તૈયારી પછી એકાગ્રતા કેવી રીતે સાધી શકાય (૨) અંતરંગ અર્થાત્ ભીતર તરફ વળીને ‘સ્વ'ને ઓળખવા માટેની એના માટે વીરચંદ ગાંધી બે રીત બતાવે છે - એકાગ્રતા જે સૌથી ઉત્તમ પ્રકારની એકાગ્રતા છે. (૧) વિશ્લેષણ પદ્ધતિ - જે વસ્તુને સમજાવવા માટે છે. આ એકાગ્રતા સ્વેચ્છાથી થવી જોઈએ. એટલે દિવાસ્વપ્ન, વિષય વસ્તુનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના કયા વિભાગ છે. સ્વપ્ન, મૂર્છા કે તંદ્રાવસ્થામાં મનની પ્રવૃત્તિ એક જ દિશામાં જતી અને એનો ઉપયોગ શું છે એની જાણકારી મેળવીને કરાય છે. હોવા છતાં એ સ્વેચ્છાથી થતી નથી. માનસિક પ્રવૃત્તિની દિશા અને (૨) સંયોગીકરણ - આ પદ્ધતિ વસ્તુના નવા સ્વરૂપનું જ્ઞાન હેતુ એ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિએ પોતે જ નક્કી કરવાનું હોય છે. મેળવવા માટે છે તેમ જ આ વિશ્વમાં એનો બીજી વસ્તુઓ સાથે મનની પ્રવૃત્તિ અર્થાત્ એકાગ્રતા એક જ દિશામાં રહે એના માટે સંબંધ શોધાય છે. બહારના વિચારો આવતા અટકવા જોઈએ. વસ્તુ વિશે જ્ઞાન મેળવતા ત્રણ તબક્કા બતાવ્યા છે – વીરચંદ ગાંધી આધ્યાત્મિક એકાગ્રતા સાધવા માટે ૪ ચીજોની (૧) પ્રથમ તબક્કામાં વસ્તુની પ્રાથમિક જાણકારી મળે છે. જરૂરત બતાવે છે – તેના વિશે અસ્પષ્ટ જાગૃતિ હોય છે. દાખલા તરીકે Orange (૧)સાચી (સમ્યક) શ્રદ્ધા (૨) સાચું જ્ઞાન (૩) યોગ્ય આચરણ જોઈએ ત્યારે પ્રથમ કંઈક ગોળાકાર અને પીળા કલરનું છે એટલું (૪) સ્વ-નિયંત્રણ જ દેખાય છે. (૧) સાચી શ્રદ્ધાને અટકાવતી ચાર ચીજો છે - ક્રોધ, માન, (૨) બીજા તબક્કામાં એ વસ્તુનું પૃથ્થક્કરણ કરાય છે. એ માયા, લોભ. વસ્તુ કઈ કઈ વસ્તુઓમાંથી બની છે એનો વિચાર કરાય છે, એના ક્રોધ અને માન દ્વેષથી થાય છે. માયા અને લોભ મિથ્યા રાગથી વિશે જાણકારી મેળવાય છે. થાય છે. ક્રોધ કોઈ વિષય કે વસ્તુ વિશેની સાચી, યોગ્ય જાણકારી (૩) ત્રીજા તબક્કામાં જે વસ્તુઓ જણાઈ છે એ સાથે કરીને થતાં અટકાવે છે. સામેની વ્યક્તિના સારા ગુણ દેખાતા નથી. એક એકમ તરીકે જોવાય છે. જેનાથી એ વિશેની સાચી શ્રદ્ધા થતી નથી. એવી જ રીતે માનનું અને છેલ્લે વસ્તુનો વિશ્વની બીજી વસ્તુઓ સાથેના સંબંધની પણ છે. શોધ કરાય છે. આપણે જ્યારે કહીએ છીએ કે હું વસ્તુને સંપૂર્ણપણે (૨) સાચું જ્ઞાન - માત્ર અભ્યાસ કે શિક્ષણ એ સમ્યક જ્ઞાન જાણું છું ત્યારે વિશ્વની બીજી બધી વસ્તુઓ સાથેના સંબંધની એને નથી તેમ જ કોઈ વસ્તુને જાણવી કે અનુભવવી એ પણ સાચું જ્ઞાન જાણ હોય છે અને એ જ સર્વજ્ઞતા છે. નથી. સમ્યક જ્ઞાનથી વ્યક્તિના નૈતિક આચરણમાં ફેર પડે. એના એકાગ્રતા એ માનસિક પ્રવૃત્તિ છે, કાર્ય છે. એના માટે સારું નૈતિક અને સામાજિક આચરણમાં સુધારો થાય. જ્ઞાન અને યોગ્ય આચરણ જરૂરી છે. એકાગ્રતા સાધવાના બે હેતુ (૩) યોગ્ય આચરણ - જેનાથી વ્યક્તિનું પરમાર્થ સાધી શકાય છે અને બેઉની પ્રક્રિયા અલગ અલગ છે. પહેલો હેતુ આપણા અને એનું આચરણ કોઈને પણ નુકસાનકારક ન હોવું જોઈએ. જ્ઞાનની વૃદ્ધિનો છે જ્યારે બીજામાં પોતાનું જીવન સુધારવાનો હેતુ (૪) સ્વનિયંત્રણ -આદતોનું ગુલામ ન થવું. પોતાની ભૌતિક છે. એકાગ્રતા નથી સધાતી કારણ આપણું મન ચંચળ છે, એક ઈચ્છાઓ પૂર્ણ થાય એવી આદત ન પાડવી. દિશામાંથી બીજી દિશામાં દોડતું હોય છે, ભટકતું હોય છે એનું એકાગ્રતા સાધવા માટે શરૂઆતમાં નીચેની વસ્તુઓનો ખ્યાલ કારણ છે – વ્યક્તિની અનેક વિષયોમાં આસક્તિ, એકાગ્રતા સાધવા રાખવો જરૂરી છે - માટે જાપ મદદરૂપ થાય છે. એ જાપ શુદ્ધિપૂર્વક થવો જોઈએ. (૧) સમય - વહેલી સવાર અથવા સૂર્યોદય પહેલાનો સમય એકાગ્રતાનો હેતુ અનિષ્ટ તત્ત્વોને દૂર કરી શુભ તત્ત્વોને એકઠા કરી એકાગ્રતા કેળવવા માટેનો ઉત્તમ સમય છે. જ્યારે હજુ બીજી પ્રગતિ સાધવાનો છે. સાંસારિક પ્રવૃત્તિઓનો પ્રારંભ ન થયો હોય. એકાગ્રતા માટેના પ્રવચનોમાં આગળ વીરચંદ ગાંધી કહે છે - (૨) સ્થાન - જ્યાં નકારાત્મક vibrations ન હોય, જ્યાં સમ્યગુ અથવા સાચા જ્ઞાનના ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કામાં કોઈની હિંસા થઈ હોય કે જ્યાં શરાબ પીવાતો હોય જેનાથી પવિત્ર વસ્તુનો ખ્યાલ આવે છે. અહીં મહત્ત્વની વાત એ છે કે એ આપણા વિચારોને બાધા પહોંચે. શાંત અને પવિત્ર વાતાવરણવાળી ભૂમિ વર્તમાન કે ભવિષ્યકાળ પર કેવી રીતે પ્રભાવ પાડશે? બીજા એકાગ્રતા સાધવા માટે ઉત્તમ છે. તબક્કામાં એ વિષયની શાશ્વત બાબતનો વ્યક્તિ વિચાર કરે છે અને જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૧૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ પોતાના પર આ કઈ રીતે અસર કરશે એ વિચારીને પછી નક્કી (૨) અહંકાર - હું બીજા કરતાં ચડિયાતો છું આવી વિચારણા કરે છે કે એનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો. ત્રીજા અને એ અહંકાર છે. આપણાથી ઘણી ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ છે જેની છેલ્લા તબક્કામાં વ્યક્તિ નક્કી કરે છે કે એ વસ્તુ માટે એ કયા માર્ગે તુલનામાં આપણું અસ્તિત્વ ઘણું નાનું છે એટલે આપણા જીવન ચાલશે જેથી એને અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થાય. વ્યવહારમાં નમ્રતા હોવી જરૂરી છે. કોઈ વસ્તુની સમજણ મેળવવામાં વ્યક્તિની નૈતિકતા પણ (૩) દંભ અથવા છેતરવું – પોતે જે નથી એ બતાવવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિને કોઈ વસ્તુ પ્રત્યે ખોટો ખ્યાલ એ દંભ છે. આપણા વિચાર અને વર્તણૂકમાં સંવાદિતા, મેળ હોવો હોય કે કોઈ વસ્તુ પ્રત્યે અણગમો હોય તો એ વસ્તુ વિશે એ સાચી જરૂરી છે. સમજણ મેળવી શકતો નથી. (૪) લોભ એટલે સમ્યક્ (સાચુ) જ્ઞાન મેળવવા માટે સદાચાર જરૂરી છે. એકાગ્રતા સાધતી વખતે આ ચારેય વૃત્તિઓ પર નિયંત્રણ જ્ઞાન એટલે કેવળ સમજણ નહીં પરંતુ સમજણ સાથે ક્રિયા કરવાની રાખવું જોઈએ. વીરચંદ ગાંધી કહે છે કે જ્યારે કોઈ પણ વિષય કે ઈચ્છા અને ક્રિયા કરવાનો નિશ્ચય હોવો જરૂરી છે. આ ત્રણ વસ્તુ પર એકાગ્રતા કેળવવી હોય ત્યારે મન શાંત હોવું બહુ જરૂરી બાબતોની હાજરી કે ગેરહાજરી વ્યક્તિનો સ્વભાવ નક્કી કરે છે. છે. દાખલા તરીકે તમને પરોપકારની ભાવના પર એકાગ્રતા આગળના પ્રવચનમાં વીરચંદ ગાંધી અવધિજ્ઞાન વિશે કહે છે કેળવવી છે, તો તમારા મનમાં કોઈ પર બદલો લેવાના વિચાર - માણસનું જે શાશ્વત તત્ત્વ છે એનું પ્રાગટ્ય અવધિજ્ઞાન દ્વારા થાય ચાલતા હોય તો એના પછી તરત જ તમે પરોપકારની ભાવના પર છે જેને આપણે અતિંદ્રિય જ્ઞાન કહીએ છીએ. ઈદ્રિય જ્ઞાન અને એકાગ્રતા ન સાધી શકો. એને માટે હૃદયમાં ઉત્સાહ, ઉમંગ, અતિંદ્રિય જ્ઞાનમાં એ ફરક છે. ઈદ્રિયજ્ઞાન આપણને આંખ, કાન નિષ્ઠા, તીવ્રતા જગાડવાની જરૂર છે. વગેરે ઈદ્રિયોના સહાયથી થાય છે. જ્યારે અવધિજ્ઞાનમાં આપણને આગળના પ્રવચનમાં વીરચંદ ગાંધી એકાગ્રતા અને ધ્યાન રૂપી પદાર્થોનું જ્ઞાન ઈદ્રિયોની સહાય વગર કેવળ આત્મશક્તિથી વિશેના એમના વિચાર પ્રગટ કરે છે. એ કહે છે, એકાગ્રતા અને થાય છે. અહીં કર્મનો સિદ્ધાંત સમજવો જરૂરી છે. કારણ ધ્યાન એ સિક્કાની બે બાજુ છે. એકાગ્રતા એટલે કોઈ પણ એક અવધિજ્ઞાનાવરણીય કર્મ જ અવધિજ્ઞાનને પ્રગટ થતા અટકાવે છે. વિષય પર મનને સ્થિર કરવું. જ્યારે ધ્યાન એટલે એ જ વિષય પર એટલે એ કર્મનો ક્ષય કરવો જરૂરી છે. એકાગ્ર રહેવું. ધ્યાનની પ્રક્રિયા ત્રણ તબક્કામાં વિભાજિત કરી આગળ વીરચંદ ગાંધી કહે છે કે એકાગ્રતાથી સ્મરણશક્તિ શકાય છે. (૧) શરૂઆત (૨) મધ્ય (૩) અંત. વધારી શકાય છે જેનાથી વ્યક્તિનું નૈતિક આચરણ સુધારી શકાય. (૧) શરૂઆત - સૌ પ્રથમ અલગ અલગ દોડતા મનને રોકી સ્મરણશક્તિ વધારવામાં એકાગ્રતાની પ્રક્રિયા બૌદ્ધિક છે. ભૂતકાળમાં મનની બધી શક્તિઓને એક જગ્યાએ સ્થિર કરો અને જે વિષય જે ઘટનાઓની અસર તમારા પર પડી છે એને ફરીથી તાજી પર ધ્યાન કરવું છે એના વિષયમાં ચિંતન કરો. એ ધ્યાન અવસ્થામાં કરવાની છે. વ્યક્તિનું નામ યાદ રાખતી વખતે એ નામનો સંબંધ ૧૫ થી ૨૦ મિનિટ બેસી શકાશે? એ વખતે બીજા કોઈ વિચાર, એના વ્યક્તિત્વ સાથે જોડાણ થાય એવો પ્રયત્ન કરો. બીજી બાબતો તમારી ધ્યાનની એકાગ્રતામાં ભંગ પાડશે? એવું હોય તો એ વિચારોને ઓળખવા માટે એ જાણવાનો પ્રયત્ન કરો કે તમે જોયેલ એ જ તિલાંજલિ આપો જેથી તમે સારી રીતે ધ્યાન કરી શકો. વ્યક્તિ છે કે કેમ? કોઈ વિષય અથવા વ્યક્તિ પ્રત્યે જાણકારી (૨) મધ્ય – અહીં ત્રણ બાબતો કામ કરે છે – અહીં આપણે મેળવતી વખતે જેટલી વધારે બાબતો જાણવાનો પ્રયત્ન કરો. આ પરોપકારનો દાખલો લઈએ. બધું એકાગ્રતાથી થઈ શકે. એકાગ્રતાની પ્રક્રિયા જ્યારે વ્યક્તિનું (a) સ્મૃતિ – ઉપકારી બાબતોનો, કલ્યાણદાયી બાબતોનો, નૈતિક આચરણ સુધારવા માટે વપરાય છે ત્યારે આચરણ કેવળ સારાં કાર્યો કર્યા હોય એનું સ્મરણ કરવું. બૌદ્ધિક હોતુ નથી. એ બૌદ્ધિક તેમ જ નૈતિક હોય છે. જેમ (b) સમજણ – પરોપકારની જે વ્યાખ્યા આપી છે એનાથી મને એકાગ્રતાથી વસ્તુવિષયક જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે તેવી જ રીતે શું સમજ પડે છે? પરોપકાર એટલે સારા થવાની ઈચ્છા અને એ એકાગ્રતા એ ચારિત્રના ઘડતરનું સાધન છે. એકાગ્રતા કેળવવા અંગેની દઢતા કેળવવી. બીજા લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી. માટે અમુક અવરોધ આવે છે જેને દૂર કરવા જરૂરી છે (c) પરોપકાર કરવાની દઢ ઈચ્છાશક્તિ. અથવા એના પર નિયંત્રણ રાખવું જરૂરી છે. એ અવરોધ આ એકાગ્રતાનો મૂળ હેતુ જીવન પરિવર્તન કરવાનો, જીવનને સારું પ્રમાણે છે – બનાવવાનો છે. (૧) આવેશ – આવેશ આવવાથી અથવા ઉત્તેજિત થવાથી (૩) અંત - જુદા જુદા મુદ્દાઓ પર નિર્ણય લઈ અપનાવ્યા મનની એકાગ્રતાનો ભંગ થાય છે. તેનો એક સંગ્રહ કરી કોઈ નવીન વિચારસરણી ઊભી કરી શકાય (૨૦) પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ કે કેમ તે તપાસી લ્યો અને તેને વ્યાપક દુન્યવી પાસા સાથે સંકળાવી પ્રથમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની વાત કરી. પછી ધર્મધ્યાન અને શકાય કે નહિ તે તપાસી લ્યો. શુક્લધ્યાન સમજીએ છીએ. અર્થાત્ negative ને ઓળખી positive એકાગ્રતા ઉપર પ્રવચનોની આ series માં છેલ્લા પ્રવચનમાં કેવી રીતે આચરી શકાય એ બતાવ્યું છે. પહેલાં ત્યાગ કરો એમ વીરચંદ ગાંધી કહે છે, સર્જનાત્મક પરિબળો અને વિશ્વ એકબીજા નહીં, પહેલાં આસક્તિ છોડીને પછી ત્યાગ કરો. એમણે ક્યાંય જૈન સાથે જોડાયેલા છે, એકબીજાથી જુદા નથી. વિશ્વની પરિસ્થિતિને પરિભાષા નથી વાપરી. જૈન પરિભાષા વિના જૈન ધર્મની અનુરૂપ બનીને જ સાચી પ્રગતિ થઈ શકે અને તો જ અનિષ્ટ ચિંતનપ્રણાલી, દર્શનપ્રણાલી અને વિચારપ્રણાલી કઈ રીતે મૂકી પરિબળોને દૂર રાખી શકાય અને આથી જ જૈન પદ્ધતિમાં તીર્થકર શકાય એનું વીરચંદ ગાંધીના એકાગ્રતા વિશેના પ્રવચનો જ્વલંત અને એવી પવિત્ર વિભૂતિઓ, ઉચ્ચ ગુણો, અને નૈતિકતા પર ઉદાહરણ છે. એકાગ્રતા સાધવામાં આવે છે. કુદરતના કોઈ તત્ત્વ પર નહીં. એકાગ્રતા વિશેના એમના વિચારોમાં એમની વિચારપદ્ધતિ ૬૦૨, રિવર હેવન, ઈકોલ મોન્ડિયલ સ્કૂલ, જૈન દર્શનની વિચારપદ્ધતિ છે. એ પહેલાં અવરોધરૂપ દૂષિત બળો ગુલમહોર ક્રોસ રોડ નં.૬, અને પરિબળોનો ખ્યાલ આપે છે અને પછી કયું આચરવા જેવું છે જુહુ સ્કીમ, વિલેપારલે (વેસ્ટ), મુંબઇ - ૪૯. એની વાત કરે છે જેમ કે આપણે ધ્યાનના પ્રકાર સમજીએ ત્યારે સંપર્ક : ૯૮૬૭૧ ૮૬૪૪) ચાર પ્રકારના અભાવ | ડૉ. હેમાલી સંઘવી જાણીતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અમેરિકામાં હતા બધી વસ્તુઓ અનાદિ બની જાય. પ્રધ્વસાભાવને ન માનીએ તો ત્યારે એમને વોશિંગ્ટનના ઍરપોર્ટથી વ્હાઇટ હાઉસ સુધી ખુલ્લી આપણી આજુબાજુ જે કાંઈ છે એ બધું અંતહીન બની જાય. બે કારમાં લઇ જવામાં આવતા હતા ત્યારે. હજારો લોકો રસ્તા ઉપર અલગ અલગ પદાર્થોની ભિન્નતા અન્યોન્યાભાવથી તો સમજાય અને મકાનની અગાસીમાંથી આઇન્સ્ટાઇનને જોઈ રહ્યા હતા. જે છે. જીવ-અજીવ વચ્ચેનો અત્યંતાભાવ પલ્લે પડી જાય તો આપણી ઓફિસર આઇન્સ્ટાઇનની બાજુમાં બેઠો હતો એણે કહ્યું, “સર, જિંદગીની સફર મોક્ષની યાત્રા બની જાય. આવું સન્માન આજ સુધી કોઈને મળ્યું નથી.'' આઇન્સ્ટાઇન એને ખરું જોતા તો આ ચાર પ્રકારના અભાવ કાળના ત્રણ પાસાના જવાબ આપે છે, ‘‘આ જ રસ્તા પરથી એક જિરાફ કે હાથી પસાર સંબંધની વાત છે. જેનો કાલે અભાવ હતો, એ આજે છે. જે કાલે થાય તો આનાથી વધુ માણસો એને જોવા આવે.'' ક્યારે આવે હતું એનો આજે અભાવ છે. એ પછી એક સંતના ભૂતકાળની વાત આવો સાક્ષીક્ષાવ? ચાર પ્રકારના અભાવની સમજણમાંથી આવો હોય કે પાપીનું ભવિષ્ય હોય. જૈન દર્શનના ગૌરવશાળી સિદ્ધાંત સાક્ષીભાવ જાગે. સ્યાદવાદનો પાયો આ ચાર પ્રકારના અભાવોમાં છુપાયેલો છે. જૈન તર્કવિશારદ સામંતભદ્રના આપ્તમીમાંસા ગ્રંથમાં ૯-૧૧ સમયની સ્કેલ પર બધું ક્ષણિક છે, નાશવંત છે. જ્યારે આ અભાવોની ગાથામાં મળી આવે છે. કોઈ પણ વસ્તુની ઉત્પતિ પહેલાં એનો ચોટ લાગે છે ત્યારે એમાંથી સાચેસાચી અનિત્ય, અશરણ અને અભાવ હોય છે. એ છે પ્રાગભાવ. જેમ કે એક ઘડો બન્યો એના અન્યત્વ ભાવના ફૂટે છે, પણ આ બધા સાથે આજની અનમોલ પહેલા એનો અભાવ હતો. એક પદાર્થના નાશ પછીનો એનો ક્ષણને નકારવાની નથી. આજે આપણી આંખ સામે જે છે, સતુ છે, અભાવ એટલે પ્રદર્વાસાભાવ. એક કાચનો ગ્લાસ તૂટી ગયો પછી જે અસ્તિત્વમાં છે એની વિશેષતાને ઊજવવાની છે. પછી તો એનો અભાવ હોય છે. દરેક વસ્તુનો સ્વતંત્ર સ્વભાવ હોય છે એ જિંદગીની પરિસ્થિતિ સામેના આપણા પ્રતિભાવ બદલાઈ જાય છે. સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સતું હોય છે અને પરદ્રવ્ય, ક્ષેત્ર, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાંથી જિંદગી ધર્મધ્યાન તરફ વળવા લાગી કાળ, ભાવથી અસતું હોય છે. એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ જાય છે. વ્યાકુળતાનો અંત આવે છે. બહારની દોડ બંધ થઇ જાય હોવો એ અન્યોન્યાભાવ છે. દાખલા તરીકે ખુરશી એ ટેબલ નથી. છે. એક મીઠડો આશાવાદ મનમાં ઝળહળતો રહે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં જે અભાવ હોય છે અંત હું ચાર્લ્સ પ્લમ્બ નામના જાણીતા મોટિવેશનલ વક્તાના તેને અત્યંતાભાવ કહે છે. ઉદાહરણ તરીકે વાયુમાં રૂપનો અભાવ જીવનના હૃદયસ્પર્શી પ્રસંગથી કરવા માગું છું. ચાર્લ્સ પ્લમ્બ અમેરિકાના સૈન્યના પાઈલટ હતા. વિયેતનામ યુદ્ધની એક ભયંકર આ અભાવોની સમજણ આપણને એકાંતવાદી અભિગમથી લડાઇમાં એમને પેરેશૂટથી જમીન પર ઊતરવું પડે છે. એમની બચાવે છે. જો આપણે પ્રાગભાવને ન સ્વીકારીએ તો દુનિયાની બહાદુરીની વાતો અમેરિકાના ઘરે ઘરે જાણીતી થઈ જાય છે. એક જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન Page #22 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચાર્લ્સ અને એની પત્ની હોટેલમાં બેઠાં હોય છે. એક માણસ બહાર નીકળી જાય છે. આ અભાવોની સમજણ અને ધર્મનું આવીને ચાર્લ્સને કહે છે તમે પેરેશૂટથી જમીન પર લેન્ડ કરનારા પેરેશૂટ આપણને વિભાવમાંથી સ્વભાવ તરફ લઈ જાય. ચાર્લ્સ પ્લમ્બ છો ને? મેં તમારું પેરેશૂટ પેક કર્યું હતું, એ બરાબર ખૂલ્યું હતું ને? એક જ પ્રશ્ન અને ચાર્લ્સની ઊંઘ ઊડી જાય છે. એની ૧૯૬, પંતનગર, ઘાટકોપર, આખી બહાદુરીની વાર્તામાં આ પેરેશૂટ પેક કરનારાનું નામોનિશાન મુંબઈ ન હતું. આપણી જિંદગીમાં પણ ઘણી બધી વાતો આપણા ધ્યાન સંપર્ક : ૦૨૨-૨૫૦૧૪૮૫૯ | મનને ઓળખો ને તમારી માન્યતાને બદલો... | સુબોધી સતીશ મસાલિયા મનનું અસ્તિત્વ આત્મા સાથે સંકળાયેલું છે. મન જ મુક્તિની માનતી હોય કે “અવસરે થોડી લુચ્ચાઈ તો કરવી જ જોઈએ, અને સાધના માટેની મુખ્ય કડી છે. મનના બે વિભાગ-ઉપયોગ મન જો કાયમ સરળ રહેવા જઈએ તો આપણને બધા ઠગી જાય’’ આવું અને લબ્ધિમન. મનની સપાટી પરના નાના-મોટા આવેગો જે મનમાં ઊંડે ઊંડે પણ પડ્યું હોય તો તે માણસના મનમાં લુચ્ચાઈ વ્યક્ત રીતે વિચાર રૂપે સ્પષ્ટ અનુભવાય છે તે તો ઉપયોગ મન માટેનું સમર્થન છે. એની માન્યતામાં તેને એકાંતે દોષ માનતો નથી. (concious mind) છે. જેમ કોમ્યુટરના પડદા પર જેટલું દેખાય પરંતુ લુચ્ચાઈને કર્તવ્ય માને છે. આને લીધે તેને સતત લુચ્ચાઈની તેના કરતાં અંદર ઘણું સ્ટોરેજ છે. તેમ મનમાં પણ દુનિયાભરના અનુમોદનાનું પાપ લાગ્યા જ કરે છે. તમારા લબ્ધિમનમાં માન્યતા ભાવ-પ્રતિભાવો સ્ટોરેજ છે તે છે લબ્ધિમન (subconcious mind). શું છે? તેની સાથે સમકિત ને સંબંધ છે. દા.ત. વિજ્ઞાનની શોધખોળ ધારો કે “અમેરિકામાં ઘણાં ફરવાલાયક સ્થળો છે, મોજમજાની લોકોના ભલા માટે છે – વિજ્ઞાન માટે સારાપણાની માન્યતા, ધર્મ સામગ્રી છે.' આ બધાનો આપણે અત્યારે વિચાર પણ નથી કરતા તો નવરા લોકોનું કામ, ધર્મ માટે ખોટાપણાની માન્યતા, પૈસાથી છતાં પણ તેના પ્રત્યેના કોઈક ભાવો કાં તો રાગ, કાં તો દ્વેષ, કાં આમોદ-પ્રમોદ પ્રાપ્ત થાય છે. માખી-મચ્છર દ્વારા રોગ ફેલાતો તો ઉપેક્ષાભાવ મનમાં પડ્યો જ છે. તે લબ્ધિમનમાં છે જ. ઉપયોગ હોય તો તેને મારી નાખવા તે માનવતાનું કાર્ય છે. દુનિયામાં બધા મનમાં ચોવીસે કલાક ચેતના પ્રવર્તમાન છે, જ્યારે લબ્ધિમનમાં શાકાહારી થઈ જાય તો અનાજની કેટલી તંગી પડશે, તમને પણ પ્રવર્તમાન નથી. દુનિયામાં ઘણી વસ્તુઓ છે, તેના પ્રત્યે રાગ, દ્વેષ, પૂરું ખાવા નહિ મળે...આવું બોલનારા બધાની અહિંસા વિષે ઈર્ષાનો પ્રતિભાવ અંદર ધરબાયેલો પડ્યો છે. દા.ત. રસ્તે જતાં માન્યતા શું? આનંદપ્રમોદ વિષેની માન્યતા શું? તેઓ આડકતરી સારું મકાન, બંગલો, સારો પ્રેસ, ફર્નિચર વગેરે જુઓ તો શું થાય? રીતે હિંસાને સારી માને છે. જડ વસ્તુમાં આનંદ માને છે. આ બધી ભલે બંગાલામાં કોઈ પેસવા દેવાનું નથી છતાં પણ રાગ ઊભો ખોટી માન્યતાઓની અનુમોદનાનું પાપ જે લબ્ધિમનમાં ઊંડે ઊંડે થાયને? એનો તમે લબ્ધિમનમાં (subconcious mind) સંગ્રહ ભર્યું છે તે ચોવીસે કલાક ગાઢ પાપ બંધાવે છે. પછી ભલે તે વ્યક્તિ કર્યો. જૂના અંદર નાખેલા ઉભરાઈને બહાર આવે છે ને નવા અંદર તે પાપ ક્રિયા કરતો હોય કે ન કરતો હોય, આ માન્યતા તેને પાપ સંગ્રહ કરતા જાઓ છો. ઉપયોગ મન કરતાં કરોડગણું વિશાળ બંધાવે છે. ભગવાને જેને સારું કહ્યું છે, તેને જ સારું માનવું તો જ લબ્ધિમાન છે. મનનું ગોડાઉન લબ્ધિમન છે. “સ્વાથી ભાઈ ભટકાઈ માન્યતા શુદ્ધ થાય, જીનેશ્વરના વચનને અનુરૂપ માન્યતા તે સમકિત ગયો છે તો ગુસ્સો આવે જ ને? આવા દેશ્યો જોયા માટે વિકાર છે નહિ તો મિથ્યાત્વ છે. આપણી માન્યતા જીનેશ્વરનાં વચનો સાથે થયો.'' આ બધી મિથ્યા વાત છે. આવું નિમિત્તે મળ્યું માટે આવા ૧૦૦% ટેલી થવી જોઈએ. માન્યતા શુદ્ધિ એટલે જ મિથ્યાત્વનો ભાવ થયા તેવું નથી, હકીકતમાં અંદર હતું તે બહાર આવ્યું છે. નાશ. બહારના નિમિત્તો ભાવ પેદા કરતા નથી, પરંતુ બહારના નિમિત્તોથી સ. ૨૫૦આપણી માન્યતા ને મિથ્યાત્વને શું સંબંધ છે? અંદરમાં જે મેલ હતો તે સપાટી પર આવ્યો છે. જો લોભ ન હોય જ. ૨૫૦ દરેક વ્યક્તિ પોતાની આગવી માન્યતા લઈને ફરતી હોય તો પૈસા મળે તો આનંદ થાય? પૈસાના વિચાર કરવા માત્રથી છે. આપણામાં એવી કેટકેટલી ખોટી માન્યતા ભરેલી છે જે કર્મબંધ નથી થતો, પણ મનમાં રહેલી પૈસાની આસક્તિથી વગર વિતરાગવાળી સાથે ભલે બહુ થોડા અંશે પણ વિરુદ્ધ છે. તે આંશિક વિચારે પણ ચોક્કસ કર્મબંધ થાય છે. રૂપે પણ મિથ્યાત્વ જ છે. ધર્મના ક્ષેત્રમાં પહેલાં જ માન્યતાનું લબ્ધિમનમાં એવી શું માન્યતાઓ છે ને તેનાથી શું થાય છે તે પરિવર્તન કરવાનું છે. ઘણા લોકો પાપ-પુણ્ય-આત્મા-કર્મ-મોક્ષ ઉદાહરણ સાથે સમજીએ. વગેરે માને પરંતુ મોક્ષમાં અનંત સુખ છે અને સંસારનું સુખ ધારો કે એક વ્યક્તિ બહુ સરળ સ્વભાવની છે, પણ મનમાં આભાસિક છે તેવું અંદરથી માનતો ન હોય. જે મનની માન્યતા પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ ).. Page #23 -------------------------------------------------------------------------- ________________ બદલી ન શકે તે ધર્મમાં ડૂબી શકે નહીં. સંસારમાં તમામ ઉગ્ર પાપ પલટી તેટલું મનનું સંશોધન થયું. આ રીતે તમામ સાચી માન્યતાનું અને પાપના બંધ અશુદ્ધ માન્યતાને જ આભારી છે. ધારો કે તમે ઘડતર કરી જગતનું વાસ્તવિક સ્વરૂપ સ્વીકારવું તેનું જ નામ માંદા પડો ત્યારે કોઈ સાચવે નહિ તો લાગે કે બધા લુચ્ચા છે, સમકિત છે. યાદ રાખો : તીર્થકરો જીવમાત્રના ભાવમન રૂપ સ્વાર્થી છે અને બધા ખડાપગે ઊભા રહે તો લાગે કે બધા મારી અધ્યવસાયને જાણે છે. તેથી તેઓ આખા જગતને અધ્યવસાયના ચિંતા કરવાવાળા છે, હું એકલો અટૂલો નથી. હવે વિચારજો..... રહસ્યોને સમજાવવા જ ઉપદેશ આપે છે. અંદરની માન્યતા શું? લોકો પડ્યો બોલ ઝીલે ત્યારે પણ અનાથતા અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મની સાધનામાં મનની સાધનાનું લાગે ખરી? અશરણ છું એમ લાગે? ભગવાને આપેલી એકત્વ- રહસ્ય સમજવું જરૂરી છે. તમારી ચેતના ચેતન સ્વરૂપે આત્મામાં, અશરણ ભાવના સાથે તમારી માન્યતા ટેલી થઈ? તમે સમકતી છો આત્મા દ્વારા, આત્મા માટે, આત્માને જુએ, જાણે, અનુભવે એનું કે મિથ્યાત્વી એ જાણવા માટે તમારી માન્યતા શું છે તે જોવાનું છે. જ નામ અધ્યાત્મ. જ્યારે અધ્યાત્મ શૂન્ય દશામાં, તમારી ચેતના તમે શું કરો છો તે જોવાનું નથી. તમે માનવામાં ૯૯ ટકા માનતા જડ સ્વરૂપે, જડમાં, જડ દ્વારા, જડ માટે, જડને જાણવા-અનુભવવા હોય તોપણ મિથ્યાત્વ છે. સમકિત એકેક અશુદ્ધ માન્યતાને શુદ્ધમાં સક્રિય બને છે. તેનું જ નામ અધ્યાત્મ શૂન્ય દશા છે. ટૂંકમાં ચેતનાનું પલટાવવાની તાકાત ધરાવે છે. જેમ કોઈને “બીડી ખરાબ છે'' કર્તુત્વ જે બહાર પુગલમાં જડમાં છે તેને અંદર આત્મામાં લઈ આ વાત ૨૪ કલાક લબ્ધિમનમાં પડી છે. જ્યારે બીજાને બીડી જવું તે અધ્યાત્મ છે. આત્માને ઉપયોગી જ વિચારવું, બોલવું અને પીવી કાંઈ ખરાબ વાત નથી. ગમે તો મોજ શું કામ ન કરીએ?'' વર્તન કરવું તે જ ધર્મ છે. તેનાથી ઊલટું તે અધર્મ છે. અધ્યાત્મની એટલે બીડી પીવી તે સારી છે, એવી માન્યતા અંદર પડી છે. એટલે સાધના દ્વારા આ લબ્ધિમનનું જ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે. કે બીડી પીવાની અનુમોદના અંદર સતત પડી છે. તેથી એ બીડી તેમાં ઘર કરી ગયેલી માન્યતાનું સમજીને, ઓળખીને, વિચારીને પીવાની પ્રવૃત્તિ કરે કે ન કરે પણ સતત એને પાપ લાગી રહ્યું છે. પરિવર્તન કરવાનું છે. તો જ અધ્યાત્મની દિશામાં એક પગલું ભરાશે. બાળક કે નોકરને ટૈડકાવ્યા પછી લાગે કે “એને તો ટૈડકાવવા જેવો (મન અને “માન્યતા’ વિષે વધુ જાણો આવતા અંકે) જ હતો.'' તેથી આંશિક રૂપે પણ તમે ક્રોધને સારો માનો છો. ને ત્યાં સુધી ક્રોધને અંદરથી બળ મળે છે, પરંતુ ક્રોધ ખરાબ છે, પીડા ૧૯, ધર્મપ્રતાપ, અશોક નગર, દામોદર વાડી, છે, એવું માનતા હો (અંતરથી) અને કદાચ ક્યારેક ક્રોધ કરી પણ કાંદિવલી (ઇસ્ટ), ૪૦૦૧૦૧. બેસો તો પણ તેને અંદરથી બળ નથી મળતું. જેટલી તમે માન્યતાને સંપર્ક : ૮૮૫OO૮૮પ૬૭ સંવેદનશીલ મહાદેવભાઈ શાંતિલાલ ગઢિયા નવ પ્રકારની ભક્તિ છે – શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, નહિ શકે. બીજી બાજુ પિતા પણ એટલા જ પુત્રવત્સલ હતા. અર્ચન, વંદન, સખ્ય, દાસ અને આત્મનિવેદન. તેમાં આત્મનિવેદનનો પુત્રની બેચેની પામી ગયા અને સહર્ષ આશીર્વાદ આપ્યા. અર્થ છે પોતાની જાતને સર્વથા ઈશ્વરનાં ચરણોમાં સમર્પી દેવી. પિતા પુત્રની પ્રેમકહાનીનો બીજો પ્રસંગ. પ્રતિબંધિત રાષ્ટ્રીય મહાદેવભાઈનું બાપુ પ્રત્યેનું સમર્પણ આ જ કોટિનું હતું. જાણે દૈનિક ‘ઈન્ડિપેન્ડન્ટ'નો હસ્તલિખિત અંક પ્રગટ કરવા બદલ તેઓ બાપુમાં સંપૂર્ણપણે સમાઈ ગયા હતા. મહાદેવભાઈને ડિસેમ્બર ૧૯૨૧માં એક વર્ષની કેદ થઈ હતી. સમર્પિત વ્યક્તિ લાગણીભીની હોય છે. મહાદેવભાઈ પિતાજીને ખબર મળતાં આંચકો લાગ્યો. અલ્લાહાબાદની નૈની લાગણીશીલ હતા, નિતાંત સંવેદનશીલ હતા. પારિવારિક સંબંધોમાં જેલમાં પુત્રને વેઠવા પડેલાં દુઃખો વિષે ‘નવજીવન’માં વાંચ્યું ત્યારે પણ મહાદેવભાઈની સંવેદનશીલતાનો પરિચય થાય છે. તેમણે પિતાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એમને પુત્રને મળવા ૧૯૧પથી મનોમન નક્કી કરી લીધું હતું કે બાપુ સાથે હંમેશ માટે જવાની અદમ્ય ઈચ્છા થઈ. આ માટે કાયદેસર પરવાનગી લેવી જોડાઈ જવું. ૧૯૧૭ સુધીમાં આ ઈચ્છા બળવત્તર બની ચૂકી હતી. પડે. ૧૯૨૨ની ૧૬મી જાન્યુઆરીનો દિવસ નક્કી થયો. દરમિયાન બાપુએ એમને રચનાત્મક કાર્યો અર્થે ચંપારણ (બિહાર) મહાદેવભાઈના પિતરાઈ ભાઈ છોટુભાઈ સાથે પિતાજી આવવાના મોલ્યા હતા. પાછા ફરતાં મહાદેવભાઈ પોતાને ગામ દિપેણ હતા. મહાદેવભાઈએ બાપુને પત્ર લખ્યો હતો કે પિતાજી મને આવ્યા. પિતાજીને પોતાનો નિર્ણય જણાવ્યો. પિતાજીને એ મંજૂર મળવા આવવાના છે. કદાચ રડી પડશે. મનેય દુઃખ થાય છે. મેં નહોતો. મહાદેવભાઈ પિતાજીની ઉપરવટ જવા માગતા નહોતા. લખ્યું છે કે હું મજામાં છું અને તમારે આવવાની જરૂર નથી. પિતાનું દિલ દુભાય એ સંવેદનશીલ પુત્ર કઈ રીતે સહન કરી શકે? પિતાજી ન આવે એની પાછળ મહાદેવભાઈ પાસે એક કારણ એ મહાદેવભાઈએ બાપુને તારથી જણાવ્યું કે તેઓ તેમની સાથે જોડાઈ પણ હતું કે ઘરમાં બહેનની સગાઈ નક્કી થઈ હતી. સતત પિતાજીની જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવળ ૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ હાજરી જરૂરી હોય. આર્થિક મુશ્કેલીનો પણ વિચાર કરવો પડે. અહીં લાવવા કેમ કહ્યું?' મહાદેવભાઈએ છોટુભાઈને પણ લખ્યું કે તમે એકલા જ આવજો. મહાદેવભાઈએ બહુ સમજાવ્યા કે ત્યાં એનો કોઈ જ ઉપયોગ બાપુજીને ન આવવા સમજાવશો. કહેજો કે અહીં ઠંડી બહુ પડે છે. નહોતો અને અહીં આપને અગવડ પડતી હતી. તોય બાપુની અંતે છોટુભાઈ એકલા જ ગયા હતા. લાગણીપ્રધાન વ્યક્તિના દલીલો ચાલુ જ હતી. મહાદેવભાઈની આંખોમાંથી ગંગાજમના.... સ્વભાવનું એક લક્ષણ હોય છે કે પોતાને દુઃખ થાય તો વ્યક્ત ન વલ્લભભાઈ આવ્યા. એમણે દરમિયાનગીરી કરી. નરહરિભાઈ કરે. અંદરને અંદર સહી લે. વળી બીજાને દુઃખ ન થાય તેની અને મહાદેવભાઈનો પક્ષ લઈ એમણે બાપુને શાંત કર્યા. જોકે કાળજી રાખે. કમોડની સ્થાનિક વ્યવસ્થા થઈ ગઈ હતી. એટલે બીજે દિવસે કહેવાય છે, મજનૂને ફટકા મરાતા ત્યારે લૈલાના શરીરે સોળ સવારે નરહરિભાઈ કમોડ લઈ પરત રવાના થયા. ઊઠતા. ૧૯૨૨માં બાપુ યરવડા જેલમાં હતા. મહાદેવભાઈને મહાદેવભાઈની સંવેદનશીલતાનું એક ઓર ઉદાહરણ બાપુના જ્યારે સમાચાર મળ્યા કે જેલમાં બાપુને ફટકા મારવામાં આવ્યા છે, ઉપવાસ સમયે એમની (મહાદેવભાઈની) મનઃસ્થિતિનું છે. ત્યારે એમને (મહાદેવભાઈને) બહુ વેદના થઈ. જોકે સમાચાર મહાદેવભાઈ એટલા બાપુમય હતા કે બાપુના ઉપવાસની અક્વા હતી અને સરકારે એ મુજબનું નિવેદન પણ બહાર પાડ્યું કલ્પનામાત્રથી એમને સંતાપ થતો. સત્યાગ્રહના સિદ્ધાંતમાં ઉપવાસ હતું. બાપુને દુ:ખ પહોંચવાની કલ્પના સુધ્ધાં મહાદેવભાઈને આઘાત શું આવશ્યક હોય છે? એમણે બાપુ સાથે આ અંગે ચર્ચા કરવાનો પહોંચાડતી. પ્રયત્ન કર્યો, પણ બાપુએ કહ્યું, ‘મારા ઉપવાસ પાછળ ઈશ્વરનો | સંવેદનશીલ વ્યક્તિ સ્વ-આલોચક હોય છે. સામી વ્યક્તિ કોઈ આદેશ હશે.' મહાદેવભાઈ શું બોલે? જોકે ચિંતા એ એમના આળા કારણસર અમુક નિર્ણય કરે તો આ વ્યક્તિને એમ જ લાગે કે મારી મનનો કબજો નહોતો. ભૂલ થઈ હશે અથવા મારાથી તેઓ નારાજ હશે. એટલે જ આવો ૧૯૩૮ની ઘટના છે. કસ્તુરબા અને દુર્ગાબહેન ડેલાંગ નિર્ણય કરવો પડ્યો. ૧૯૧૮ની વાત છે. બાપુએ જોયું કે સાબરમતી (ઓરિસા)થી નજીક આવેલા જગન્નાથપુરી જવાનાં હતાં. આ આશ્રમની શાળા પ્રગતિ કરી રહી છે. નરહરિભાઈની જરૂર હતી. પ્રવાસની જવાબદારી મહાદેવભાઈને સોંપવામાં આવી હતી. કસ્તુરબા એમને બિહારથી તેડાવી લીધા અને મહાદેવભાઈ તથા દુર્ગાબહેનને અને દુર્ગાબહેન જગન્નાથનાં દર્શન કરવા ગયાં. બાપુનો દઢ સિદ્ધાંત (એમનાં પત્ની) બિહારનું કામ સંભાળી લેવા કહ્યું. મહાદેવભાઈને હતો કે જે મંદિરમાં હરિજનોને પ્રવેશ ન મળતો હોય એ મંદિરોમાં લાગ્યું કે હું બાપુની નજરમાં ઊણો ઊતર્યો છું. અહીં મારું કામ જવું નહિ અથવા જવું જ હોય તો જે જગા સુધી હરિજનોને જવાની બરાબર નહિ હોય. તેથી જ બાપુ મને દૂર મોકલવા તૈયાર થયા છે. છૂટ હોય એટલે સુધી જવું અને ત્યાંથી દર્શન કરી પાછા ફરવું. બાપુ નડિયાદ હતા. વલ્લભભાઈ એમને મળવા અમદાવાદથી બાપુને જ્યારે જાણ થઈ કે બા, દુર્ગાબહેન વગેરે મહિલાઓ જગન્નાથ નીકળ્યા ત્યારે મહાદેવભાઈએ મનની વાત રજૂ કરતો પત્ર એમની મંદિરે છેક સુધી જઈ દર્શન કરી આવ્યાં છે, તો તેમને દુઃખ થયું, સાથે મોકલ્યો. બાપુને દુ:ખ થયું. એમણે વળતો જવાબ લખ્યો કે એમણે મહાદેવભાઈ પર નારાજગી ઠાલવી. મહાદેવભાઈને લાગી મને તમારા પર અતિશય શ્રદ્ધા છે. તમે ઊંધો અર્થ કરશો એ મારા આવ્યું. હરિજનોના ઉદ્ધારનો પ્રશ્ન, જે બાપુને મન બહુ મહત્ત્વનો સ્વપ્નમાંય નહોતું. તમે જ મારી આશા પૂરી કરી શકો એવા મેં હતો, એ પ્રશ્ન પાછળની ભાવના સાથે પોતે એકરસ થઈ શક્યા તમને માન્યા છે અને તેથી જ તમને ને દુર્ગાને ચંપારણ (બિહાર)જવાનું નથી એનું દુ:ખ મનને ડંખી રહ્યું. સરસામાન બાંધીને બાપુને છોડી સૂચવ્યું છે. જતા રહેવા તૈયાર થયા. મહાદેવભાઈએ એક વખત ડૉ. | સંવેદનશીલ વ્યક્તિનું બૌદ્ધિક પાસું ગમે તેટલું તીક્ષ્ણ હોય, સુશીલાબહેનને કહ્યું હતું, ‘જીવનમાં મારી એકમાત્ર પ્રાર્થના રહી અંતે તો ફૂલથીય મૃદુ એમનું અંતર જ એમને દોરે છે. બાપુને ઝાડા છે કે બાપુની સેવા કરતાં કરતાં મરું,' ઈશ્વરે જાણે એમની પ્રાર્થના થયા હતા. વારેવારે સંડાસ જવું પડે. મહાદેવભાઈએ નરહરિભાઈને સાંભળી અને પ્રાણના અંત સુધી (૧૯૪૨ની ૧૫મી ઑગસ્ટ પત્ર (સાબરમતી આશ્રમ) લખ્યો કે આશ્રમનું કમોડ આપી જવું. સુધી) એમણે બાપુની સેવા કરી, દેશની સેવા કરી. બાપુ આ વાત જાણતા નહોતા. નરહરિભાઈ કમોડ લઈને આવ્યા. એક સુકુમાર લાગણીતંત્ર કેવી કેવી કસોટીમાંથી પાર ઊતર્યું! બાપુ ગુસ્સે થઈ ગયા. (સંદર્ભ ગ્રંથ : શુક્રતારક સમા મહાદેવભાઈ – આવૃત્તિ ૧૯૯૧) ‘કોણે મગાવ્યું હતું?’ ‘મહાદેવભાઈનો પત્ર હતો,’ નરહરિભાઈએ કહ્યું. હવે વારો ૧૦૩, સિરીન એલિગન્સ, આવ્યો મહાદેવભાઈનો. ૧૨ બી પ્રતાપગંજ, પ્રોફેસર કામદાર માર્ગ, ‘કઈ જરૂર હતી આશ્રમમાંથી કમોડ મગાવવાની? વડોદરા - ૩૯૦ ૦૦૨. આશ્રમમાં જે વસ્તુ છે, એ ત્યાંના માણસોના ઉપયોગની છે. સંપર્ક : ૦૨૬૫ - ૨૭૫૦૨૭૫ પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન સત્યનું દર્શન મહેન્દ્ર પુનાતર સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશન દ્વારા કાંદિવલીમાં તેરાપંથ ભવન કહેવાય છે પણ ગળે ઉતરતું નથી. સરળતાથી સમજાઈ જાય, ખાતે યોજાયેલી સમ્યગુદર્શનની ત્રણ દિવસની શિબિર ખૂબજ સફળ હૃદયના તારો ઝણઝણી ઉઠે અને કશુક પ્રાપ્ત થયાનો અહેસાસ રહી. લોકોને ઘણું બધુ જાણવાનું સમજવાનું મળ્યું. આદરણીય ઉભો થાય એવું જ્ઞાન હંમેશા સ્વીકાર્ય બને છે. આ શિબિરોના આવો ભાઈ શ્રી જિતેન્દ્રભાઈ શાહ અને આદરણીય ભાઈશ્રી વલ્લભભાઈ પ્રતિભાવ ઉણો થયો. ત્રણ દિવસની આ શિબિરે હૃદય અને મનના ભણશાલીએ આ ગહન વિષયને બહુ સરળતાથી રજૂ કરીને શ્રોતાઓના તારોને જોડયા અને અંદર થોડી હલચલ મચાવી દીધી અને વધુ દિલ જીતી લીધા. રજૂઆત અને સંકલન ખૂબજ સુંદર, હૃદયસ્પર્શી જાણવાની ઉત્સુકતા વધી. અને સપ્રમાણ. કશુ વધુ નહી, કશું ઓછું નહી, કશું કંટાળાજનક આ શિબિરના મહત્વના બે પ્લસ પોઈન્ટનો ઉલ્લેખ કર્યા પણ નહીં બંને મહાનુભાવોએ ઉંડો, તલસ્પર્શી અભ્યાસ અને વગર રહેતો નથી. એક બંને વિદ્વાનોની સરળતા અને સહજતા જહેમત પછી પોતાને જે કાંઈ પ્રાપ્ત થયું તે જિજ્ઞાસુઓ સુધી તેમજ તેમની નમ્રતાપૂર્વકની રજૂઆત અને બીજુ સાંપ્રત વ્યવસ્થાની પહોંચાડ્યું છે અને જ્ઞાનની ગંગાને વહાવી છે બંને વિદ્વાનોને જેટલા કોઈ પણ જાતની ટીકા, આલોચના વગર સાચુ શું છે, સાર્થક શું છે અભિનંદન આપીએ તેટલા ઓછા છે. અને કરવા જેવું શું છે તેનું સમ્યકજ્ઞાન. શ્રી જિતેન્દ્રભાઈએ સમ્યગ્રદર્શનના જુદાજુદા પાસાઓની શાસ્ત્રો, હવે મૂળ વાત પર આવીએ આ શિબિર પછી શું? આ જ્ઞાન મુનિ-મહર્ષિઓ, આચાર્ય મહારાજાઓના પુસ્તકો, ગ્રંથો અને સૂત્રોને કેટલા લોકો બરાબર સમજ્યા? કેટલા લોકોના ઘર સુધી પહોંચ્યું? ટાંકીને પ્રણાણભૂત રીતે દાખલા-દ્રષ્ટાંતો દ્વારા સમજી શકાય અને સંતો અને મહાત્માઓના પ્રવચનો અને વ્યાખ્યાનોમાં મોટી સંખ્યામાં જલ્દીથી ગળે ઉતરી જાય એવી વિદ્વતાપૂર્ણ રજૂઆત કરીને ધર્મનું લોકો ઉમટે છે માથા ધુણાવે છે. લોકો હવે જીવનમાં કશુ ખોટુ નહી યથાર્થ દર્શન કરાવ્યું જ્યારે શ્રી વલ્લભભાઈએ સમ્યગદર્શનને થોડું કરે એવો આભાસ ઉભો થાય છે. પણ બધુ ત્યાંનું ત્યાં જ રહી જાય જીવન સાથે જોડીને આ ગહન જ્ઞાનને હળવું બનાવ્યું. બંને મહાનુભાવોએ છે. મંદિરનો ધર્મ ખરા અર્થમાં ઘર સુધી પહોંચતો નથી. સમ્યગ્દર્શનના જુદાજુદા પાસાઓની ખૂબ ઝીણવટથી મૂળતત્ત્વને લોકોને સાચી સમજ નથી. ગાડરિયા પ્રવાહની જેમ તણાયા મધ્યમાં રાખીને સરળ ભાષામાં છણાવટ કરી અને લોકોના મનમાં કરે છે. બધા કરે છે તેમ કરવું. બધા જે બાજુ ચાલે છે તે તરફ ઉઠતા પ્રશ્નોનું સચોટ સમાધાન કર્યું. ચાલવું. માણસ ટોળામાં રહેવાનું પસંદ કરે છે. ભીડમાં સત્ય શ્રી જિતેન્દ્રભાઈએ સમ્યગુદર્શનના આઠ અંગો નિઃશંકા, ખોવાઈ જાય છે. સ્થાપિત વ્યવસ્થાઓ લોકોને સાચે રસ્તે દોરવી નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૃહન, સ્થિરતા, વાત્સલ્ય શકી નથી. આવા સમયમાં સત્યનું જ્ઞાન અત્યંત જરૂરી છે. જીવનમાં અને પ્રભાવના તેમજ તેના ગર્ભિત અર્થો અંગે સાચી સમજણ સમૃદ્ધિની સાથે તણાવ વધ્યો છે કોઈ મનથી સુખી નથી. અસંતોષ આપી જ્યારે વલ્લભભાઈએ બાહ્યતા અને અંતરતપ અંગેનો અજંપો છે. લોકોને શાંતિ અને સ્થિરતા જોઈએ છે પણ માર્ગ સાચો ખ્યાલ આપ્યો. સાચી સમજણ, જ્ઞાન અને ભાવ વગરની સૂઝતો નથી. સમ્યગુજ્ઞાન તેમને આ કળણમાંથી બહાર કાઢી શકે ક્રિયાઓથી કોઈ અર્થ સરે નહીં તે બે ખૂબીથી સમજાવ્યું. અમૂઢ છે. આ માટે એક શિબિર પૂરતી નથી આ જ્ઞાનને વધુને વધુ જીવન દૃષ્ટિ શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી બંને વિદ્વાનોએ ઘણ બધા સાથે જોડવુ જરૂરી છે. પાસાઓને આવરી લીધા અને સમ્યગુજ્ઞાન એટલે કાંઈ વધુ નહીં સમ્યગદર્શનનું હાર્દ સત્ય છે. આમાં અહિંસા અને પ્રેમને જો કાંઈ ઓછું નહીં પણ પર્યાપ્ત એવો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો. શામેલ કરી શકાય તો આ જ્ઞાન સંપૂર્ણ બની જાય આમાં પ્રેમનું વધુ સમ્યગદર્શન એટલે સત્યનું દર્શન, વિવેકદૃષ્ટિ, આત્મદર્શન મહત્ત્વ છે. મહાવીર પ્રભુએ પણ જગતના તમામ લોકો માટે એક અને અંતરમાં ઉતરવાની પ્રક્રિયા. ‘તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગદર્શનમ' મહત્વનું સૂત્ર આપ્યું છે. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખો. પ્રેમ હશે તો અંગે આ શિબિરમાં સાચી સમજ ઊભી થઈ. આમ ત્રણ દિવસનો અહિંસા અસંભવિત બની જશે. પ્રેમ હશે તો રાગ-દ્વેષ-માનઆ કાર્યક્રમ જ્ઞાનની પરબ બની ગયો. સૌએ શક્તિ અને સમજ અભિમાન રહેશે નહી. સમ્યગૂજ્ઞાનને લોકોના જીવન વહેવાર સાથે મુજબ ગ્રહણ કર્યું. સમ્યગુદર્શનનું મહા અભિયાન ખૂબ સફળ જોડવાની જરૂર છે એવું મને લાગે છે. આ અંગે હું બહુ ઉંડુ જ્ઞાન બનશે એમાં કોઈ શંકા નથી. ધરાવતો નથી એટલે આ બંને વિદ્વાનોનો મત સર્વથા સ્વીકાર્ય છે. હાલના સમયમાં જ્ઞાનની ખોજ ધરાવતો એક જિજ્ઞાસુઓનો આ શિબિરનો ક્ષમા, સરળતા, નમતા અને સંતોષનો સંદેશો વર્ગ ઊભો થયો છે. ધર્મ, જીવન અને તેના રહસ્યો અંગે જાણવાની ઘરઘર સુધી પહોચે અને લોકોના અંતરમાં ઉજાસ થાય એવી અને પોતાના મનમાં ઉઠતા પ્રશ્નોનું સમાધાન શોધવાની ઉત્સુકતા અંતરની ભાવના... વધી છે. જીવન, ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગે ઘણું બધુ લખાય છે અને જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન (૨૫) | Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભક્તામર સ્તોત્ર - આસ્વાદ | ડૉ. રતનબેન ખીમજી છાડવા (ગતાંકથી ચાલુ...) થાય છે. પ્રભુનું મુખ ફક્ત પ્રાણીઓના સ્થૂલ નેત્રોનું જ હરણ કરે વત્ર કુવ તે સુરનરોગનેત્રહારિ | છે, એટલું જ નહિ પણ પ્રભુની દિવ્ય વાણી સાંસારિક જીવોને નિઃશેષનિર્જિત જગત્રિયોમાનમ્ III અંતર્મુખી બનાવી આત્મા તરફ વાળે છે. “વત્ર' શબ્દ પ્રભુના બિલ્બ કલંકમલિન કુવ નિશાકરસ્યા આંતરિક મુખનો ઉદ્ઘોષ કરી પ્રાણીમાત્રને પ્રાણ આપે તેવી યદું વાસરે ભવતિ પાંડુપલાશકલ્પમ્ l/૧૩ી. આત્મશક્તિનું આખ્યાન કરે છે. આમ આધ્યાત્મિક ભાવોનું રહસ્ય ભાવાર્થ :- જેણે દેવ, મનુષ્ય અને સમગ્ર જીવરાશિના નેત્રોને કવિશ્રીએ અહીં ‘વત્ર' શબ્દ દ્વારા પ્રગટ કર્યું છે. આકર્ષિત કરી લીધા છે, તેમ જ ત્રણ જગતનાં સર્વ ઉપમાનોને ત્યારપછી સ્તુતિકારે ‘નિઃશેષ' શબ્દ દ્વારા પ્રભુના મુખને જીતનારું એવું આપનું મુખમંડળ કયાં? અને કયાં કલંકથી મલિન સર્વશ્રેષ્ઠ ઉપમાન તરીકે પ્રદર્શિત કર્યું છે. 'નિઃશેષ' શબ્દનો અર્થ એવું ચંદ્રનું બિંબ? કે જે દિવસમાં ખાખરાના પર્ણસમાન ફિક્યું છે સંપૂર્ણ, હવે કાંઈ જ બાકી નથી તે. અર્થાત્ ત્રણ જગતમાં જેટલા દેખાય છે. પણ ઉપમાનો છે તે બધા ઉપમાનો પ્રભુના મુખ સૌન્દર્યથી પરાજિત વિવેચન :- પ્રસ્તુત શ્લોકમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પ્રભુના સંપૂર્ણ થઈ ગયા છે. જગતની તમામ ઉપમાઓ નિરસ્ત બની ગઈ છે. દેહના દર્શન કર્યા પછી તેમના મુખારવિંદ ઉપર સ્થિર થાય છે. જગતમાં મુખ માટે અનેક ઉપમાઓ આપવામાં આવે છે. જેમ કે મુખ એ દેહનું મુખ્ય અંગ છે. આમ તો મુખ વાણીનું સાધન મુખકમળ, મુખદર્પણ, મુખચંદ્ર વગેરે વગેરે. કમળની ઉપમા ગણાય, પરંતુ વચન ઉચ્ચાર્યા વિના પણ મુખમુદ્રા ઘણું બધું બોલે કોમળતા કે નિર્લેપતા માટે પ્રસિદ્ધ છે. પરંતુ કમળની કોમળતા કે છે. મુખમુદ્રા વડે બધા ભાવો પણ પ્રગટ કરી શકાય છે. એટલું જ નિર્લેપતા માત્ર દ્રવ્યભાવે જ છે. રાત્રિ થતાં કમળ સંકોચાય છે. નહિ આત્માની દિવ્યતા, વીતરાગતાની તેજસ્વી આભા પણ મુખમુદ્રા જ્યારે પ્રભુનું મુખ દ્રવ્યથી સદા વિકસિત અને ભાવથી સદા પ્રસન્ન પર ઝળકી ઊઠે છે. જ્યારે આ તો પ્રભુની મુખ મુદ્રા છે. એટલે જ રહે છે. મુખ માટે દર્પણની ઉપમા પણ અપાય છે. દર્પણમાં તેમના દિવ્ય, અલૌકિક ભાવો પણ મુખ પર પ્રગટ થયા વિના કેમ કોઈ પણ વ્યક્તિ પોતાનો આબેહૂબ ચહેરો જોઈ શકે છે. કહેવાય રહે! એટલે જ પરમાત્માનું મુખારવિંદ તે ભક્તિનું પ્રથમ માધ્યમ છે કે મુખ એવું ચમકદાર દર્પણ જેવું હોય કે તેમાં કોઈ પણ પોતાનું ગણાયું છે કહ્યું પણ છે કે, ‘આંખડી મારી પ્રભુ હરખાય છે, જ્યાં પ્રતિબિંબ જોઈ શકે છે. પરંતુ કયાં પ્રભુના પારદર્શી ગુણોની તમારા મુખના દરશન થાય છે.'' ચમક! અને કયાં દર્પણની કૃત્રિમ પારદર્શિતા . એવી જ રીતે અહીં આચાર્યશ્રીએ પ્રભુના મુખમંડળને એટલું સૌન્દર્યમય લગભગ બધા જ કાવ્યશાસ્ત્રોમાં મુખ માટે ચંદ્રની ઉપમા જોવા દર્શાવ્યું છે કે એની તુલના કરવા માટે કોઈ પણ ઉપમાન સમર્થ મળે છે. કારણ કે ચંદ્ર શીતળ, સૌમ્ય પ્રકાશ આપે છે, તે રજનીપતિ નથી. એટલું જ નહિ રાત્રિના સમયે શીતળતા - સૌમ્યતાનું દર્શન છે, ગોળાકાર છે. આવા અનેક ગુણો ચંદ્રમાં હોવા છતાં આચાર્યશ્રી કરાવનાર ચંદ્રને પણ પાછળ મૂકી દે તેવું છે. અર્થાત્ પ્રભુના પ્રભુના મુખની ઉપમા માટે તેને યોગ્ય ગણતા નથી. એટલું જ મુખમંડળને અનુપમેય ગણાવ્યું છે. દેવતાઓ, મનુષ્યો તેમ જ નહિ તેમાં ત્રિદોષ બતાવે છે. પ્રથમ તો ચંદ્રના બિંબ પર કલંક છે. સાધારણ તિર્યંચ જીવો પણ પ્રભુના સૌન્દર્યમય મુખનું દર્શન કરીને તે નિશાકર હોવાથી જાણે અંધકારને પોતાના મુખ પર ચિત્રિત કર્યું થંભી જાય છે. સહુના નેત્ર પ્રભુને નિહાળીને અપલક બની જાય હોય એવું લાગે છે. બીજુ ચંદ્ર રાત્રિના સમયે જ શાંત શીતલ પ્રકાશ છે. કારણ કે પ્રભુની પરમ ઉપશાંત દિવ્ય વીતરાગી મુદ્રા તો ત્રણ પાથરી સમગ્ર સૃષ્ટિને આલાદક બનાવે છે પરંતુ એજ ચંદ્ર લોકના સર્વ જીવોને શાતા આપનારી હોય છે. સહુને પ્રભાવિત કરે દિવસના સમયે જાણે ખાખરાનું સુકાયેલું પાદડું હોય તેમ શુષ્ક અને તેવી હોય છે. આમ કવિશ્રીએ અહીં ઉપમેય અને ઉપમાનની નિરસ દેખાય છે. તેવી જ રીતે ચંદ્ર ક્ષયગામિત્વ છે. અર્થાત્ તેની હાર-જીતમાં ઉપમેયની શ્રેષ્ઠતા દર્શાવી છે. કળા પ્રતિદિન ક્ષય પામે છે, કળામાં વધઘટ થાય છે. જ્યારે પ્રભુનું પ્રસ્તુત શ્લોકમાં મુખ માટે બીજા ઘણા શબ્દો હોવા છતાં મુખ તો નિષ્કલંક છે. કષાયનો એક અંશ માત્ર ન હોવાથી તેમના સ્તુતિકારે પ્રારંભમાં ‘વસ્ત્ર' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. વાણીની રક્ષા મુખ પર ભાવકાલિમાં પણ જોવા મળતી નથી. પ્રભુના મુખ ઉપર કરનાર જે અંગ છે તેને ‘વત્ર' કહેવામાં આવે છે. મુખ વાણીનું સદાય-નિરંતર એક સરખી પ્રસન્નતા હોય છે. તેમના મુખને સાધન છે માટે તે ‘વસ્ત્ર છે. પ્રભુની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થયા નિહાળનાર શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે. આમ પ્રભુનું પછી, તેમ જ જ્ઞાનાવરણીય કર્મોનો સંપૂર્ણ ક્ષય થયા પછી કેવળજ્ઞાનની મુખમંડળ સર્વશ્રેષ્ઠ છે. પ્રાપ્તિ થતાં પ્રભુના શ્રીમુખે દેશના રૂપે શ્રુતજ્ઞાનની ગંગોત્રી પ્રવાહિત પ્રસ્તુત શ્લોકમાં આચાર્યશ્રીએ કયાં ચંદ્રબિંબ! અને કયાં પ્રભુનું પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ મુખારવિંદ! એમ કહીને અતુલનાત્મક અલંકાર પ્રગટ કર્યો છે. બતાવેલ વિધિ કરીને, પિશાચિની દેવીને પોતાના વશમાં કરી ‘કયાં' એમ કહીને ચંદ્રને સર્વથા અવગણ્યો નથી. અર્થાતુ સીધી લીધી. રીતે ચંદ્રની અવગણના કરી નથી. પરંતુ પ્રભુના મુખમંડળને ચંપાવતી નગરીના રાજદરબારમાં સુમતિ નામે એક મંત્રી છોડીને અન્યત્ર ચંદ્રબિંબ ઉપમા આપવા લાયક છે, તેવો ધ્વનિ હતો. તેનામાં નામ પ્રમાણે ગુણ હતા. તે સાચો જૈન ધર્મી, ઉચ્ચાર્યો છે. એટલે કે પ્રભુના મુખની સાથે તુલના કરવા યોગ્ય સદ્ગૃહસ્થ હતો. એક દિવસ રાજાએ રાજસભામાં ધાર્મિક ચર્ચા નથી પરંતુ બીજા કોઈ પદાર્થો સાથે તેની તુલના થઈ શકે છે તેવો ઉપાડી. ત્યારે મંત્રીજીએ કહ્યું, હે રાજન! ધર્મનું મૂળ કરુણા છે ભાવ અભિવ્યક્ત કરી સ્તુતિકારે ગુણાત્મક ચંદ્રની કલ્પના કરી છે. જ્યારે હિંસા પાપનું મૂળ છે. જેમ જહાજ વિના સમુદ્ર ન કરાય આચાર્યશ્રીએ પ્રસ્તુત શ્લોકમાં અન્યથા ઉક્તિ અલંકારનો તેમ કરુણા વિના ધર્મ ધારણ ન થાય. જેમ રાજામાં ચક્રવતી મહાન ઉપયોગ કરીને વસ્તુતઃ સંસારના બિંબનું ચિત્ર આપ્યું છે. ચંદ્રબિંબને ગણાય, તેમ બધા ધર્મોમાં કરુણા મહાન ગણાય. જગતમાં જૈન તેમણે માધ્યમ તરીકે દર્શાવ્યું છે. જેમ કે સંસારરૂપી ચંદ્રનું જે બિંબ ધર્મ જ ઉત્તમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. છે તે કષાયાદિ ભાવોથી કલંકિત-મલિન બનેલું છે. તેમ જ રાત્રિરૂપી મંત્રીની આ વાત સાંભળીને રાજાએ જવાબ આપ્યો, તે મોહના અંધકારમાં તેનો ક્ષણિક પ્રકાશ જોવા મળે છે. પરંતુ મંત્રીશ્વર! તમારી આ વાત સાવ ખોટી છે. જગતમાં વૈષ્ણવધર્મ જ દિવસરૂપી નિર્મોહદશાનો પ્રકાશ થતાં આ સંસાર ચંદ્રનું બિંબ ફિક્કુ ઉત્તમ ગણાય છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનને પૂજે છે તે પંડિત પડી જાય છે. અર્થાત્ આ માયાવી જગતમાં મનુષ્યને ક્ષણિક કહેવાય છે. વિષ્ણુ ભગવાનની કીર્તિ આ જગમાં ફેલાયેલી છે. સંતોષનો અનુભવ તો થાય છે પણ આવો ક્ષણિક સંતોષ તેની વળી વિષ્ણુ ભગવાન જ લોકોના સૃષ્ટિના પિતા ગણાય છે. આટલું ઉત્તમ યાત્રામાં બાધા રૂપ બને છે. આવો ગૂઢાત્મક સંકેત દર્શાવી બોલીને રાજા દરબાર છોડી ગુસ્સામાં જતા રહ્યા. રાજાની આવી પ્રભુના જ્ઞાનાત્મક મુખરૂપી વાણીની શ્રેષ્ઠતા આચાર્યશ્રીએ પ્રસ્તુત કુપિત દષ્ટિ જોઈને રાણીએ તેનું કારણ પૂછયું. ત્યારે રાજાએ કહ્યું, શ્લોકમાં આલેખી છે. હે મહારાણી! સાંભળો, સુમતિ મંત્રી ખૂબ જ નીચ માણસ છે, તેને ऋद्धि :- ॐ हीं अहँ णमो बोहिबुद्धीणं પોતાની બુદ્ધિ પર ઘણો ગર્વ છે. વળી પોતાના જ ધર્મને મહાન मंत्र :- ॐ ह्रीं श्रीं हं सः ह्रौं ह्रां ह्रीं द्रां द्रों द्रौं द्र: ગણાવી અમારા ધર્મને નીચો ગણે છે. मोहनी सर्व जनवश्यं कुरु कुरु स्वाहा। આ સાંભળી રાણીએ જવાબ આપ્યો, હે મહારાજ! મનમાં વિધિ વિધાન : પવિત્ર થઈને પીળા વસ્ત્ર પહેરી પીળી માળા દ્વારા દુ:ખ ન લગાડો આટલી જ વાત છે ને! હમણાં જ હું મંત્રીનો બધો સાત દિવસ સુધી પ્રતિ દિવસ એક હજાર વાર ઋદ્ધિ તથા મંત્રનું જ ગર્વ ઉતારી દઈશ. એમ કહીને રાણીએ તરત જ સ્મશાનમાં સ્મરણ કરવું. તેમ જ સાધનાકાળમાં દિવસમાં એક વાર ભોજન જઈ પિશાચિનીનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ પિશાચિનીદેવી લેવું અને ભૂમિ પર શયન કરવું જોઈએ. પ્રગટ થઈ. રાણીએ તેને મંત્રીને સબક ભણાવવાનો આદેશ આપ્યો. ફલાગમ - (લાભ) :- ભક્તામરની તેરમી ગાથા, ઋદ્ધિ તથા ત્યારે તે પિશાચિની પોતાના સાથીઓ સાથે ભયંકર રૌદ્રરૂપ ધારણ મંત્રના સ્મરણથી તેમ જ યંત્ર પાસે રાખવાથી અને સાત કાંકરી કરી ત્રિશૂલ, ગદા, ચક્ર વગેરે લઈ સુમતિ મંત્રી પર પ્રહાર કરવા લઈને દરેકને એકસો આઠ વાર મંત્રીને ચારે દિશામાં ફેંકવાથી ચોર દોડી ગઈ. ત્યાં જઈને અનેક વિક્રિયાઓ વડે તેણે મંત્રીને ડરાવ્યો. ચોરી કરી શકતો નથી, તેમ જ માર્ગમાં કોઈપણ જાતનો ભય ત્યારે જૈનધર્મમાં આસ્થા ધરાવતા મંત્રીએ ભાવપૂર્વક ભક્તામરની રહેતો નથી. તેરમી ગાથાનું સ્મરણ કર્યું. જેના કારણે શાસનદેવી પ્રગટ થઈ ભક્તામરની તેરમી ગાથાનું સ્મરણ કરવાથી શું લાભ થાય અને પિશાચિની વગેરેને પકડીને બાંધી દીધા. પરંતુ સુમતિ મંત્રીના છે, તે દર્શાવતી એક પ્રાચીન કથા.... કહેવાથી દેવીએ બધાને છોડી દીધા અને પાછી સ્વર્ગમાં જતી રહી. -: શ્રી સુમતિચંદ્ર મંત્રીની કથા : રાજાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે સુમતિ મંત્રીની વર્ષો પહેલાંની આ વાત છે. અંગ દેશમાં ચંપાવતી નામે જૈનધર્મ પ્રત્યેની આસ્થાની ખૂબ પ્રશંસા કરી એટલું જ નહિ જૈનધર્મનો નગરી હતી. ત્યાં કર્ણ નામનો રાજા રાજ્ય કરતો હતો. એમની જયજયકાર કર્યો. પત્નીનું નામ વિશનાવતી હતું. તે મિથ્યાત્વી તેમ જ કુશીલ હતી. અસ્તુ. એક દિવસ કપાલી નામનો યોગી રાણી પાસે આવ્યો. ત્યારે (ક્રમશ:) રાણીએ તેને કહ્યું કે, હે યોગી! તું મને બે પિશાચિની વિદ્યા શિખડાવ, તો હું તને મારા ગુરુ માનીશ. ત્યારે યોગીએ રાણીને ૩૦૨, ગુંદેચા ગાર્ડન, પિશાચિની વિદ્યાની આખી વિધિ બતાવી. ત્યારબાદ રાણીની રજા લાલબાગ, મુંબઈ - ૪૦૦૦૧૨. માંગી ત્યાંથી વિદાય થયો. રાણીએ એક મહિના સુધી યોગીએ સંપર્ક : ૯૮૯૨૮૨૮૧૯૬ (જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવન Page #28 -------------------------------------------------------------------------- ________________ 'જૈન પરંપરાના પુનરુદ્ધારકો-૨૬ સાગર સમુદાયનું ગૌરવ : મહામહિમાવંતા સાધ્વીશ્રી લાભશ્રીજી મહારાજ આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી જૈન શાસનમાં સંયમનો પુણ્ય પ્રભાવ સદાકાળ છવાયેલો તરીકે લમીબહેનને શ્રી લાભશ્રીજી જાહેર કરવામાં આવ્યાં. રહ્યો છે. આજથી ૧૫૦ વર્ષ પહેલાં મહેસાણામાં પૂજ્ય રવિસાગરજી સમરતબહેનનું નામ ગુણશ્રીજી પાડવામાં આવ્યું. મહારાજ બિરાજમાન હતા. રવિસાગરજી મહારાજ ધર્મપ્રભાવક જૈન સંઘમાં સાધ્વીજી ભગવંતોનાં ચરિત્રો બહુ ઓછા જોવા સાધુપુરુષ હતા. તપ, ત્યાગ અને વૈરાગ્યથી છલકાતા એ સાધુપુરુષ મળે છે. તે સમયકાળમાં થયેલા શ્રી અજિતસાગરસૂરિજી મહારાજના જીવનના અંતિમ સમયમાં મહેસાણામાં બિરાજમાન રહ્યા હતા. શિષ્ય મુનિવર્ય અને કવિરત્ન શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજની આજે પણ વિદ્યમાન ‘શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા'ની સ્થાપના પ્રેરણાથી સાધ્વીશ્રીજી લાભશ્રીજી મહારાજનું જીવનચરિત્ર ગોકળદાસ તેઓશ્રીની પ્રેરણાથી તે સમયે થઈ હતી. એ પાઠશાળામાંથી હજારો નાનચંદ ગાંધીએ લખેલું તે શ્રી બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર વીજાપુર વિદ્યાર્થીઓ ભણીને તૈયાર થયા અને ભારતભરમાં પંડિત તરીકે તરફથી પ્રગટ થયું છે. આજથી ૧૨૫ વર્ષ પહેલાં સંવત ૧૯૪૩માં છવાઈ ગયા. પ્રગટ થયેલા આ ચરિત્રમાં સંપૂર્ણ સાલવારી સાથે આ ચરિત્રનું શ્રી રવિસાગરજી મહારાજ પોતાના શિષ્યવૃંદ સાથે મહેસાણામાં આલેખન કરવામાં આવ્યું છે. લેખક ખૂબ ભાવ સાથે સાથ્વી બિરાજતા હતા ત્યારે સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજ પણ પોતાની લાભશ્રીજી મહારાજનો પ્રભાવ વર્ણવે છે અને સાધ્વીશ્રી લાભશ્રીજી શિષ્યાઓ સાથે જીવનના અંતિમ વર્ષોમાં મહેસાણામાં બિરાજમાન મહારાજે જીવનકાળ દરમ્યાન જે સ્તવનો વગેરે પસંદ કરીને હતાં. પોતાના મધુર કંઠે ગાયા તેનો સંગ્રહ પણ તે જ પુસ્તકમાં શ્રી - મહેસાણાના એક ચોવીસ વર્ષના યુવાન શ્રાવિકાબહેન લક્ષ્મીબાઈ હેમેન્દ્રસાગરજી મહારાજે મુકાવ્યો છે. લેખક સાધ્વીજી મહારાજના શ્રી દેવશ્રીજી મહારાજ પાસે આવ્યા. ચોવીસ વર્ષની ઉંમર સુધીમાં નામની આગળ ‘મહામહિમાવંતા’ અને ‘મહાપુણ્યવંતા' શબ્દનો સંસારની અનેક થપાટ તે ખાઈ ચૂક્યા હતા. વિક્રમ સંવત ૧૯૨૫માં પ્રયોગ ખૂબ ભાવથી કરે છે. આસો સુદ પૂર્ણિમાને દિવસે જન્મેલા ફતેહચંદભાઈ અને શ્રી લાભશ્રીજી મહારાજનો પ્રભાવ તે સમયે ખૂબ વિસ્તર્યો. ઉજળીબહેનનાં સુપુત્રી લમીબહેનના ૧૨ વર્ષની ઉંમરે તો લગ્ન મહેસાણા, અમદાવાદ, વિજાપુર, પેથાપુર, પાલનપુર અને પણ થઈ ગયાં. પરણીને તેઓ મુંબઈ ગયાં. તે સમયે તેમના પતિનું કાઠિયાવાડનાં અનેક ગામોમાં વિચરીને ઠેર ઠેર તેમણે ધર્મપ્રભાવના અવસાન થયું. લક્ષ્મીબહેન પાછાં પિયરમાં આવ્યાં અને ધર્મના કરી અને અનેક બહેનોને દીક્ષા આપી. પોતાનો શિષ્યા સમુદાય રંગે રંગાયાં. શ્રી દેવશ્રીજી મહારાજના પરિચયમાં આવ્યાં. તેમને પણ વધાર્યો. જીવનભર જ્યાં ગયાં ત્યાં શ્રી રવિસાગરજી મહારાજ દીક્ષા લેવાનો ઉમળકો જાગ્યો. દેવશ્રીજી મહારાજ કહે કે ચાલો અને સુખસાગરજી મહારાજના તેમણે ગુણ ગાયા. આ ચરિત્રમાં રવિસાગરજી મહારાજ પાસે જઈએ. તેઓ કહે તેમ કરીએ. નોંધ મળે છે કે, શ્રી સુખસાગરજી મહારાજને ૧૬ શિષ્યો હતા. રવિસાગરજી મહારાજે લક્ષ્મીબહેનની વાત સાંભળી. કહ્યું તેમાં અત્યંત જાણીતા થયા તે યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ કે, તમારા સાસુને બોલાવો. તેમને હું પૂછીશ પછી તમને આજ્ઞા મહારાજ. શ્રી લાભશ્રીજી મહારાજે તમામ ગુરુજનોની કૃપા અને આપીશ. આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. લક્ષ્મીબહેનના સાસુ મિરાતબહેન મહારાજ પાસે આવ્યા. તેમનાં સમયમાં જે કોઈ અન્ય સાધ્વીજી ભગવંતો થયાં તેઓ તેમણે કહ્યું કે, મારી પાકટ ઉંમર છે, મારા અવસાન પછી તેઓ પણ તેમની વિશાળ છત્રછાયામાં સમાઈ ગયા. શ્રી દોલતશ્રીજી દીક્ષા લે. મહારાજ, શ્રી મનોહરશ્રીજી મહારાજ વગેરે તેમાં મુખ્ય છે. શ્રી એમ જ થયું. બુદ્ધિસાગરસૂરિ મહારાજ, શ્રી અજિતસાગરસૂરિ મહારાજ, શ્રી બે વર્ષ પછી મિરાતબહેન અવસાન પામ્યા. રવિસાગરજી ઋદ્ધિસાગરસૂરિ મહારાજ, શ્રી કીર્તિસાગરસૂરિ મહારાજ વગેરે મહારાજે લક્ષ્મીબહેનને દીક્ષા લેવા માટે સંમતિ આપી. તે સમયે મહાપુરુષોની છત્રછાયામાં શ્રી લાભશ્રીજી મહારાજે જૈનશાસનનો પાટણના એક બીજા બહેન શ્રી સમરતબહેનની પણ દીક્ષા થઈ. ડંકો વગાડ્યો. દેવશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વી હરખશ્રીજી મહારાજનાં શિષ્યા મધુર સ્વભાવ, મધુર કંઠ, શ્રેષ્ઠ ચારિત્રપાલન જેવા ગુણોથી પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ સજ્જ શ્રી લાભશ્રીજી મહારાજ તે સમયે અત્યંત લોકપ્રિય હતા. શ્રી લાભશ્રીજી મહારાજ ધર્મસાધના કરીને આત્મશ્રેય પામી તેમનું પ્રવચન સાંભળવા ગામેગામથી શ્રાવિકાઓ ઉભરાતી. તેઓ ગયા. દરેક સમયે કહેતા કે, હું જે કંઈ કહું છું અને તમને માનવું ગમે સાધ્વીશ્રીજી લાભશ્રીજી મહારાજે જીવનમાં કરેલા ચોમાસાની છે તે ગુરુજનોની કૃપાનું ફળ છે. સંપૂર્ણ નોંધ પણ આ ચારિત્રમાં મળે છે : ૧૧ ચોમાસા મહેસાણામાં. જીવનના અંતિમ સમયે તેઓ સાણંદથી વિહાર કરીને માણસા ૩ ચોમાસા પાટણમાં, ૩ ચોમાસા પાલનપુરમાં, ૧૩ ચોમાસા પધાર્યા. માણસા જૈનસંઘમાં ઉત્સવ પૂર્ણ કરાવ્યો અને ત્યારપછી સાણંદમાં, ૧ ચોમાસું સુરતમાં, પ ચોમાસા વિજાપુરમાં, ૪ ચોમાસા વિક્રમ સંવત ૧૯૯૯માં વૈશાખ વદી ૬ની રાત્રે ૧૧ વાગે સંથારામાં રાજનગરમાં, ૨ ચોમાસા પાલિતાણામાં, ૪ ચોમાસા માણસામાં, બેઠાં બેઠાં સૌની સાથે ક્ષમાપના કરીને દેહ છોડ્યો. ૧ ચોમાસું પેથાપુરમાં, ૧ ચોમાસું બોદ્રમાં કુલ ૪૮ ચોમાસાં થયાં. લેખક નોંધે છે કે, તે સમયે માણસામાં ગામેગામથી લોકો જૈન સાધ્વીનું જીવનચરિત્ર આટલું સંપૂર્ણ બહુ ઓછું જોવા ઊમટ્યા. આસપાસનાં તમામ ગામોમાં રહેલાં સાધુ-સાધ્વીઓ મળે છે. પણ ઊમટ્યાં. સંપર્ક : ૯૭૬૯૯૫૭૩૯૩ | પંથે પંથે પાથેય કુદરતના ખોળે કુદરતી ઉપચાર | ગીતા જૈન આધુનિક યુગમાં સગવડો અને સુવિધાઓ નવા નવા જવાની. ત્રણેક વર્ષ પૂર્વે સ્થપાયેલ આ સેન્ટર વિશે મહુડ્વાના શ્રી આવિષ્કારોને લીધે વધતા જાય છે. જીવન ધીમે ધીમે વધુને વધુ મયંકભાઈ ઠક્કરે વાત કરી હતી, એનું સાહિત્ય એમણે મને જટિલતા ભણી ખેંચાતુ જાય છે. એ એટલી સરળતાથી ખેંચાઈ જાય મોકલાવેલ... એ સર્વે યાદ કરીને મયંકભાઈને વાત કરી. હું માર્ચ છે કે આપણને એનો અણસાર પણ નથી આવતો અને આપણે મહિનાથી મુંબઈ બહાર પ્રવાસ કરું છું, અત્યારે મને સમય અનુકૂળ પ્રકૃતિથી વિમુખ થતા જઈએ છીએ. આપણી જીવનશૈલી, ખાણી- છે અને એમણે ડૉ. કમલેશભાઈ સોલંકી સાથે વાત કરી કેન્દ્રમાં પીણી, વિચાર-વર્તનવ્યવહાર આદિના અતિ બદલાવથી શરીર- બુકિંગની વ્યવસ્થા ગોઠવી આપી. મન પર માઠી અસર પડે છે. શરીર પોતાની પ્રાકૃતિક ક્ષમતા ખોઈ વિરપુરથી ૮ કિ.મી. અને રાજકોટથી ૫૦ કિ.મી. દૂર આવેલા બેસે છે. એની જીવનશક્તિનો હ્રાસ થાય છે. એની સ્વયંનું જતન ગોમટા ગામમાં ચારે તરફ ખેતરોની વચ્ચે આવેલ આ સેન્ટર કરવાની પદ્ધતિમાં ગાબડા પડે છે અને શરીર કમજોર બનતા પહેલી નજરે જ ગમી જાય એવું તૈયાર કર્યું છે. ક્યાંય લક્ઝરી નથી બનતા માંદગી તરફ ખેંચાઈ જાય છે. માંદગી આધુનિક દવાઓ દેખાતી. ક્યાંય ભાર નથી લાગતો, પ્રવેશતાં જ હળવાશ અનુભવાય તરફ સહજપણે દોરી જાય છે અને આ દવાઓનો મારો શરીરને છે. ભૌતિક લક્ઝરી-સગવડો દૂરથી રળિયામણી લાગે પણ પ્રવેશતાં તાત્કાલિક રાહત આપે છે, પણ લાંબાગાળે નુકસાન વેઠવું પડે છે. થોડો ભાર, થોડો હિચકિચાટ જરૂર અનુભવાય. અહીંની સરળતાએ છેલ્લાં થોડાં વર્ષોથી આ તરફ તજજ્ઞો ધ્યાન દોરી રહ્યા છે કે બધો ભાર હરી લીધો.! પ્રકૃતિ વિરોધી આ દોડને અટકાવો, ધીમી-મંદ કરો અને કુદરતી આવકાર-કક્ષની નાની દીકરીએ સ્મિતભેર સ્વાગત કર્યું અને રીતે શરીરને સ્વસ્થ રાખવાની પદ્ધતિને પુનઃજીવિત કરી અને મારી મુશ્કેલી કહી. લગભગ ત્રણ વાગ્યે બપોરે અમે પહોંચ્યા સંરક્ષણ આપો. શરીરનાં કાર્યોમાં દખલ ન કરો. એની સ્વસ્થતાનો હતા. મારા સહયોગી દીપકભાઈને તરત જ મહેસાણા માટે નીકળવાનું ગ્રાફ ઊંચો કરો તો વગર દવાએ અથવા ઓછામાં ઓછી દવાએ હોવાથી મેં એ બેનને કહ્યું કે આપણે મારી દાખલ થવાની બધી સારું તંદુરસ્ત જીવન જીવી શકાશે. કાર્યવાહી-ફોર્માલીટી પછી કરીએ, પહેલાં મને રૂમ ફાળવી દો જેથી નેચરોપેથ હોવાથી હું પણ શરીરની આ પોતાની પ્રક્રિયાને હું સામાન મૂકી દઉં અને દીપકભાઈને અહીંથી મહેસાણા કઈ રીતે અકબંધ જાળવી રાખવા અવારનવાર નેચર ક્યોર સેન્ટર-પ્રાકૃતિક જવું એનું માર્ગદર્શન આપો. બેને તરત જ વાતનો અમલ કર્યો. ચિકિત્સા કેન્દ્રોમાં જઈ શરીર-શુદ્ધિ કરાવવું પસંદ કરું છું. દર વર્ષે અમે રૂમમાં પહોંચીને સામાન મૂકીએ ત્યાં જ ઇન્ટરકોમ કાર-વાહન યાદ કરીને સર્વિસમાં મોકલતી હોઉં તો શરીરને કેમ રણક્યો....૩.૩૦ કલાકે બસ છે, જે અમદાવાદની છે અને ગોમટા નહિ? ચોકડી પર આવી ગઈ છે, અમારી ગાડી દીપકભાઈને બસ સ્ટોપ જૂન-૨૦૧૮માં મહુવામાં યોગ-શિબિરનું સંચાલન કરવાની સુધી પહોંચાડી આવશે. તેમની મદદ માટેની તત્પરતા જોઈ ખરે જ તક મળી અને સાથોસાથ મેં તક ઝડપી ગોકુલ નેચર ક્યોર સેન્ટરમાં આનંદ થયો! જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવળ ૨૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ દીપકભાઈના રવાના થઇ ગયા બાદ ફોર્મ આદિ ભરવાની શાક, ફળ, ઔષધિઓનું વાવેતર અને ઉત્પાદન પણ અહીં જ વ્યવસ્થા થઈ, આસી. ડૉક્ટર બેને બધી માહિતી લીધી, પછી મુખ્ય થાય. પપૈયા, જામફળ, તુલસી, લીલી-ચા, પાલક, મેથી, અરડુસો, ચિકિત્સક ડૉ. કમલેશભાઈને મળવાનું ગોઠવાયું....તરત જ... જાસુદ, પલાસ, ચણા, તલ આદિ ઘણું બધું...અહીંના જ તલ સાલસતાથી ...એમણે મને નમસ્કાર કર્યા...અને બીજી સવારથી ઘાણીમાં પીલી એ જ તેલની માલીશ, અહીના જ ચણાનો લોટ તેલ ઉપચાર-સારવાર-ભોજન આદિ મને અનુકૂળ આવે તેમ ગોઠવી માલીશ બાદ નાહવા માટે ઉપયોગમાં લેવાય. આપ્યું. ત્યાં પણ એ જ હળવાશ! અહીંયા ૧૦ દિવસથી લઈને ૨ મહિના સુધી આવશ્યકતા મારા રૂમની બાલ્કનીમાંથી નજર પડે ત્યાં સુધી ખેતરો જ પ્રમાણે દર્દીને રાખવામાં આવે છે. ત્રણ વર્ષમાં સાજા થઈ ગયેલા ખેતરો. સેન્ટરને અડીને જતો રોડ દેખાય જરૂર છે, પણ વાહનની દર્દીઓ બીજાઓને સંદેશો આપતા રહે છે અને હવે સેન્ટરમાં અવરજવર પાંખી છે, તેથી ખલેલ પહોંચે તેવું નથી. ગાંધીજીએ અગાઉથી બુકિંગ વગર જગ્યા મળતી નથી. અહીં ૩૬ સ્વાથ્ય કહ્યું છે ને, “આવાજ કરને સે આવાજ નહીં મિટતી હૈ, ચુપકી સે સાધકોની વ્યવસ્થા થઇ શકે છે, જનરલ રૂમમાં ચાર વ્યક્તિ, મિટતી હૈ.'' સ્પેશિયલ રૂમ અને ડીલક્સ રૂમમાં બે વ્યક્તિને સમાવવામાં આવે અહિંસા ચુપકી છે! સરળ શાંતિ છે. સહજ મૌન છે. ઉપચાર છે. કક્ષની દીકરીઓ આશરે ૮-૧૦ છે. બધી ગ્રીન રંગના ટી-શર્ટમાં. આપણે આધુનિક શોધોનો કે જીવનશૈલીનો વિરોધ ન કરી પ્રાકૃતિક રંગ આંખ અને મનને ઠારે તેવો! ચીન પણ કેવો? વૃક્ષ શકીએ પણ એના સ્વીકાર સાથે એના લાભાલાભની સમજણ તો જેવો નહીં, એમાં સફેદ રંગની મેળવણીથી થયેલો હળવો ઝીન. કેળવી જ શકાય ને? જેથી એના ભયસ્થાનો સમજાય અને થોડા છે. ફૂર્તિથી ફરતી આ દીકરીઓ એવી ત્વરાથી કામ કરે પણ એ જ રહી શકીએ. હળવાશ. ત્વરા અને હળવાશનું આ સામંજસ્ય દર્દીને શાતા પૂરી સાંજના રોજ ડૉ. કમલેશભાઈ વિવિધ વિષયો પર પ્રાકૃતિક પાડે... જરાય વાતો નહીં, અવાજ નહીં, માત્ર હળવું મ્યુઝિક ચિકિત્સાની સમજ કેળવે. અહીં માત્ર સાજા થવા નહીં, સ્વસ્થ કેમ વાગ્યા કરે! ઉપચાર-કક્ષમાં દર્દીની કોઈ લાઈન નહીં, ભીડ નહીં, રહેવું એનું પણ શિક્ષણ મેળવતા લોકોને જોઈ ખૂબ આનંદ થાય. તમને રૂમમાં જ ઇન્ટરકોમથી મેસેજ આવે પછી જ જવાનું. Waiting પ્રખ્યાત પ્રાકૃતિક ચિકિત્સક ડૉ. મહેરવાન ભમગરા કહેતા, period લાઈનની મુક્તિ નિશ્ચિત રૂપે નિરાંત લાવે. - “નિસર્ગોપચાર કોઈ કોર્સ ઓફ ટ્રીટમેન્ટ નથી; નિસર્ગોપચાર આ બહેનો બાજુના ગામડાઓની છે. ૨૦થી ૨૫ વર્ષની આ જીવનશૈલીમાં થતી ભૂલોને સુધારવાનું વિજ્ઞાન છે.'' દીકરીઓને ૩ વર્ષ પહેલાં કદાચ નિસર્ગોપચાર એટલે શું? એનીયે સવારે ૬ વાગ્યાથી શરૂ થતો દિવસ - ત્રિફળા પાણીથી આંખ જાણ નહિ હોય, પણ ડૉ. કિરણબેન અને ડૉ. કમલેશભાઈએ ધોવી, ચાલવાનું, મેથી, ગરમ પાણી વગેરે લીધા બાદ યોગાભ્યાસ, એમને સરસ તાલીમ આપી છે. હસતા મુખે, પ્રેમસભર, કંટાળા દર્દીની જરૂરિયાત મુજબનું પીણું અને સારવાર-કટી સ્નાન, વિવિધ વગર ઉપચાર કરતી આ પરિચારિકાઓ તરફ સહેજે વાત્સલ્ય માલિશ, લેપ, વરાળસ્નાન વગેરે...વગેરે.... ભોજન અને જરૂરી ઉભરાય! આરામ બાદ ફરી માટીપટ્ટી, શેક, સુજોક, જિમ, ફિઝિયોથેરાપી, મોટી ઉંમરના અશક્ત, સંધિવાથી પીડાતા દર્દીઓને હાથ કલર-થેરાપી, ચાલવાનું, સાંજનું ભોજન અને પ્રાર્થના સાથે વાર્તાલાપ, પકડીને તેઓ લાવે, તો કોઈને વ્હીલચેરમાં લાવે અને સારવાર આરોગ્યલક્ષી ફિલ્મ આદિથી રાત્રે ૯ વાગ્યે દિવસ પૂરો થાય. બાદ એમના રૂમ સુધી એ જ રીતે પહોંચાડે, એમનું ભોજન પણ આરોગ્યલક્ષી પુસ્તકોના વાંચનથી પોતાના તન-મનના સ્વાથ્યની એમના રૂમમાં આપી આવે. જાળવણી માટે ભાથું બાંધી શકાય એટલે લાઈબ્રેરી પણ ખરી! ભોજનકક્ષ હવાદાર અને મોટો હોવાથી અહીં પણ એકલતા આજે વિશ્વમાં ‘ચકલી બચાવો'ની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અને કંપની બંને માણી શકાય. ડૉ. કિરણબેન અને સહાયક ડૉ. અહીં સવારની સહેલ વખતે ચકલીઓનો મીઠો કલબલાટ અને તૃપ્તિબેનની હાજરી અને ભોજન અંગેની પૃચ્છા ખાવા પ્રેરે અને ઠેરઠેર એમના માટે મૂકેલ ચણનો નાસ્તો. ચકલીઓને શિરામણ ધરબે પણ ખરી! અન્નપૂર્ણા, જે જોઈએ તે ફરી ફરી પીરસે.. નકામી કરતી જોઈ મજા પડી જાય. કવિ કલાપીનું સ્મરણ થઇ આવે.... કચકચ નહીં! દરેક દર્દીના અલગ-અલગ આહાર તૈયાર કરવો રે પંખીડા સુખથી ચણજો ગીતવાં કાંઈ ગાજો....'' ત્યાંતો અને પીરસવો એ બધું બખૂબી સચવાય, અહીં પણ ડૉ. દંપતીનો ચકલીઓ અને બુઝો (કૂતરો) વચ્ચેનો પકડદાવ, આ બંને પ્રકારના બહોળો અનુભવ કામે લાગતો અનુભવાય! જીવોની ઉછળકૂદ મન પ્રફુલ્લિત કરી દે. પ્રસન્ન ચહેરે વિચાર ૨૨ એકરમાંથી માત્ર એક-સવા એકરમાં જ બાંધકામ, બાકી ઝબકી જાય કે આ જીવો પણ સવારની કસરતનું મહત્ત્વ કેવું સમજે બધું નિસર્ગના ખોળે. ચારે તરફ ખેતરોની વચ્ચે આવેલ કેન્દ્રમાં ગૌ છે! સરસ મજાના સોનેરી સૂર્યોદયને વંદન કરું ત્યાં યોગાભ્યાસ માટે શાળા પણ ખરી. વળી, કેન્દ્રમાં ઉપયોગમાં લેવાતી વનસ્પતિ, હાજર થવાનો બેલ વાગે..! ૩૦) પ્રબુદ્ધજીવ જુલાઈ - ૨૦૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ અહીં વિશેષ ધ્યાન ખેંચાયું ડૉ. દંપતીની વિશિષ્ટ કાર્યપદ્ધતિ વહાવી છે. પર, એમની નિસર્ગોપચાર પ્રત્યેની નિષ્ઠા, સહાયક સ્ટાફને પણ એમની ઓપિનિયન ડાયરીમાં મેં નોધ્યું કે અત્રે ડૉ. દંપતી, સખત છતાં મૃદુ તાલીમ આપવાની રીત, એમનું બેનમૂન ઘડતર એમની ટીમે અને કુદરતી વાતાવરણનો ત્રિવેણી સંગમ યોજાયો છે. અને દર્દીઓ પ્રત્યેની ઉદાર કાળજી... એ હસતા મુખે અને મીઠા દર્દી અહીં પ્રવેશતા જ શાતા અનુભવે છે. પ્રત્યેક દર્દી સાથે ડૉ. શબ્દોથી રાઉન્ડ વખતે થતો તેમનો પ્રવેશ દર્દીને શાતા પૂરી પાડે કમલેશભાઈ અને ડૉ. કિરણબેન ઘરોબો કેળવે છે, પોતીકાપણાની તેવો ! આ બધા પાછળ એમની તાલીમનો સૂર સંભળાય છે. ભાવના જાગૃત કરે છે, ને છતાં અલિપ્ત પણ રહી શકે છે. એમનો સુરતમાં કેન્દ્રની શરૂઆત થઈ, પ્રખર પ્રાકૃતિક ચિકિત્સક ડૉ. ઉદ્દેશ્ય દર્દીને માત્ર સાજા કરવાનો જ નથી, પણ હંમેશાં તેઓ સુખવીર સિંઘની સીધી દોરવણી એમને ઉપલબ્ધ થઇ અને મંજુબેન સાજા-સ્વાથ્ય રહી શકે તેવી ટ્રેઈનિંગ આપવાનો છે. અહીંથી શાહના ગોત્રી-વડોદરા વિનોબા આશ્રમના કુદરતી ઉપચાર કેન્દ્રમાં પાછા જનાર પોતાની જીવનશૈલીમાં નિશ્ચિત ફરક કરશે જ, ભલે; સાત વર્ષ સેવા આપી ત્યારે મેળવેલો બહોળો અનુભવ, અહીં ક્રમશઃ પણ વિચારશે જ! દૃષ્ટિગોચર થાય છે. અંગત રીતે કહું તો મને પણ ખૂબ જ આનંદ થયો, કોઈ કમલેશભાઈએ મને સૂચવ્યું હતું કે તમે પણ યોગના વિદ્યાર્થીની, શારીરિક તકલીફ ન હોવા છતાં નેચરોપથ હોવાથી શરીરશુદ્ધિની મારા સિનિયર અને અનેક નેચર ક્યોર સેન્ટરની મુલાકાતથી આવશ્યકતા સમજી હું અત્રે આવી હતી. મારું આવવું સાર્થક થયાનું બહોળો અનુભવ ધરાવતા હોઈ કોઈ સૂચન, સુઝાવ લાગે તો જરૂર અનુભવું છું. આ બધું જેમના લીધે શક્ય બન્યું એ સર્વે મયંકભાઈ કહેજો : આ એમની નમતા છે. મેં કહ્યું, ‘જરૂર જણાવીશું પણ તમે ઠક્કર, ડૉ. યુગલ અને પૂરી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું આ સેન્ટરની સ્થાપના પૂર્વે ઘણું ભમ્યા છો, એટલે જ્યાં જ્યાં જે જે છું.'' આપને ના ગમ્યું એની બાદબાકી અત્રે કરી છે એટલે સરવાળે સરસ આદરણીય ભાંગરા સાહેબની વાત સાથે મારી વાત પૂરી ગોઠવાયું છે.' કરું, “શરીરનો પ્રત્યેક કોષ ચમત્કારોથી ભરપૂર છે. દુનિયાની - એક બીજી વિશેષતા એ નોંધી કે અહીંનો સ્ટાફ માત્ર એક જ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેટલા પ્રકારની દવાઓનું ઉત્પાદન કામમાં પ્રવીણ નથી, ઉપચારકો અને ઉપચારિકાઓ ઉપચાર તો કરે છે, તે બધા પ્રકારની દવાઓ આપણા શરીરમાં કુદરત પોતે જ ઉત્તમ રીતે કરે જ સાથોસાથ રસોઈગૃહમાં પણ કામ સંભાળે, પેદા કરી શકે છે. આ બધી દવાઓનું શરીરમાં ઉત્પાદન કરવા માટે ભોજનકક્ષમાં પણ હાજર, યોગાભ્યાસમાં પણ દક્ષ તો વળી ઓફિસની પૂ. વિનોબા ભાવેએ કહ્યું છે તેમ ‘‘નિરાહાર અને વિશ્રામની જરૂર કામગીરી પણ કુશળતાથી નિભાવે. આ પ્રકારે તાલીમબદ્ધ છે'' અને એ આવા પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રમાં જ મળી શકે. કાર્યકરગણને લીધે ડૉક્ટર પણ હળવાફૂલ રહે ને દર્દી પણ. પોતાના મૂળ સત્વને પામવા આવો કુદરતના ખોળે પાછા ફરીએ!...'' ઉપચારકોને (તાલીમ) – ટ્રેઈન્ડ કરવા માટે દંપતીએ કરેલો શ્રમ ઉપયોગી થઇ રહ્યો છે, પ્રત્યેક દર્દી એમની સેવાથી સંતુષ્ટ થઇ રહ્યા ૧૨, હીરા ભુવન, કુણાલ જૈન ચોક, છે. ૩ વર્ષના આ સેન્ટરમાં અત્યાર સુધી ભારતના અને બહારના વી.પી. રોડ, મુલુંડ (પ.), મુંબઈ - ૪૦૦૦૮૦. અઢી હજાર સ્વાશ્ચવાંછુકોએ સારવાર લઈને સેન્ટર પ્રત્યે શુભભાવના સંપર્ક : ૯૯૬૯૧૧૭૯૫૮ | વિચાર : મંથન : આપણે ) પ્રબુદ્ધ વાચકો, આના અથવા ચાર આના કે પાવલી, અથવા આઠ બેઆની અથવા અહીં આપણે આજના સમકાલીન વિષયો અંગે ચર્ચા, વિચારણા સોળ આના અથવા બત્રીસ ઢબુ (બે પૈસા), અથવા ચોસઠ પૈસા પણ કરીશું. (તંત્રીશ્રી) અથવા ૧૨૮ અર્ધા પૈસા અથવા ૧૯૨ પાય. એ ઉપરાંત એક રૂપિયાની કરમ કહાણી - મોંઘવારી પાઈની ચાર કોડી પણ મળતી. મતલબ કે એક પાઈમાં પણ કશુંક ખરીદી શકાતું. આમાં રૂપિયાથી શરૂ કરીને બેઆની સુધીના સિક્કા માનવજીવનમાં, રોજિંદા વ્યવહારમાં કે ખરીદ-વેચાણ કે ચાંદીના હતા, તમને નવાઈ લાગશે પણ ૧૯૩૯ આસપાસ લેવડ-દેવડ માટે ચલણ (કરન્સી)નો ઉપયોગ કરવામાં આવે છે. ગામડામાંથી ભણવા માટે શહેરમાં (રાજકોટ) જવાનું થયું. છાત્રાલયમાં ભારતમાં એ ચલણને હજારો વર્ષથી રૂપિયો કહેવામાં આવે છે. આ ખાવા-પીવાનું અને રહેવાનું મત. રવિવારે સાંજે જમવાનું ન ચલણની રામકહાની કે કરમકહાણીની વાત કરવી છે. મળતું. એ વેળાએ એક ફેરિયો ચેવડો લઈને વેચવા આવતો. રસ્તા આપણને સ્વતંત્રતા મળી ત્યારે રૂપિયાથી ઓછી કિંમતનું પર જોરથી બોલતો જાય “નરસિંહનો ગુલાબી ચેવડો''. અર્ધા કે ચલણ પણ હતું. એક રૂપિયો એટલે સોળ આના, અથવા બે આઠ એક પૈસામાં ખોબો ભરાય એટલો ચેવડો મળતો. ચેવડો એટલે (જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવળ ( , ૩૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ મમરા, દાળીયા, મગફળી, ચટણી અને ઉપર મસ્કતી દાડમના આપણને શું મળશે? ચાંદી કે એક એક રૂપિયાની કાગળની નોટ? ગુલાબી દાણા. એટલું ખાઈને પાણી પીવાથી પેટ ભરાઈ જતું. એની કિંમત શું? વિચારવાનો પ્રશ્ન એ છે કે રિઝર્વ બૅન્ક પાસે સ્વતંત્રતા પછી એ રૂપિયાનું દશાંશ પદ્ધતિ મુજબ આધુનિકરણ એટલા પ્રમાણમાં સોનું કે ચાંદી છે કે જેથી એ આપેલું વચન પાળી થયું અને રૂપિયો થયો એકસો પૈસાનો. એ સમયે પણ એક પૈસો બે શકે? નહિ તો કોનો વિશ્વાસ કરવો? પૈસા, પાંચ પૈસા, દશ પૈસા. ૨૫ પૈસા અને ૫૦ પૈસાનું ચલણ હમણાં જ સ્વામી અગ્નિવેશના એક લેખમાં વાંચવા મળ્યું કે હતું. આજે આપણે જાણીએ છીએ તેમ ૫૦ પૈસાનું ચલણ કાયદેસર ભારત પર રૂપિયા બાર લાખ કરોડનું દેવું છે. વ્યાજસહિત ક્યારે છે પણ વપરાશમાં નથી. મતલબ કે ૧૯૨ પાઈને બદલે હવે ફક્ત ચૂકવાશે? કેવી રીતે? અને કદાચ એ દેવું પણ ડૉલરમાં ચૂકવવાનું નાનામાં નાનું ચલણ રૂપિયાનું જ રહ્યું. થોડા વખતમાં આપણે જોશું હોય તો કરન્સીના વધતા જતા ભાવ પ્રમાણે ચૂકવવાના હોય. હવે કે એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા કે કદાચ દશ રૂપિયાની જ્યારે ખેડૂતોને કે નવો વ્યાપાર કરનારાને કોઈ પણ જાતની સલામતી નોટનું ચલણ પણ ભૂતકાળની વાત બની જશે, તો આ કાગળ- વગર રૂપિયા પચાસ હજાર સુધી આપવાના હોય કે વરસમાં કરન્સીની કિંમત કેટલી? ૭૨,000 રૂપિયા મફતમાં આપવાના હોય તો અંતે તો નોટ જ આ વાત એટલા માટે યાદ આવે છે કે એક કાળ એવો હતો છાપવાની રહેને? તો મોંઘવારી (ઇફ્લેશન) વધે એમાં નવાઈ કે જેને હજુ ૭૦ વરસ પણ નથી થયા ત્યારે જીવનનિર્વાહ માટે શી? આ વિષચક્ર ચાલ્યા જ કરવાનું? આધુનિક અર્થશાસ્ત્રીઓ ભલે ચલણનું મહત્ત્વ કે જરૂરિયાત ઘણી જ ઓછી હતી પણ જીવનનું અને વિકાસ માટે ડેફીસિટ ફાયનેન્કિંગની જરૂરત સમજે, સામાન્ય મહત્ત્વ ઘણું જ હતું. આજે આપણે ફક્ત ભારત જ નહિ પણ બુદ્ધિનો માણસ એ કોઈ કાળે સમજી ન શકે અને મોંઘવારીના સમસ્ત વિશ્વ એક તરફ મોંઘવારીના ભરડામાં ડૂબી રહ્યું છે ત્યારે ભરડામાં ભીંસાતો રહે. દેખાતા વિકાસની સામે આપણે વિનાશ એક નગણ્ય વર્ગ એવો છે કે જે નાણાંની પથારીમાં નાચે છે. પ્રશ્ન તરફ દોડી રહ્યા છીએ એવું લાગે છે ખરું? કોઈ નવી વિચારણા ઊઠે છે કે આવું કેમ? જવાબ એ છે કે નાણું આજે સસ્તું થયું છે. કરવી જ પડશે. ઉધાર લો. અમેરિકાએ જાહેર કર્યું કે મકાન ખરીદવા વગર વ્યાજે ડેફીસિટ ફાયનેન્સિંગ એટલે દેવાદાર બનવું. દેવું ચૂકવી ન ડૉલર લઈ જાવ. કોણ ન લે મફતમાં મળતું હોય તો? અને પછી શકાય તો ધીરનારનો વિશ્વાસ જતો રહે. મોટા ભાગનું વ્યવહારમાં ડૉલર પાછા આવતા અટકી ગયા અને આવી મંદી. આપણે આ રોકાયેલું ધન બૅન્કોના હાથમાં છે એટલે એક બૅન્ક નિષ્ફળ જાય તો જાણીએ છીએ કે આ નાણાં પાછાં નથી આવવાના તો પછી એ જ પળે બધી બૅન્કો પરનો વિશ્વાસ ઊઠી જાય અને ધીરનારા મક્તમાં જ શા માટે ન આપવા? આધુનિક અર્થશાસ્ત્રીઓ કહે છે પોતાનાં નાણાં, કદાચ નુકસાન ભોગવીને પણ, પાછા મેળવવા કે વિકાસ સાધવા માટે ડેફીસિટ ફાયનેન્સિંગ’ જરૂરી છે. ડેફીસિટ દોડે તો બૅન્કો અંદરોઅંદર પણ ધીરધાર કરી ન શકે. બૅન્કો નિષ્ફળ ફાયનેન્કિંગનો અર્થ સામાન્ય વ્યક્તિની દૃષ્ટિએ એટલો જ કે નાણાં જવાના પ્રસંગો બન્યા પણ છે અને એની ઘેરી અસર સમાજ પર ચૂકવી ન શકાય તો વધુ નોટો છાપો. પરિણામ નાણું સસ્તું અને રોજિંદા વ્યવહારમાં ભોગવવી પડી છે એ અનુભવની વાત છે. ચીજ વસ્તુ મોંઘી. આ વિષયચક્ર ફરતું રહે. તેથી પ્રત્યેક બૅન્ક જેટલું કરજ હોય તેટલા પ્રમાણમાં બચત ફરજિયાત સ્વતંત્રતા પહેલાં બ્રિટિશ સરકારની ઈમ્પિરિયલ બૅન્ક હતી. રિઝર્વ બેન્કમાં રાખવી જોઈએ અને એથી વધારે કોઈ પણ બૅન્ક સ્વતંત્રતા પછી આપણે એને “રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા'' નામ ડિપોઝિટ લઈ ન શકે એ જોવાની જવાબદારી રિઝર્વ બૅન્કની બનવી આપ્યું. રિઝર્વનો અર્થ એ છે કે બૅન્ક જે નાણાં આપે છે તે કોઈ પણ જોઈએ. બૅન્ક કે નાણાંનું સંચાલન કરનાર કોઈ પણ સંસ્થા જ્યારે સંજોગોમાં પાછા ન મળે તો બૅન્ક પાસે એટલી અનામત છે કે તે અતિ વિશાળ બની જાય ત્યારે શાખાના સંચાલક પર આધાર પૈસા ભરપાઈ કરી શકે કેમ કે બૅન્ક પાસે જે નાણાં છે તે આખરે રાખવો પડે. એ જાણતા કે અજાણતા પણ જો ભૂલ કરે તો એની તો પ્રજાના જ છેને? જવાબદારી મુખ્ય સંચાલકોની બને પણ એ સંચાલકો શાખાના હવે એક બીજી વાત વિચારીએ. આપણે ત્યાં જે રૂપિયાનું સંચાલકોને કાંઈ પણ કરી ન શકે એટલા માટે કે એથી સંસ્થાની ચલણ હતું તે ચાંદી (સિલ્વર)નું હતું. જ્યારે બીજા વિશ્વયુદ્ધ વેળાએ શાખને ધક્કો લાગે અને શાખાના અન્ય કાર્યકરો પણ હળતાળ પર કે એ પહેલાં નોટ છાપવાનું શરૂ થયું ત્યારે એમાં છપાતું કે “આઈ ઊતરે એટલે વાત છુપાવવી પણ પડે. પરિણામે સંચાલન નબળું પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ વન હન્ડેડ રુપીસ’’ અને તેમાં પડે અને વધુ ડૂબતું જાય. રૂપિયા પરનો વિશ્વાસ ત્યારે જ બની રહે સરકારી ઑફિસરની સહી થતી. આજે પણ એમ જ થાય છે પણ જ્યારે કરજ ન હોય પણ બચત હોય અને ત્યારે રૂપિયાની પ્રતિષ્ઠા અગાઉ જે વચન હતું કે સો કે બીજી ગમે તે રકમની નોટ હોય જામે.. કરજમાં ડૂબેલો દેશ સ્વતંત્રતા જાળવી ન જ શકે. ધીરનારના એટલી રકમ ચાંદીનાં રૂપિયા રૂપે આપવા બંધાયેલો છું. આજે ગુલામ પણ બનવું પડે. આવું ક્યાંક કયાંક બની પણ રહ્યું છે. શ્રમ પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ ). Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ઉત્પાદન અને મશીન કે ટેક્નૉલૉજીના વધારે પડતા ઉપયોગથી રીતે માનવભવ પણ જાણવો. દૂર રહેવું એ જ ઉપાય બની રહેશે. જાગ્યા ત્યારથી સવાર. (૩) ધાન્ય દૃષ્ટાંત આ વિશ્વના બધા પ્રકારના ધાન્ય એકત્રિત ) ધાન્ય ટ . UDD કરવા આ વિશાળ ધાન્યમાં એક પાલી સરસવના દાણા ઉમેરવા કાકુલાલ છે. મહેતા અને એક સો વર્ષની આયુષી માજીને આ ઢગલામાંથી પોતાનું ૧૭૦૪, ગ્રીન રીજ ટાવર-૨, આયુષ પૂરું થાય તે પહેલાં સરસવના બધા દાણા અલગ કરવાનું ૧૨૦, લીંક રોડ, ચીકુવાડી, કાર્ય માજી માટે અશક્ય છે તેવું જ માનવજીવનનું ફરી પ્રાપ્ત કરવું બોરીવલી (૫), મુંબઈ - ૪OOO૯૨. દુર્લભ છે. ઈમેલ : kcm1927@yahoo.co.in (૪) જુગારનું દૃષ્ટાંત : એક રાજવીને પુત્ર - પૌત્રનો વિશાળ પરિવાર હતો, રાજવીએ એક સમયે પોતાના બધા પરિવારને માનવજીવનની દુર્લભતા જાણીએ ભેગા કર્યા અને પોતાની સાથે જુગારમાં જે જીતશે તેને પોતાનો વારસદાર તરીકે માન્ય રાખશે અને રાજ્યની ગાદી તેને સોંપશે, શ્રીમદજીએ માનવજીવન પ્રાપ્તતા અંગે આ મુજબ ઉપદેશ પણ આ જુગારના એકસો આઠ દાવ સતત જીતવા જરૂરી છે. આ આપતા જણાવ્યું છે. દાવમાં એકપણ દાવમાં પોતે વિજયી બને તો વારસદાર તરીકે બહુ પુણ્ય કેરા પુંજથી આ માનવ ભવ મળ્યો તો યે ભવચક્રનો બિનલાયક ગણાશે. રાજવીની આ શરત મુજબ સતત એકસો આઠ આંટો ન ટળ્યો.'' દાવ જીતવા દુર્લભ છે તેવુ જ માનવભવ પામવું દુર્લભ સમજવું. શાસ્ત્રના દશ દૃષ્ટાંતોથી માનવભવની દુર્લભતા સમજીએ. (૧) ચુલાનું દૃષ્ટાંત : એક દરિદ્ર અને પાત્ર બ્રાહ્મણને રાજાએ (૫) રત્નનું દૃષ્ટાંત : એક શેઠ અતિ શ્રીમંત, શ્રીમંતાઈ વંશ કંઈપણ વચન માગવા માટે કહ્યું. પોતાની પત્નીની સલાહ લીધી. પરંપરાગત વારસામાં મળી હતી. અને દરેક વારસદાર આ શ્રીમંતાઈ પત્નીની સલાહ મુજબ નગરીના પ્રત્યેક પરિવારને ત્યાં વારા ફરતી વધારતા જતા હતા. અતિ ધન સાચવવા માટે શેકે એમણે અતિ મૂલ્યવાન રત્નો ખરીદી કર્યા. રત્નો સહિસલામત સાચવવામાં સરળ ભોજન સાથે દક્ષિણામાં એક સોનામહોર મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી. ચુકવતી રાજવીના ખંડમાં ૯૬ કરોડ ગામમાં ચલાદીઠ હતા. ભોજન અને એક સોનામહોરનું દાન માટે ચક્રવર્તી રાજવીએ શેઠ વધારે ધનપ્રાપ્તિ કરવા માટે વહાણમાં મોટા જથ્થામાં ફરમાન કર્યુ. માલ ભરીને અન્ય રાજ્યના પ્રવાસ માટે ગયા અને મૂલ્યવાન પ્રથમ રાજવીને ત્યાં ભોજન અને એક સોનામહોરના દાનથી ? રત્નોની જાળવણી અને સંભાળ માટે પુત્રને સોંપ્યા. શરૂઆત કરી. આ ક્રમ મુજબ રાજવીને ત્યાં બીજી વાર ભોજન નો પુત્ર મહત્વકાંક્ષી હતો. અન્ય શ્રીમંતોના નિવાસસ્થાને કોટી અવસર અશક્ય છે તે મુજબ માનવભવ મળવો દુર્લભ છે. ધ્વજ ફરતા હતા (કરોડાધિપતિના નિવાસે કોટી ધ્વજ ફરકાવાનો (૨) પાસાનું દૃષ્ટાંત : ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર વધારવા માટે રિવાજ) પોતાના નિવાસસ્થાને આ કોટી ધ્વજ ફરકે એ માટે ચાણક્ય નામના એક ચતુર બ્રાહ્મણ એમને એક દેવની આરાધના મૂલ્યવાન ના જુદા જુદા ? મૂલ્યવાન રત્નો જુદા જુદા ઝવેરીને વેચીને પોતે કરોડપતિ બન્યો કરી, દેવ પ્રસન્ન થયા અને ચાણક્યની ભાવના પૂરી કરવા દેવે આ તા 2 અને કોટી ધ્વજ ફરકાવવાની ઈચ્છા પૂરી કરી. એમણે દિવ્ય પાસાં આપ્યા. આ પાસાં વડે જે બાજી રમે તે સદા પિતા લાંબા સમય બાદ પરત આવ્યા. પુત્રની હરકત જાણી વિજયી બને તેવા ચમત્કારી પાસા હતાં. દુઃખી થયા. આ રત્નો પરત મેળવવા દુર્લભ હતાં આવું જ માનવભવનું આ પાસાં એક દરબારીને આપ્યા અને સોનામહોરનો ભરેલ સમજવું. થાળ આપ્યો અને નગરજનો સાથે બાજી રમવા માટે આજ્ઞા આપી, (૬)સ્વપ્નનું દૃષ્ટાંત : મુળદેવ અને તેનો મિત્ર ઉજેનનગરી દરબારી સાથે બાજી ખેલનાર બાજી જીતે તો થાળ સાથે સઘળી ના એક નાની કોટડીમાં સૂતા હતા. બન્નેએ એકસમાન સ્વપ્ન જોયું. સોનામહોર જીતનારની અને હારે તો હારનારે માત્ર એક સોના બંનેએ પૂનમના ચંદ્રનું પાન ક્યું. સ્વપ્ન વહેલી સવારનું હતું. મહોર આપવી. મુળદેવ જાગૃત થયો. નવકાર મંત્રની આરાધના કરી અને સ્વપ્ન આ મુજબની ઉદાર અને લલચામણી શરતને કારણે હંમેશાં પાઠકના નિવાસસ્થાને ગયો. ભારે વિવેક-વિનય અને સન્માન મોટી સંખ્યામાં બાજીગર દરબારી સાથે બાજી રમતા અને પ્રત્યેક ભાવે વંદન કર્યો. સ્વપ્નની જાણકારી આપીને આ સ્વપ્નનું રહસ્ય બાજી દરબારીની તરફેણમાં આવતી આ યોજનાથી ચંદ્રગુપ્તના જણાવવા પ્રાર્થના કરી. સ્વપ્ન પાઠક જ્ઞાનિ હતા. સ્વપ્નનું રહસ્ય ખજાનામાં દિનપ્રતિદિન વધારો થવા લાગ્યો. જાહેર કરતા પહેલા પોતાની સ્વરૂપવાન અને સંસ્કારી પુત્રીના દરબારીના ભવ્ય પાસાંને કારણે પરાજય શક્ય ન હતો. આ લગ્નનું વચન માંગ્યું. મુળદેવ સહમત થયા. સ્વપ્નના રહસ્ય મુજબ કુલ : જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૩૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ E સાત દિવસમાં મુળદેવ રાજનો લાભાર્થી થશે અને તે મુજબ મુળદેવ (૧૦) પરમાણુનું દૃષ્ટાંત : કોઈ વિદ્યાધર મોટા પથ્થરના રાજ્યનો માલિક થયો. સંતજનો અતિ જીણો લોટ જેવો ભુક્કો કરે, આ ભુક્કો નળીમાં ભરે તેનો મિત્ર જાગૃત થયો. નવકારમંત્ર બોલ્યો કે ન ઈશ્વરની અને ઊંચા પર્વત ઉપરની સખત હવાની લહેરમાં ચારે દિશામાં સ્તુતિ કરી અને શુકનવંતા સ્વપ્નના ફળ જાણવાની અધિરાઈથી ફેંકી દે. હવે આ ચૂરો એકત્રિત કરવો, આ ચૂરાનો ફરી સ્તંભ સ્વપ્ન પાઠક પાસે દોડી ગયો, બાવરો બનીને કોઈ પણ વિવેક બનાવવો એ અશક્ય છે તેવીજ માનવભવ માટે સમજવું. દાખવ્યા વિના સ્વપ્નના રહસ્ય જાણવા અલ્પજ્ઞાની એવા અન્ય ઉપરના દૃષ્ટાંતો શાસ્ત્રીય છે. સંતોના પ્રવચનમાં પ્રસંગોપાત ગુરુને પૃચ્છા કરી. પ્રત્યુતરમાં જણાવ્યું તેને હંમેશાં ઉત્તમ ભોજનનો આ દૃષ્ટાંતો શ્રવણનો લાભ જિજ્ઞાસુને મળ્યો હશે. લાભ થશે. પ્રભુવીરના આત્માનો પ્રથમ માનવભવ (સમકિત ભવ મુજબ થોડા દિવસ બાદ આ મિત્રને અને મુળદેવને સમાન સ્વપ્ન હતું ગણતરીના સંદર્ભમાં) નયસાર સુતાર સંતો પ્રત્યે અતિ ભક્તિભાવ છતાં બન્નેના ફળમાં તફાવત કેમ? આ સમસ્યાના ઉકેલ માટે જ્ઞાની આવા ગુણધારી પ્રભુવીરના વિસભવનો અનંતકાળ ના પરિભ્રમણમાં ગુરુદેવને પૃચ્છા કરી, પ્રત્યુત્તર મળ્યો સ્વપ્ન બાદ મિત્રએ વિધિ નારકી – ત્રિપંચ - દેવ અને માનવભવમાં આત્માના પરિભ્રમણ પૂર્વક ધર્મની આરાધના ન કરતા તેના સ્વપ્નના ફળમાં આ પ્રકારનું બાદ અંતે આત્મા પંચમગતિનો અધિકારી બને છે. પરિવર્તન થયું. હવે ફરી આ સ્વપ્ન આવે તેવી અપેક્ષા રાખે છે જે અતિ દુર્લભ માનવભવનો લાભાર્થીના ભાવમાં પણ કેટલીક દુર્લભ છે. આવું જ માનવભવનું સમજવું. દુર્લભતા છે. તે અવસરે... (૭) રાધાવેધનું દૃષ્ટાંત : એક સ્તંભના ઉપર આઠ ચક્ર સતત ફરે છે. પ્રત્યેક ચક્રમાં આઠ - આઠ આરા છે. ચાર ચક્રો પૂર્વ ડી. એમ. ગોંડલિયા દિશામાં અને ચાર ચક્રો પશ્ચિમ દિશામાં ફરે છે. *** સ્તંભના છેડા પર લાકડાની પૂતળી છે. આ પુતળી પૂર્વ દિશામાં ફરે છે. હવે આ પૂતળીની ડાબી આંખ વિંધવાની છે તે પણ આ ૨ નીચે જળના મોટા કુંડામાં પડતા પ્રતિબીંબને જોઈને. ડાબી આંખ આપણા જન્મ સાથે જ મૃત્યુનો પ્રારંભ થઈ જાય છે. કેમકે બાણથી વિંધવાની છે. આ સિદ્ધિ જેટલી દુર્લભ અને અશક્ય છે તેવું તેનું મૃત્યુ ક્યારે આવશે એની આપણને ખબર નથી. આપણો જન્મ જ વારંવાર માનવભવની પ્રાપ્તિ દુર્લભ અને અશક્ય છે. શ્વાસ સાથે થાય છે અને મૃત્યુ શ્વાસ બંધ પડી જાય છે ત્યારે. (૮)કર્મનું દૃષ્ટાંત : એક વિશાળ તળાવની સમગ્ર સપાટી લીલ માનવને મોતનો ભય લાગે છે. જ્યારે કોઈ આપણી સાથે નથી હોતું થી છવાઈ ગઈ હતી. આ તળાવમાં ઘણા કાચબા રહેતા હતા, ત્યારે આપણા એકલાપણને કારણે ભય લાગે છે. જ્યારે મોત તો એકદા પવનના ઝાપટાથી શેવાળ ખસી જતા કાચબાએ પાણી આપણી સાથે જ રહે છે તો એનો ભય લાગવો ન જોઈએ. જો મોત બહાર ડોક લંબાવી, રાત્રીનો સમય અને તે દિવસે પૂનમ હતી, આપણા જીવન સાથે જોડાયેલું હોય તો એનાથી ભયભીત થવાની કાચબાએ આકાશમાં ભવ્ય થાળી જેવો ગોળ ચંદ્ર જોયો સાથે આકાશમાં શું જરૂર છે? આપણે મોતનો ભય છોડી દેવો જોઈએ. કેમકે એ ચમકતા અનેક તારામંડળ જોયા. આવો ભવ્ય નજરો કાચબાએ જીવનનું અભિન્ન અંગ છે. કેમકે એક એક દિવસ મૃત્યુ આવવાનું પ્રથમ જ જોયેલો. પોતાના જાતભાઈઓને આ નજારાના દર્શન જ છે. એટલે મૃત્યુ સાથે લડવાને બદલે એનો સહર્ષ સ્વીકાર કરી થાય તેવા ભાવથી અન્ય કાચબા પાસે ગયો અને ભવ્ય નજરાણી લેવો જોઈએ. જે માનવ મત્યનો સ્વીકાર કરી લે છે. એ સુખી અને માટે બધાને તે સ્થળ પર ભેગા કર્યા, આ સમય દરમિયાન હવાની જીવનમાં સફળ થાય છે. જો હસતા હસતા મૃત્યુનો સ્વીકાર કરી લહેરથી સેવાળ ફરીને એક થઈ ગયો. ચંદ્ર તારાના દર્શનથી સૌ લેશે તો એ મુત્ય મહોત્સવ બની જશે. એટલે જ કવિ કહે છે કે જો વંચિત રહ્યા. આવું જ માનવભવની દુર્લભતા છે. માનવભવની જીના હૈ તો મરના સીખો, મરીને જીવે છે ઈન્સાન, મૃત્યુથી તક ભાગ્યે અનંતકાળે મળે છે. ભાગવા કરતાં એનો સહર્ષ સ્વીકાર કરો. (૯) યુગસમીલાનું દૃષ્ટાંત : વિશાળ લવણ સમુદ્રમાં વિદ્યાધર આપણું જીવન ત્યારે જીવન બની શકે જો આપણા જીવનની પૂર્વ દિશામાં લાકડાની ખીલી તરતી મૂકે. દિશામાં તરતું તરતું અંતિમ ઘટના પણ જીવંત બને. જૈન ધર્મમાં જેવી રીતે મૃત્યુના ઘોસર આગળ વધે છે અને લાકડાની ખીલી પશ્ચિમ દિશામાં ગણગાન ગવાય છે એવા કયાંય પણ ગવાયા નથી. કેમકે અન્ય આગળ વધે છે. વિશાળ સમુદ્રમાં ઘોસરુ અને ખીલી ભેગા થાય સંસ્કૃતિઓમાં મૃત્યુને અપશુકન કહેવાયું છે, માનવામાં આવે છે. અને ઘોસરામાં ખીલી ગોઠવાઈ જાય તે જેમ દુર્લભ છે તેવું વારંવાર કેમકે એ સંસ્કૃતિના લોકો એ મૃત્યુ શબ્દને સાંભળવા માગતા નથી. માનવજીવનનું મળવું દુર્લભ છે. મૃત્યુ શબ્દથી અણગમો છે. જેને સંસારની માન્યતાઓ અપશુકન પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ માને છે અને જૈન ધર્મ એનો મહિમા ગાયો છે એને જૈન ધર્મમાં ગયો જેથી એ બચી જાય. જેવો એ ક્રેન ઉપર ચડયો કે કટાયેલી ક્રેન સ્પષ્ટ રૂપથી કહેવામાં આવે છે કે જીવન એક પહેલી છે તો મૃત્યુ તૂટી પડી અને એ મૃત્યુ પામ્યો, ખાધા-પીધા વગર. એનું સમાધાન છે. આપણા જીવનનું રહસ્ય મૃત્યુમાં છુપાયેલું છે એટલે સાધક રવિલાલ વોરા આત્માઓને કહેવામાં આવે છે કે મૃત્યુને આત્મસાત કરજો. આપણું ૧૯, સાગર મંથન, સેક્ટર ૩ જીવન વૃક્ષ હોય તો એ વૃક્ષ ઉપર ખીલેલું ફૂલ મૃત્યુ છે. ભલે પછી ચારકોપ, મુંબઈ - ૪OOO૬૭ કોઈ પરંપરાએ એનો સ્વીકાર ન કર્યો હોય. પરંતુ એમાં રહસ્ય સંપર્ક : ૯૨૨૦૫૭૦૮૪૬ છુપાયેલું છે. જે મહાપુરુષો થયા છે એમણે મૃત્યુનો સ્વીકાર કર્યો છે. *** ખુશીથી જે ક્યારે પણ મૃત્યુથી ભયભીત થયા નથી. હસતા હસતા ઝેર પી લીધું છે એવા જ લોકો મહાપુરુષ બની શકે. આ પદ્ધતિ અહિંસામાં જ વિશ્વ શાન્તિનું બીજ જીવનને સુખી બનાવવાની પદ્ધતિ છે. જ્યાં સુધી મૃત્યુનો સ્વીકાર રોપાયેલું છે નહિ કરીએ ત્યાં સુધી આપણે સુખી થવાના નથી. જીવનનો આનંદ લઈ નહિ શકીએ. મૃત્યુનો ડર ખત્મ થવાથી જે ખુશીની લહેર ઊઠે ‘અહિંસા''-અહિંસા જગમે સબ કહે છે એનું વર્ણન કરવું અશક્ય છે. મૃત્યુનો ખોફ સમાપ્ત થવાથી, અહિંસા' ન જાને જગમે કોઈ ! માનવની રાહોમાં કોઈ મુશ્કેલી કે રુકાવટ આવતી નથી. જે તરફ ‘અહિંસા'' અર્થ જબ જાણ લીયો પગલા માંડે છે કે જે કામમાં કાર્યરત થાય છે એમાં સફળતા જ મળે ‘પ્યારે’ હિંસા ન કરે જગમે હોય !! છે. મૃત્યુ એવી ઘટના છે જે જીવન સાથે જોડાયેલી છે. સમગ્ર સૃષ્ટિના ઉત્ક્રાંતિ કાળથી, સમગ્ર સૃષ્ટિના પટ ઉપર, જે આપણા જીવન સાથે જોડાયેલી છે એનાથી ભયભીત થવાની સમગ્ર જીવસૃષ્ટિ વચ્ચે, પૂર્વ ભવોના કર્મનુસાર હિંસાનું એક ભયંકર શું જરૂરત છે? આપણા મોઢામાંથી શબ્દો સરી પડે છે. ન બનવાનું તાંડવ ખેલાઈ રહ્યું છે. પાષાણ કાળથી, આજપર્યંત, પોતાનો જીવ બની ગયું. મૃત્યુ તો એક દિવસ આવવાનું જ હતુ એ અસાર ટકાવવા અથવા પરિગ્રહના પોટલા બાંધવા, સંહાર માટેની ભયંકર સંસારનું અટલ સત્ય છે જેને આપણે ન બનવાની ઘટના બનાવી શસ્ત્રદોટ ચાલી રહી છે, તેમાં આધુનિક જીવન ધોરણની ઘેલછા, દીધી છે. એના માટે કોઈ સીમા કે મર્યાદા નથી, કે કોઈ શક્તિ નથી માનવ-માનવ વચ્ચેનો ઈર્ષાભાવ. દેશ-દેશની સીમાઓ ઉપરનું જેને કોઈ અટકાવી શકે. એ એક અભિન્ન ઘટના છે જે થવાની જ અતિક્રમણ, સાથે-સાથે વિશેષ ને વિશેષ નિંદનીય છે તેવો રાજકીય છે. આપણે એનાથી બચવાની કોશિશ કરીએ છીએ પણ કોઈ નેતાઓનો બની બેઠેલા તાનાશાહીનો અહમ, અરસ-પરસમાં સર્જાયેલું શક્તિ બચાવી શકતી નથી. એક દૃષ્ટાંત જોઈએ. અવિશ્વાસનું વાતાવરણ, સમગ્ર વિશ્વમાં ત્રીજા ભયંકર વિશ્વયુદ્ધનો એક ભિખારી એક શ્રીમંત શેઠિયાને કાંઈક ખાવાનું આપો ભય પમાડી રહેલ છે. સમગ્ર મનુષ્ય સૃષ્ટિ સાથે વિશ્વની તમામ એવી આજીજી કરે છે. એ ભાઈ બહ જ હટ્ટોકડ્યો હતો. એટલે એ નિર્દોષ જીવસૃષ્ટિ ભયંકર ભયના ઓછાયા નીચે જીવી રહી છે, જે શ્રીમંતે કહ્યું. આટલો મોટો હટ્ટોદ્દો થઈને ભીખ માગે છે. કાંઈ જગતના શિક્ષિત કહેવાતા નેતાઓ માટે એક ઘણી જ મોટી શરમની કામ, મહેનત મજૂરી કરીને ખા. એ ભિક્ષુક બોલ્યો “હું ત્રણ વાત છે, હકીકત છે. દિવસનો ભૂખ્યો છું. મારામાં કામ કરવાની શક્તિ નથી. જો આપ આ ભયના વાતાવરણના સર્જનનું મૂળ કારણ અજ્ઞાનતા, મને પેટ ભરીને આપશો તો મારામાં શક્તિ આવશે એ પછી હું અસમાનતા અને અસહિષ્ણુતા સાથે ભયંકર ગરીબી, માનવ-માનવ ભીખ નહિ માગું. મજૂરી કરીને આવીશ પણ આજે મને પ્રેમથી વચ્ચેની ઊંચ-નીચની દોરાયેલી ભેદરેખા અને સત્તા મેળવવા - ખવડાવો'' એ શ્રીમંત ભાઈ બોલ્યો તારા જેવા ભીખ માગનારા શહેનશાહ બનવા માટેની વિશ્વના કહેવાતા નેતાઓની ગાંડી ઘેલછા રોજ દસ જણ આવે છે. તારો બાપ મારી પાસે કોઈ મડી રાખીને અને તે કારણે ઉત્પન્ન થયેલો આતંકવાદનો કાળો ભયંકર ભોરીંગ. ગયો નથી કે હું તને ખવડાવું. એ ભિક્ષક બોલ્યો કે મારા બાપને દેશ-દેશની સીમાઓ ઉલ્લંઘવાના ખોટા પ્રયાસો, સમગ્ર જીવસૃષ્ટિના લાવવાનું કારણ શું? મારો બિચારો બાપ, ભુખે મરીને મર્યો.' ' એ નિર્દોષ મનુષ્યો ઉપર તથા અબોલ જીવસૃષ્ટિનો નિશદિન થતો શ્રીમંતે કહ્યું “તું પણ તારા બાપની જેમ મર.'' એ ભિક્ષકે કદઆઓ સંહાર, ભયંકર સ્વરૂપ ધારણા કરી ચૂક્યો છે. સત્તા કબજે કરવાના આપી ‘તું પણ મારા બાપની જેમ મરીશ.'' આ બદ દુઆઓથી મેલા મનસુબા - ગાંડી હરીફાઈના કારણે ભયંકર શસ્ત્ર ઉત્પાદન એ ભયભીત થઈ ગયો. એટલે ખાધા પીધા વગર સુરક્ષિત જગ્યા માટે વપરાતું ધન વિકાસના બદલે વિનાશ તરફ, જીવસૃષ્ટિને શોધવા લાગ્યો. એક મેદાનમાં એક ક્રેન પડી હતી. એના ઉપર ચડી ધકેલી રહ્યું હોય તેવું દરેક અનુભવે છે. જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૩૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ આવા ભયંકર સમયે, કાળા ડિબાંગ વાદળ વચ્ચે રૂપેરી કોર અહિંસા’’ એ જ અમારો નારો સમાન, જૈન ધર્મના પાયાના મુખ્ય સિદ્ધાંતો, અહિંસા-અપરિગ્રહ, સમગ્ર સૃષ્ટિના પર ઉપર ગુંજતો થાય તે જ સમગ્ર જીવસૃષ્ટિની સમગ્ર વિશ્વમાં શાન્તિનું સામ્રાજ્ય સ્થાપવા - પ્રસરાવવા કેપેબલ છે મહેચ્છા – આશા. તેવું વિશ્વના સમજુ - શાણા અને શાન્તિના ચાહક તેવા નેતાઓ ‘અહિંસા પરમો ધર્મ અનુભવવા લાગ્યા છે જે ઘણા જ આનંદ સાથે ગૌરવની વાત છે. અહિંસા'' શબ્દમાં રહેલો પહેલો અક્ષર ‘‘આ’’ એ જ જયકાન્ત એસ. ઘેલાણી નકારાત્મક દૃષ્ટિકોણ તરફ અંગુલીનિર્દેશ કરે છે ‘આ’ એટલે નહીં. એ ૨૯ બદ્રીનાથ એપાર્ટમેન્ટ, તમે હિંસા કરો નહિ. કોઈને મારો નહીં. અહિંસા જેવા અનેક સિંપોલી રોડ, સોનીવાડી પાસે, શબ્દો ‘અ''માં રહેલા નકારાત્મક ભાવનું નિર્દેશ કરે છે જેવા કે બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૯૨ ભદ્ર-અભદ્ર, શિક્ષિત-અશિક્ષિત, શબ્દ-અશબ્દ, વ્યવહારુ - સંપર્ક : ૯૮૧૯૦ ૩૮૩૨૩ અવ્યવહાર, સંસ્કારી - અસંસ્કારી, જ્ઞાની-અજ્ઞાની વિ. શબ્દોમાં અહીં શબ્દનું બળ ઘટાડે છે, ત્યારે તે જ ‘અ'' અક્ષર હિંસા વિહારયાત્રા સલામત યાત્રા માટે શું? અહિંસા જય-અજય જેવા શબ્દોમાં રહેલો ‘’ શબ્દમાં રહેલી દરેક ધર્મમાં તેમનાં તીર્થની પદયાત્રા –તીર્થયાત્રા દર્શન કરવા તાકાત માં અનેક ગણો વધારો કરે છે. તેથી જ કહેવામાં આવે છે જવાનું અને તેમાં સમૂહમાં જવાનું ખૂબ જ મહત્ત્વ છે જેના કારણે કે ''અ'' અક્ષરમાં હકારાત્મક અને નકારાત્મક ભાવ કયા શબ્દ દરેક મોટી સંખ્યામાં પોતાની તીર્થયાત્રાએ જાય છે. ગરીબો, ખેડૂતો, સાથે જોડાય છે તેજ જ તેનું ગુણાંકન કરી શકે. આદિવાસીઓ મોટા ભાગે આર્થિક કારણોસર પેદલ જતા આવતા આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ “અહિંસા'' હોય છે. સુખી લોકો આરોગ્યના રક્ષણ માટે મોર્નિંગ વોક કરતા શબ્દના સહારે જ, સશક્ત - લાખો બ્રિટિશ સેનાનીઓ વચ્ચે હોય છે જેથી દરેકની સલામતી માટે રોડની બંને બાજુ પગદંડી નિઃશસ્ત્ર શબ્દ અહિંસાના શસ્ત્ર વડે જ આઝાદી અપાવી છે ને? માર્ગ સૌના હિતમાં છે. હાઈવેરોડ થતાં કાચા રસ્તાઓ મોટા ભાગે ““અહિંસા''ના સહારે મળેલી ભારત દેશની આઝાદીએ સમગ્ર રહ્યા નથી. ઈચ્છાપૂર્વક કોઈ અકસ્માત કરી ભાગી જાય ત્યારે વિશ્વમાં ‘અહિંસા''માં રહેલી તાકાતના દર્શન કરાવ્યા છે અને સર્વે વિહારયાત્રા અકસ્માતયાત્રા અંતિમયાત્રા બની જતી હોય છે. નિર્દોષ ચકિતમાન થયા છે. “અહિંસા પરમો ધર્મ'નો અર્થ હવે જગતના વ્યક્તિ અકાળે ચીસો પાડતો રીબાતો રીબાતો મરી જાય છે અથવા લોકો સારી રીતે સમજવા લાગ્યા છે. ઘાયલ થાય છે આવું દશ્ય જોનારા વૃદ્ધો, અપંગો, ડરપોક લોકો વિશ્વમાં અનેક ધર્મો છે તેમાં દાનના અનેક પ્રકારો છે, જેવા રસ્તામાં ચાલતાં ચાલતાં ખૂબ ગભરાય છે માટે આ પ્રશ્નનો કાયમી કે અન્નદાન, વિદ્યાદાન, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન વિ. પણ ઉકેલ આવે તે માટે સૌએ સાથે મળી પ્રયત્નો કરવાની જરૂર છે તેમાં જૈનધર્મમાં રહેલો શબ્દ ‘અભયદાન'' ઘણો જ ઊંચો છે. અને તે માટે કેન્દ્ર તથા રાજ્યના લાગતા વળગતા પ્રધાનો તથા આ જેમાં એક જીવ-બીજા જીવને નહિ મારવાનું વચન આપે છે. અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરતા અભયદાન એટલે વિશ્વનું સૌથી મોટુ દાન. અભયદાન, રહેવું માનવ-માનવ વચ્ચે સમગ્ર જીવસૃષ્ટિ વચ્ચે જ્ઞાનનો સેતુ બની રહે જૈન સાધુ-સાધ્વીજી મ.સા. પંચમહાવ્રતધારી, પરોપકારી, છે. સમગ્ર વિશ્વમાં રહેલા હિંસાના ભાવને વેર-ઝેરથી નિર્મૂળ કરી વિશ્વવંદનીય મહાન સંત-મહંત છે. તે રાષ્ટ્ર અને દરેક સમાજ શકે છે. માટે પ્રેરણામૂર્તિ છે. ગમે ત્યાં ગમે ત્યારે કોઈ તકલીફ આવે ત્યારે વિશ્વમાં ફ્લાઈ ગયેલા આતંકવાદને પહેલા સખતાઈથી નેસ્તનાબૂદ તેમની પ્રેરણા-ઉપદેશથી લાખો રૂપિયા દયા-દાન-સેવા માટે ભેગા કરવો જરૂરી છે અને સાથે-સાથે જૈન ધર્મમાં પાયાના જે સિદ્ધાંતો છે થતા હોય છે અને તે કોઈ પણ જાતની શરત કે સ્વાર્થ વગર, કોઈ તેનું જીવનમાં અને વ્યવહારમાં આચરણ કરવાનું જે દિવસે માનવ પણ જાતના ભેદભાવ કે પક્ષપાત વિના સૌના કલ્યાણમાં વાપરવામાં શરૂ કરશે તે દિવસે સમસ્ત સૃષ્ટિ ઉપર રહેલી જીવસૃષ્ટિ, સુખ-ચન આવે છે. પોતે ભારતીય સંસ્કૃતિ-સંસ્કારો અને પર્યાવરણના રક્ષકો અને પ્રેમભર્યું, લાગણીભર્યું જીવન જીવવા કટિબદ્ધ બની જશે અને પ્રચારકો છે. માનવીની દીક્ષા અને દશા બદલવાનું પોતે તકલીફો તે સોનેરી સૂચક શબ્દો છે. ‘અહિંસા’’ અને ‘અભયદાન'' જેનું સહન કરી મફતમાં જબરજસ્ત કાર્ય કરે છે જેથી સાધુ-સંતો રાષ્ટ્રની સમગ્ર વિશ્વના લોકોએ જીવનભર પાલન કરવું અતિઆવશ્યક અમૂલ્ય સંપત્તિ છે માટે જ આવા સાધુસંતોનું રક્ષણ કરવું આપણા બની રહેશે. સૌના હિતમાં છે. માનવતાની દૃષ્ટિએ આપણી સૌની પવિત્ર ફરજ જીવો અને જીવવા દો છે. સાધુ-સાધ્વીજી ભગવંતોની વિહાર સુરક્ષા માટે ઉપરનું મેટર પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત જૈન સાધુ જીવન પરિચય તેમના ફોટા સાથે રેડીયમ ફ્લેક્ષ મોબાઈલ નંબર લખવા જોઈએ. કલરિંગ ફેમીંગ બોર્ડ બનાવી હાઈવે ઉપર તથા પેટ્રોલ પંપો તેમ વિહારમાં રાખેલ માણસોના તથા સમિતિના સભ્યોનો જીવન જ હોટલો ઉપર દરેકનું ધ્યાન જાય તે રીતે મુકાવાં જોઈએ. વીડિયો વીમો તથા અકસ્માત વીમો ઉતરાવવો જોઈએ. તેમની સહાય માટે તૈયાર કરાવી વોટ્સ એપ ગ્રુપોમાં ફરતા કરાય. તેમ જ કોર્ટમાં કેસ લડવા માટે મોટું ફંડ કરી રાખવું જોઈએ. આવા જૈન ધર્મગુરુઓ જંગમતીર્થ છે. જૈનોના દરેક ફિરકાના સાધુ કેસોના અનુભવી વકીલો ફીક્સ રાખવા જોઈએ. દરેકની પાસે સંતો વર્તમાનમાં પણ પાદવિહાર કરે છે માટે તેમની જેટલી હાથ બત્તી હોવી જોઈએ. કેમેરા અથવા મોબાઈલ હોવો જોઈએ ગોચરી પાણી વહોરાવવાની કાળજી રાખીએ છીએ તેનાથી વધુ જેથી અકસ્માત કરનાર ડ્રાઈવરનો વાહન સાથે ફોટો પાડી તેમ જ તેમની સુરક્ષાની તેમને સાતા મળે તેની કાળજી રાખવાની છે. જેમનો અકસ્માત થયો હોય તેમનો ફોટો પાડી તેમનું નામ પરિચય સાધુ-સંતોની સુરક્ષા એટલે સદાચાર-સુસંસ્કારોની સુરક્ષા. સાધુ- સાથે બધે જ વોટ્સ એપ ફરતા કરાય. નજીકના પોલીસ સ્ટેશનમાં, સંતોની સુરક્ષા એટલે ધર્મની સુરક્ષા આ વાત લક્ષમાં રાખી ગામે દરેક સંઘોને પ્રચાર માધ્યમો સાથે સંકળાયેલ વ્યક્તિઓને જાણ કરી ગામ વિહાર ગ્રુપો શરૂ થાય અને તેમાં દરેક જોડાય. પાદવિહારી કેસ દાખલ કરાય ત્યાં પૂજ્ય ગુરુ ભગવંતો ઉનાળામાં નવકારસી સાધુ-સંતોના સામાનની હેરાફેરી માટે રસ્તામાં કોઈ તકલીફ ઊભી કરીને નીકળે તો કેટલી બધી ગરમી હોય, આવા સમયે ઉનાળામાં થાય ત્યારે મદદરૂપ થવા વિહારવાહીની પણ શરૂ કરવા જેવી છે. મોડા વાપર્યા વિના કે વાપરી વિહાર કરે તો તરસ ખૂબ લાગે, લૂ જેમાં પ્રાથમિક સારવારનાં સાધનો, દવાઓ તેમ જ ગોચરી- લાગે, બીમાર પડી જવાય. જ્યાં જવાનું છે ત્યાં નવકારસીના સમય પાણીની વ્યવસ્થા કરાય. ગામ વસ્તી ગામડાં ખાલી કરી હાઈવે પહેલાં પહોંચવું પડે તો જ ત્યાંના લોકોને ખ્યાલ આવે. પાણી તરફ તેમ જ શહેરોમાં જતાં હાઈવે ઉપરના વિહારો અનિવાર્ય ઉકાળી ઠાળી વહોરવા તેડવા આવે. પાકા ડામર રોડ થતાં ઉનાળામાં બની ગયા છે જેથી હાઈવે ઉપરની વિહારયાત્રા મૃત્યુયાત્રા-વિચારયાત્રા ગરમીમાં ખુલ્લા પગે ચાલી જુઓ પછી ક્યારે વિહાર કરવો બિનસલામતયાત્રા બની ગઈ છે. નૂતન પૂ. સાધુ ભગવંતો પૂ. તમારા અનુભવનું વર્ણન કરશો એટલે વિહાર ક્યારે કરવો તે સાધ્વીજી મ.સા. વિહાર કરતાં ગભરાય તેવી પરિસ્થિતિ છે. સમજાશે. પૂજ્ય ગુરુ ભગવંતોને તો પોતાનો અનુભવ અને જૈન કારણ આપણે ઘણાં જ નિર્દોષ સાધુ-સાધ્વીજી મ.સા. ગુમાવ્યાં છે. શાસ્ત્રોનું જ્ઞાન છે. ડોળી -વ્હીલચેર તેમ જ જૈન સંસ્થામાં જે કેટલાય અપંગ થતાં વિહાર કરી શકતાં નથી. ખૂબ જ હેરાન થાય વ્યક્તિઓને નોકરી રખાય તેમનાં આધારકાર્ડની ઓછામાં ઓછી છે જેથી કઈ જગ્યાએ શાથી જૈન સાધુ-સાધ્વીજી મ.સા. ના જ બે ઝેરોક્ષ કોપી, બે ફોટા, બે બાયોડેટા, હાલનું સરનામું, મોબાઈલ અકસ્માતો વધુ થાય છે? તેમાં કોણ કોણ કઈ કઈ રીતે જવાબદાર નંબર તેમ જ કેટલીક શરતો નક્કી કરી લેખિત કરાર કરાય, તેમાં છે? તેની પાછળ કોનો હાથ છે? તેની તપાસ કરાવવા જેવી છે તેમનું મોસાળનું-સાસરીનું સરનામું પણ લખી લેવાય જેથી નુકસાન અને ગુનેગારો ઉપર દયા રાખ્યા વિના વધુમાં વધુ સજા દંડ થાય કરી ભાગી જાય તો તેને પકડવો સરળ બની જાય. તીર્થો અને તેવા પ્રયત્નો દરેકે કરવા જોઈએ. ગુનેગારો પકડાય નહીં તેને પૂજ્યોની સુરક્ષા માટે દરેક તીર્થોમાં શ્રમણવિહાર, શ્રમણી વિહાર, સજા દંડ થાય નહીં ત્યાં સુધી શાન્ત બેસી રહેવું જોઈએ નહીં. મુમુક્ષ તાલીમ શાળા, અધ્યાપક તૈયાર કરે તેવી નિવાસી પાઠશાળા દરેક જૈન સંપ્રદાયના અનેક પૂજ્યોની પ્રેરણાથી ચાલતાં હોવી જોઈએ જેથી જૈનોના દરેક તીર્થોમાં અવરજવર રહે અને સમાચારપત્રોમાં જૈન શાસન-જૈન સંઘ-જૈન પૂજ્યોના સર્વમાન્ય તીર્થમાં આવક વધે. ગૌશાળા -પાંજરાપોળ માટે લઘુમતીના મળતા આવા જે જે પ્રશ્નો હોય તેની પરસ્પર મળી ચર્ચાઓ કરી તેમનાં લાભનો ઉપયોગ કરી લાભ લઈ લેવાય. સમાચારપત્રોમાં તે લેખો છપાય, દરેક પૂજ્યો વ્યાખ્યાનમાં તે બાબત માર્ગદર્શન આપે તો ઘણા પ્રશ્નોનો કાયમી સંતોષકારક ઉકેલ પારસભાઈ પ્રવીણચંદ્ર મહેતા આવી જાય. દરેક ડોળી, વ્હીલચેર, પૂજ્યો દેખાય તે માટે વિવિધ ઈશીતા પાર્ક, બિલ્ડીંગ નં. ૩, રંગના રેડીઅમ પટ્ટા લગાડવામાં આવે. તેમ જ ડોળી, વ્હીલચેર પહેલે માળે, ફ્લેટ નં. ૧૦૩/૧૦૪ સાથે આવેલ સાઈકલ આગળ પાછળ જૈન પ્રતિક, જૈન ધ્વજ દીપા કોમ્પલેક્ષ સામેની ગલીમાં, રખાય તેની આસપાસ પણ વિવિધ રંગના રેડીઅમ પટ્ટા લગાડવામાં અડાજણ પાટીઆ, મું. સુરત – ૩૯૫OO૯ આવે. દરેક ઉપાશ્રયોમાં આવી સમિતિના સભ્યોનાં સરનામા, સંપર્ક : ૯૮૨૫૧ ૭૧૭૬૯ | ૭૯૮૪૧૪૩૯૮૭ ‘પ્રબુદ્ધ જીવન’ને પચ્ચીસ હજારનું અનુદાન આપી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. પ્રબુદ્ધ જીવન’ કોર્પસ ફંડમાં ત્રણ લાખનું અનુદાન આપી પંદર વર્ષ સુધી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. પ્રબુદ્ધ જીવન’ના ખાસ અંક માટેના સૌજન્યનું અનુદાન રૂપિયા ચાલીસ હજાર છે. સ્વજનને શબ્દાંજલિ જ્ઞાનકર્મથી અર્પી જ્ઞાનપુણ્ય પ્રાપ્ત કરો. જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવળ ૩૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ યુગદ્રષ્ટા યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ . ઉત્પલા કાન્તિલાલ મોદી યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની છે. ક- વિભાગમાં ભવ્ય પ્રતિભા અને શ્રુતવૈભવ દર્શાવતો વિરાટ આ લેખ “યુગષ્ટા નવીન પરિબળો સુમદાયોમેનિઝનો યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ'' નો ભાવ પ્રતિભાવ લખવા મને વિનંતી જીલતાં કાવ્યોની જ્ઞાન વૈભવ કરવામાં આવી ત્યારે મને ખૂબ જ આનંદ થયો. મારા સદ્દભાગ્ય છે સમીક્ષા કરવામાં આ નિમિત્તે મને આચાર્યશ્રી વિષે વધુ ને વધુ રસપ્રદ માહિતી વિષે આવી છે. ગુરુદેવ જાણવા અને માણવા મળ્યું. બુદ્ધિસાગરજીએ ‘યુગદ્રષ્ટા યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ'નાં લેખિકા ડૉ. રેણુકા ગોરલી, બીજ, જિનેન્દ્ર પોરવાલ છે જેઓએ જૈનધર્મના વિષય પર પી.એચ.ડી. છોડ, વૃક્ષ, પર્ણ, કર્યું છે. તેમણે ‘યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મૂળ, આંબામોર, મહારાજ પર મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલ ફળથી નમી પડતાં છે. ડૉ. રેણુકાબહેને શ્રીમનો ઊંડો અભ્યાસ કરેલ છે. મને ગર્વ વૃક્ષ વગેરેના ગુણ છે અને હું હર્ષની લાગણી અનુભવી રહી છું કે રેણુકાબહેન જેઓ નીરખીને તેનો મર્મ થી (મgી) જન પતામ્બર મૂર્તિપૂજક સ્ટ, મહુડી મારા મુંબઈ વિદ્યાપીઠનાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ ઈન મનુ ધ્યજીવન, 4. Bતુકાબેન જે. પૌવાય જૈનોલોજીના વિદ્યાર્થિની છે, પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને સાધુજીવન અને પછી પણ અવિરત અધ્યયન, અભ્યાસ, ચિંતન અને મનન એમનું રાષ્ટ્રમાં સમાવીને અર્થગાંભીર્ય ખંડકાવ્યની બેનમૂન રચના કરી હજી પણ ચાલુ જ છે. આ પુસ્તક ૪૯૬ પાનાંનું છે, જેના પ્રકાશક શ્રી મહુડી કવિ બુદ્ધિસાગરજી તાડના વૃક્ષની સરખામણી આમવૃક્ષની (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ છે. સૌપ્રથમ તો પુસ્તકનું સાથે કરીને બોધ આપે છે કે જો મનુષ્ય ખૂબ પ્રગતિ કરીને તાડના મુખપૃષ્ઠ જોઈને જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. જેમાં શ્રીમદ્જી વૃક્ષની જેમ અડગ રહે તો તેનું પરિણામ તાડના કેફીદ્રવ્ય જેવું ગ્રંથ વાંચતા અને દીપક જે જ્ઞાન, પ્રકાશનું પ્રતીક છે તેનું મુખપૃષ્ઠ આવે છે. પરંતુ જો મનુષ્ય પ્રગતિ કરતાં કરતાં નમ બને તો કેરી જોતાં આપણને એમ જ પ્રતીતિ થાય કે હમણાં જ યુગદ્રષ્ટા, સમ મીઠા ફળનો સ્વામી બને છે. યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર મહારાજ બહાર આવશે અને ‘અક્કડ ઊંચા તાડ પરે જે, કેડી ફળરસના ધરનાર, આપણને જ્ઞાનનો આસ્વાદ કરાવશે. કેરી સમ તે કદી ન પાવે, નીચ જતો નહિ ઉચ્ચ” શ્રી મહુડી જૈન તીર્થના પ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પનાર .....(૧૪૨) મહારાજ સાહેબના હસ્તાક્ષર અને એમણે લખેલ અભુત ‘ભારત સહકાર શિક્ષણ કાવ્યમાં આંબાનું સવિસ્તાર સદૃષ્ટાંત ‘ભવિષ્યવાણી-૨' નામનું એક કાવ્ય, ભજન સંગ્રહ ભાગ-૧ માં વર્ણન આપીને તાદૃશ્ય ચિત્રો ઊભાં કરી વાચકના મન પર અસર આપ્યું છે, એમાં તેમણે કરેલી ભવિષ્યવાણી આજે સાચી ઠરે છે. કરી જાય તેવો બોધ આપ્યો છે. આ ખંડકાવ્યમાં તેમનું ભાષા પરનું આ પુસ્તક કુલ નવ પ્રકરણમાં વહેંચાયેલું છે. પહેલા પ્રકરણમાં પ્રભુત્વ, તેમની કલ્પનાશક્તિ, સર્વધર્મ સમભાવ તથા લોકકલ્યાણની યુગની ભૂમિકા અને જૈન સાહિત્ય પર પ્રકાશ પાડે છે. પ્રકરણ ભાવનાના આપણને દર્શન થાય છે. સાબરમતી ગુણ શિક્ષણ બીજામાં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના જીવનની કાવ્યમાં કવિ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ કલકલ ગુંજારવ કરતી નદીનું રૂપરેખા, જન્મ, સંસ્કાર, સંત સમાગમ, વિદ્યા સાધના, બહુમુખી રૂપક લઈને મનુષ્યને બોધ આપતા ખંડકાવ્યની રચના કરી છે. વ્યક્તિત્વ, ઉત્કૃષ્ટ સાધ્વીચારની આકાંક્ષા, દીક્ષા ગ્રહણ, આચાર્ય નદી આપણને કેવી રીતે કર્તવ્યપાલનનો પ્રખર સંદેશ આપે છે તેનું પદનું પ્રદાન અને શ્રી મહુડી તીર્થના પરિચયનું વર્ણન આલેખવામાં આલેખન છે. આવ્યું છે. પ્રકરણ ત્રણમાં ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ કવિએ નદીનાં વિવિધ રૂપો અને સ્વરૂપો દર્શાવીને તેના વિભાગમાં આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ રચિત ભજનોની સમીક્ષા વર્ણન દ્વારા મનુષ્યને બોધ આપ્યો છે. કરવામાં આવી છે. બ –વિભાગમાં આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ કવિ આચાર્ય બુદ્ધિસાગરજીએ તેમના જીવનના અંતિમ રચિત પૂજાઓ અને મહુલીઓનું ઉત્કૃષ્ટ આલેખન કરવામાં આવ્યું તબક્કામાં આ કક્કાવલિ સુબોધ ગ્રંથ રચ્યો હતો. આ કાવ્યસંગ્રહમાં પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ કવિ આચાર્ય બુદ્ધિસાગરજીએ મનુષ્યોને ઉપદેશ, સાધુ જીવનની મીમાંસા, પતિ-પત્નીની ફરજો, વૃદ્ધોને સૂચનાઓ, સ્ત્રી શિક્ષણનું અગત્ય, ધનવાનોની ફરજો, શિક્ષકોના ઉચ્ચ આદર્શો, સમાજ અને ધર્મના રક્ષણાર્થે સુધારાઓ, બ્રહ્મચર્યના ફાયદાઓ, કર્મયોગ, અધ્યાત્મજ્ઞાન, યોગ, ઈતિહાસ, બાળલગ્ન, દયા, ચોરી, કાયરતા, શાંતિ, ત્યાગ, ભક્તિ, ઉપાસના વગેરે દરેક વિષયો પર બારાખડીના અક્ષરો દ્વારા વિવેચન, ઉપદેશ અને માહિતી આપ્યાં છે. પ્રકરણ ચારમાં આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ રચિત ગદ્ય સાહિત્યમાં તેમના સાહિત્યિક કૌશલ્યતાના દર્શન થાય છે. અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન વિષયક ગ્રંથોની ચર્ચા સામાન્યજન સહેલાઈથી સમજી શકે એવી સરળ રીતે કરી છે. તેવી જ રીતે પ્રકરણ પાંચમાં નીતિબોધ અને ઉપદેશાત્મક ગ્રંથોની ચર્ચા કરી છે. પ્રકરણ છમાં ઈતિહાસ અને વિવેચનાત્મક ગ્રંથોનું વર્ણન કર્યું છે. પ્રકરણ સાતમાં શ્રી બુદ્ધિસાગરજી દ્વારા રચિત અન્ય મહાપુરુષોના જીવન ચરિત્રો, સંસ્કૃત ગ્રંથો, પત્રો, રોજનીશી અને બુદ્ધિપ્રભા’ માસિક વિશેની માહિતી મળે છે. પ્રકરણ આઠમાં ગુરુદેવનું સમાજજીવનમાં યોગદાન વિષે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. તેમણે ઘણા ગ્રંથોમાં પ્રશ્નોત્તરીની શૈલી અપનાવીને પોતાના વક્તવ્યને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કર્યો છે. સાદા પ્રશ્નોના સરળ ઉત્તરો દ્વારા તેઓ વાચકના મનની શંકાઓનું નિવારણ કરે છે. તેઓ જીવની મુક્તિ વિશેની પ્રશ્નોત્તરી દ્વારા વાચકની શંકાનું નિવારણ અધ્યાત્મ શાંતિ ગ્રંથમાં કરે છે. બુદ્ધિસાગરજીએ એક લેખક તરીકે વાચકોને બોધદાયક પુસ્તકોનો મોટો ફાળો આપ્યો છે. પોતાના લખાણમાં ભારેખમ શબ્દપ્રયોગ વાપરવાનું ટાળ્યું છે. એમના લખાણમાં ભાષા ક્લિષ્ટ નથી, સર્વત્ર સાદગી અને સરળતા ઝળકે છે. છેલ્લે પ્રકરણ નવમાં પરિશિષ્ટમાં જન્મ, દિક્ષા, ચાર્તુમાસ, પાટ પરંપરા વગેરે ગ્રંથોની યાદી રચના સ્થળોની સાથે, સંદર્ભ સૂચિ સવિસ્તાર આપવામાં આવ્યું છે જે આપણું ખાસ ધ્યાન ખેંચે જો હોય આ મારો અંતિમ પત્ર તો, હું મરણશૈયા પર સૂતી છું અને આખોય ભૂતકાળ મારી આંખ સમક્ષ ચિત્રપટ્ટીની જેમ પસાર થઈ રહ્યો છે, ત્યારે હું પત્ર કોને લખું? આ મારો અંતિમ પત્ર જ છે તો કોને ઉદ્દેશીને હું પત્ર લખું? સંબોધન શું કરું? | હું સ્વયંને જ ઉદેશું છું આ છેલ્લી પળે હું નિજ સાથે જ વાતો કરું છું. અનુભવની ક્ષણો પોતાની સાથે જ માણું છું ત્યારે એક કવિતા અંતરે પ્રગટે છે. મંદ મંદ પગલાં પાડતું | આવી રહ્યું છે મરણ આ છેલ્લા સમયે પ્રભુ મને છે, માત્ર તારું શરણ કાનમાં ભણકારા વાગી રહ્યા છે મૃત્યુના આગમનના સર્વ સંબંધોની કરી બાદબાકી પીવા છે અમૃત પ્રભુપ્રેમના ગમા-અણગમાના ચક્કરમાં ફસાય છે મન અને શરીર નિસ્પૃહતાના સ્પંદનો ઝીલી બની જાઉં હું ફકીર હળવેકથી ઉઠાડે છે મરણ મને વેદનાનાં દુઃખમાંથી છોડાવે છે મરણ મને માથે મમતાળું હાથ ફેરવી વહાલ કરે છે મરણ મને આંગળી મરણની પકડીને દોડી નીકળું પ્રભુ કને. ડૉ. રેણુકાબહેને અથાગ પરિશ્રમ કરીને આપણને આ પુસ્તક તૈયાર કરીને આપ્યું છે. એમના પર શ્રી અને સરસ્વતીની કૃપા હંમેશાં બની રહે એ આશા સાથે વિરમું છું. તેમને કોટિ કોટિ ધન્યવાદ આપું છું. આ પુસ્તક મેળવવા માટે સંપર્ક કરો રેણુકાબેન પોરવારને ફોન નંબર : ૦૯૮૨૧૮૭૭૩૨૭ દીપ્તિ સોનાવાલા સંપર્ક : ૦૨૨-૬૬૬૪૦૫૬૬ સંપર્ક : ૯૮૭૯૫૯૧૦૭૯ ૦૨૨-૨૬૮૩૬૦૧૦ જલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૩૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાંધી વાચનયાત્રા મહાત્મા ગાંધી વિશે માહિતી આપતી સૌથી મોટી વૅબસાઇટ સોનલ પરીખ વાચન એટલે પુસ્તકો જ એવું સમીકરણ જૂનું થઇ ગયું. પટ પર નવી બે પેઢી આવીને વિદાય થઇ ગઈ. આમ છતાં આજે ઓડિયો બુક્સ એટલે કે વાંચવાની નહીં, પણ સાંભળવાની ચોપડીઓ પણ વિશ્વનો યુવાન પોતાનું સત્ય શોધવા નીકળે ત્યારે તેનામાં પણ એટલી નવી નથી રહી. મુસાફરી દરમ્યાન કે ડ્રાઇવ કરતી મહાત્મા ગાંધીને સમજવાની તત્પરતા જાગ્યા વિના રહેતી નથી. વખતે સંગીત સાંભળતા હોઇએ તેમ પુસ્તકો સાંભળી શકાય – આ તત્પરતા, આ ઉત્સુકતાને સંતોષવા ગ્રંથસ્થ-લેખિત સાહિત્ય તો જીવનશૈલી ઝડપી હોય તોય વાંચનનો આનંદ લઇ શકાય. અમેરિકામાં છે જ, પણ ટેકનૉલૉજીની હરણફાળને લીધે મહાત્મા ગાંધી વિશે વસતો મારો કઝીન હમણાં કલાસિક નવલકથાઓ ઓડિયો બુક રૂપે ઑનલાઇન માહિતી આપવાના પ્રયાસો પણ થતા રહે છે. પચાસેક વાંચે છે એટલે કે સાંભળે છે. ઘણાંખરાં પુસ્તકોની હવે કિંડલ જેટલી સાઇટ્સનું લિસ્ટ તો ઇન્ટરનેટની એક ક્લિકથી જ મળી આવૃત્તિઓ મળે છે. ઑનલાઇન વાંચવાનું. જાય. તેમાંનો સૌથી વિરાટ કહી શકાય તેવો ઉપક્રમ છે લાઇબેરીનો કે વાંચનનો એક વિકલ્પ વૅબસાઇટ્સ પણ છે. www.mkgandhi.org નામની વૅબસાઇટ. ગૂગલ સર્ચ ઍન્જિનમાં અહીં ગાંધી વાચનયાત્રાની વાત છે તો આવો, જાણીએ એક ગાંધી પ્રથમ ક્રમાંક મેળવતી આ વૅબસાઇટ ગાંધી ફિલોસૉફીની સૌથી વેબસાઇટ વિશે. મોટી ઇ-લાઈબ્રેરી છે. એક લાખથી પણ વધારે પૃષ્ઠોમાં અપાયેલી ‘મહાત્મા ગાંધીના સિદ્ધાંતો વિજ્ઞાન જેવા છે. કોઇપણને, કોઇપણ આ માહિતીને ટાઇમ મૅગેઝિને કમ્પ્લિટ ઇન્ફર્મેશન ઓન ગાંધી' સ્થળે, કોઇપણ સંજોગોમાં કામ આવે.’ એક જાપાની વિદ્વાને આ કહીને નવાજી છે અને ભલામણ કરી છે. વિધાન મહાત્મા ગાંધીની જે વૅબસાઇટની મુલાકાત પછી કર્યું છે તે મુંબઇ સર્વોદય મંડળ-મુંબઇ અને ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનવૅબસાઇટનું નામ છે www.mkgandhi.org જલગાંવના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૮માં શરૂ થયેલી આ વૅબસાઇટ ચીનના કૅગબિંગકિન લખે છે, ‘થોડા મહિના પહેલાં હું ગાંધીજી પર વિદ્યાર્થીથી માંડી વિદ્વાનો અને સંશોધકો સુધીના સૌને ગાંધી વિશે જાણવા સર્ફિંગ કરી રહ્યો હતો અને મને મળી એક અદ્ભુત માહિતીનો ખજાનો સાંપડે છે. તેને નિયમિત અપડેટ કરવામાં આવે વૅબસાઇટ - www.mkgandhi.org. પછી તો મેં વારંવાર તેની છે. મુંબઇના નાના ચોક પર આવેલી મુંબઇ સર્વોદય મંડળની મુલાકાત લીધી અને દર વખતે મને મારા કુતૂહલનો સંતોષકારક ઑફિસમાં વરિષ્ઠ ગાંધીજન તુલસીદાસ સોમૈયાના માર્ગદર્શનમાં જવાબ મળ્યો. આ સાઇટ પરથી મને ગાંધીપુસ્તકો પણ વાંચવા ઑપરેટ થતી આ આખી વૅબસાઇટની ટૅક્નિકલ બાજુ રાજેશ શિંદે મળ્યાં. મારા જીવનમાં તેનાથી ઘણું પરિવર્તન આવી ગયું છે. આ નામના યુવાન ઍક્સપર્ટ સંભાળે છે. સાઇટ ચીનમાં બહુ ઉપયોગી છે કારણ કે ચીની ભાષામાં મહાત્મા આ લોકો રોજ એક ગાંધીવિચારને આકર્ષક રૂપે લગભગ દસ ગાંધી પર લખાયેલું સાહિત્ય ઘણું ઓછું છે અને ચીનમાં એવા ઘણા હજાર જેટલા લોકોને મોકલે છે. વૅબસાઇટના હોમ પેજ પર જુદા છે જેમને એમના વિશે જાણવું હોય છે.' જુદા પચાસ આઇકન મળે છે. રોજ ૩૦ જેટલા દેશોના ૧૦,OOO અમેરિકામાં વસતા ડૉ. હેનરી કહે છે, www.mkgandhi.org નાગરિકો આ વૅબસાઇટની વિઝિટ કરે છે. રોજના ૫૦૦ જેટલા વૅબસાઇટને વધુ ને વધુ ઉપયોગી બનાવવા હું બનતા પ્રયત્ન કરું છું ઇ-મેઇલ આવે છે જેમના કાળજીપૂર્વક જવાબ અપાય છે. સાથે કારણ કે એક સાઇકિયાટ્રિસ્ટ તરીકે હું જોઉં છું કે વ્યક્તિગત, ગાંધી-વિનોબા, શાંતિ-અહિંસા માટે થતાં કાર્યો, ગાંધીવિચાર માટે પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો ગાંધી પાસે છે તેવો સક્રિય એવી સંસ્થાઓ અને વ્યક્તિઓ વગેરેના સંદર્ભ આપતી અસરકારક ઉકેલ બીજે ક્યાંય નથી. આજના વિશ્વના તમામ સંઘર્ષનો અન્ય લિંકની માહિતી પણ મળે છે. ઇલાજ એક જ છે : ગાંધીવિચાર.' www.mkgandhi.org પર ઉપલબ્ધ છે લાખો પાનાંનું વાંચન. આધુનિક વિશ્વના ઇતિહાસમાં મહાત્મા ગાંધીના જીવન અને ઑનલાઇન પુસ્તકો, લેખો, ચિત્રજીવનકથા, તસવીરો, ગાંધીજીનો કાર્યોનું અનોખું સ્થાન છે. કચડાયેલી અને શોષિત માનવજાતની અવાજ, વ્યાખ્યાનો, ગાંધીવિચારો, અવતરણો, ગાંધીપરિવારવૃક્ષ, મુક્તિ માટે તેમણે આપેલા સત્યાગ્રહના અહિંસક શસ્ત્રથી હિંસક ગાંધી કેન્દ્રો, સંશોધનો, ગાંધી સંગ્રહાલયો, આશ્રમો, પુસ્તકાલયો, બળો પણ પરાજિત થયા છે તેવું દુનિયાએ અનેક વાર અનુભવ્યું નવાં પ્રગટ થતાં ગાંધી પુસ્તકોની માહિતી, પીસ સેન્ટર્સની જાણકારી, છે. એમના જન્મનું દોઢસોમું વર્ષ ચાલી રહ્યું છે. એમની ચિરવિદાયને ગાંધીજીના પત્રો, સત્યાગ્રહો, શ્રદ્ધાંજલિઓ, ગાંધીજીનો અંતિમ પણ છ દાયકાથી વધારે સમય થયો છે. ગાંધીયુગ પછી દુનિયાના સમય, વગેરેનો આમાં સમાવેશ થાય છે. ઉપરાંત ગાંધીવિચારો પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ આજે પ્રસ્તુત છે કે કેમ, ભગતસિંહની ફાંસી, પાકિસ્તાનને આપેલા મળે. વૅબસાઇટ છેલ્લામાં છેલ્લા અપડેથી મુલાકાતીઓને પંચાવન કરોડ, ભારતના ભાગલા વગેરે વિવાદોની સાચી અને માહિતગાર રાખે છે અને અભિપ્રાય-સૂચન પણ મગાવે છે. તલસ્પર્શી માહિતી પણ અહીં મળે. સાચી વાત છે, મહાત્મા ગાંધીના સિદ્ધાંતો વિજ્ઞાન જેવા છે. ગાંધીજીનું પત્રકારત્વ સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. દક્ષિણ દરેકને, દરેક સ્થળે, દરેક સમયે લાગુ પડે અને સરખું જ પરિણામ આફ્રિકાથી તેઓ ‘ઇન્ડિયન ઓપિનિયન' છાપું ચલાવતા. ત્યાર આપે. આજે ચારે તરફ માનવતાનો હ્રાસ થઇ રહ્યો છે ત્યારે તેમની પછી લોકો સુધી પહોંચવાની જરૂર ઊભી થઇ ત્યારે કોઇ અખબારમાં ફિલોસોફી અંધારા માર્ગમાં દીપકના પ્રકાશ જેવી અસર આપી શકે લખવાને બદલે તેમણે પોતાનાં છાપાં શરૂ કર્યા. લોકમતની કેળવણી તેમ છે. આ સત્યને ધ્યાનમાં રાખીને મુંબઇ સર્વોદય મંડળ અને માટે તેમણે પત્રકારત્વનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો. આ વૅબસાઇટ ગાંધી બુક સેન્ટર ગાંધીવિચારનો પ્રસાર અને પ્રચાર કરતા અનેક પરથી તેની પણ જાણકારી મળે. આ વૅબસાઇટ પરથી સ્વજનો- ઉપક્રમો યોજે છે તે પ્રશંસનીય છે. મિત્રોને ગાંધીકાર્ડ મોકલી શકાય એટલું જ નહીં તેનું કદ, લખાણ પસંદ કરી શકાય અને પ્રિવ્યુ પણ જોઇ શકાય તેવી સુવિધા અહીં સંપર્ક : ૯૨૨૧૪૦૬૮૮ કલ્યાણ'ની આગળ વધતી કલ્યાણયાત્રા - વર્ષ ૧ થી ૭૫ અને હજી પણ અણથક આગળ રમેશ બાપાલાલ શાહ જેમ શંખધ્વનિ, રણશિંગુ ખૂબ જ મહત્ત્વના છે, તેમ સમાજની અલ્પ હતું. ત્યારે સંસ્કાર સિંચનના સાધન પણ ટાંચા હતા! બુલંદીની પોકારાતી આલબેલ જરૂરી છે, તે સમાજની પત્રિકાઓથી આવા અંધારઘેર્યા વાતાવરણમાં કોઈ રાહ ભૂલી જાય એને ઉપયોગી જણાય છે. સમાજની ગતિવિધિ આવી પત્રિકાઓ દ્વારા યોગ્ય મારગ દેખાડતો દીપક તો જોઈએ જ, રાહબર પણ જોઈએ. જણાય છે. ભલે આજે ટેક્નૉલૉજીનો વ્યાપ એટલો બધો વધી કોણ એ રાહબર હતાં? મશાલ જોઈએ તો મશાલચી પણ જોઈએ. ચૂક્યો છે અને ટપાલમાં પત્રિકા આવે તે પહેલાં મોબાઈલ જેવા આવા મશાલચી, આવા રાહબર કોણ હશે તે આપણે જોઈએ. હાથવગાં સાધનો ઘણીબધી જાણ કરી દે છે. આનો અર્થ એ નથી ચાર-પાંચ પેઢી પહેલાંના એ સમયે પંચોતેર વર્ષ પહેલાં કોઈ કે હવે પત્રિકાઓની જરૂર ઘટી છે. ખરેખર તો હવે આ પત્રિકાઓ સોનેરી પળ સાધુપુરુષને સાંપડી હશે. ચોક્કસ સાંપડી હશે. વધુ જરૂરી થઈ છે. પત્રિકાઓ સમાજની પહેરેદાર બની છે. એક એવી દિવ્ય ક્ષણે એ સાધુપુરુષને શુભ વિચાર આવ્યો...જૈન મોબાઈલ દ્વારા મળતી વાચનસામગ્રી પર કોઈનું નિયમન થઈ સમાજના સંઘના ભાવિક અને ભાવુક લોકોનું વિચારધન પુષ્ટ થાય શકતું નથી. તેમાં સારું-ખરાબ બધું ‘એકરસ' અને ડોળું' થઈને તે માટે રોજ રોજ પ્રવચનો દ્વારા, ઉપદેશ દ્વારા જૈન શ્રોતાઓના આવતું હોય છે. હૉટ્સએપ-ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-સ્નેપચેટ-સ્વીટર મનમાં સદ્વિચારબીજનું આરોપણ કરતાં પણ આગળ વધીને એક જેવી હાથવગી લાગતી સુવિધાઓ ઘણી વાર દુવિધા બની જતી વિશાળ લક ઉપર ઘર- ઘરમાં આ વિચારધારાનું સિંચન કેવી રીતે આપણે જોઈ છે! આ બધી સગવડ સ્ટિયરિંગ વિનાની અને બેક થાય એવો વિચાર આવ્યો. એ કૃપાનિધાન સત્ સંત હતા પૂજ્ય વિનાની હોય છે. આ સુવિધાઓથી કોઈનું પણ ‘કલ્યાણ' થયાની આચાર્યશ્રી કનકચન્દ્રસૂરિ મહારાજશ્રી. જાણ નથી. થાય જ નહીં. મોબાઇલ અને ઇન્ટરનેટ જેવાં સાધનો આજનો માહોલ અને તે સમયનો માહોલ...વચ્ચે પંચોતેર થકી સામગ્રી મોકલનાર પાસે સારું-નરસું તારવવાની શક્યતા તો વર્ષનું અંતર! વિચાર આવવો તો સહજ છે. તેને આકાર આપી હોય જ નહીં. આ આજની પરિસ્થિતિ છે. સાકાર કરવાનું કામ સાહસપૂર્ણ હતું. પરંતુ આચાર્યશ્રીનું પોત તો * * * ટચ સોના જેવું વિશુદ્ધ હતું. તેઓશ્રીના સાધુ જીવનનું અને સંસારી આજથી પંચોતેરેક વર્ષ પહેલાંનો સમય અને માહોલ કેવો હશે બન્ને નામ આમ યાદગાર બન્યાં! તેઓનું સંસારી નામ ‘કલ્યાણ' તેની આજે કલ્પના પણ ન આવે. કોઈ પીઢ વ્યક્તિ મળે તેને પૂછી હતું, તેમના નામથી પ્રકાશનનું નામ પણ ધન્ય થયું! નાની વયે શકાય કે એ સમયનું જીવન કેવું હશે? નાનાં નાનાં ગામ અને દીક્ષિત થયા હતા. તેઓશ્રી પ્રવચનકાર અને સાહિત્યના રસિક પણ ગામડાંમાં આપણા પૂર્વજો રહેતાં હશે. ધૂળિયા રસ્તા, રાત્રે રસ્તા હતા. કલ્યાણ'ના પાને પાને ધબકતી તેમની ધગશને આજુબાજુના પર ભાગ્યે જ અજવાળાં હોય! લોકો અંધારું થતાં પહેલાં તો ઘરમાં સૌએ અને વાચકોએ ઝીલી લીધી. જ હોય. ભણવા માટે “ધૂડી નિશાળો' હતી. ભણતરનું મહત્ત્વ પણ વર્ષો વહેતાં ગયાં. કલ્યાણની ગતિ સ્થિરતાપૂર્વક પ્રગતિ કરી જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૪૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ રહી હતી. હવે આચાર્યશ્રી કનકચન્દ્રસૂરિ મહારાજની વધતી વય નિમિત્ત બન્યા છે. જૈન સમાજના અનેક નાના-મોટા પ્રશ્નો વિરોધના અને તેઓશ્રીનો ગુજરાતમાંથી પૂર્વ તરફનો વિહાર-વિચરણનો વંટોળ વચ્ચે પણ કલ્યાણે ઉકેલી આપ્યા છે. સમાજમાં વ્યાપી રહેલા નિર્ણય થવાથી ‘કલ્યાણ માટેની શાસ્ત્રીય જવાબદારી યોગ્ય રીતે દૂષણો સામે લાલ આંખ પણ કરી છે. એટલે જ તો ‘કલ્યાણ સંભાળી શકે તેવા ‘કલ્યાણના જ લોકપ્રિય કટારલેખક મુનિશ્રી સામયિક જૈન સમાજનું અવલ પ્રકાશન ગણાયું છે. પૂર્ણચન્દ્રવિજયજી ઉપર કળશ ઢોળાયો. લેખક મુનિશ્રી સાથે કોઈને પ્રત્યક્ષ પરિચય ન હોવા છતાં તેમનામાં એવો વિશ્વાસ જાગ્યો કે આ અલબત્ત પ્રકાશનનું કાર્ય આ બધું લખ્યું છે તેવું સહજ ન હતું. વ્યક્તિ જવાબદારી નિભાવી પોતાનું સઘળું ‘હીર’ ચોક્કસ ઉજાળશે ‘કલ્યાણના શરૂઆતનાં વર્ષોમાં હજી આપણો દેશ અંગ્રેજોની અને કલ્યાણની પરંપરા વધુ નિખારશે. એના ઉજળાં પરિણામ ગુલામીમાંથી છૂટવા આતુર હતો અને રાજકીય વાતાવરણ ગંભીર આપણે વિગતે આગળ જાણીશું. હતું. વાચકોમાં વાંચન-રસ કેળવવાનો હતો. આ આમ સહજ શક્ય નથી. આ કાગળ રીમના રીમ આવ્યાં, ‘કલ્યાણ' સામયિકનું પ્રકાશન શરૂ થયું. શુભ અને યાદગાર મશીન પર ગોઠવાયા, છપાઈ, ફોલ્ડિંગ થઈને પીન લગાવીને, દિવસ હતો વિક્રમ સંવત ૨૦OO. ચૈત્ર સુદ-૧૩(ઈસ્વી સન સરનામાં લગાડીને આ...ઘેર ઘેર પહોંચી ગયાં! ૧૯૪૩. એપ્રિલ) આ દિવસે ‘કલ્યાણ' ની હળવી પણ નક્કર આટલું આ સહજ નથી, સરળ તો નથી જ. એક અંક વાચકના શરૂઆત થઈ. બે વર્ષ સુધી ત્રિમાસિક રહ્યું. ત્યાર પછી મળેલાં ખુબ હાથમાં હોય ત્યાં તો તે પછીના અંકની સજાવટ શરૂ થાય, લેખો આવકાર અને પ્રતિભાવોથી ઉત્સાહિત થઈ ‘કલ્યાણ’ દર મહિને પસંદ કરાય, વાનગીઓ ઉમેરાય અને નવાં ૧૦૦ જેટલાં પાનાં પ્રગટ થવા લાગ્યું. જે આજ સુધી અથાક મજલથી આનંદભેર ૭૫ તૈયાર થાય. ‘કલ્યાણ'માં ક્રમે ક્રમે ઉપયોગી લેખ છપાતાં થયાં અને વર્ષ પૂરાં કરી આગળ વધી રહ્યું છે! વાચકવર્ગ વધવા લાગ્યો. લેખકોનો પણ સાથે મળવા લાગ્યો. અંક પ્રકાશનની સઘળી પ્રવૃત્તિ પાલિતાણાના શ્રી સોમચંદ ડી. વાચકો મહિને મહિને કલ્યાણ'ની રાહ જોતાં હોય એવું વાતાવરણ શાહે હોંશભેર સંભાળી, ‘કલ્યાણ'ના વાચકો ગિરિરાજની યાત્રાએ સર્જાતું હતું. મોટા અને નામી અનેક લેખકોનો સાથ મળતો થયો. જાય ત્યારે સોમચંદભાઈને મળવા જરૂર જતાં. તેમની સૂઝથી અંકોએ આકર્ષણ જમાવ્યું હતું. અંકની શરૂઆત પહેલાં ૨૦૦ જેટલી પ્રત આવા અર્થપૂર્ણ સામયિક કલ્યાણ'ને પણ ‘અર્થ ની ખેંચ નડી (નકલ)થી થઈ હતી જે હવે વધવા લાગી. ૧૭/૧૮ વર્ષ સુધી હતી જ. એ સમયમાં લોકોમાં આવાં વાંચનનો ઉત્સાહ પ્રેરવો સોમચંદ ડી. શાહે તંત્રી-સંપાદક તરીકે જવાબદારી સંભાળી. તેમના આસાન ન હતું. લોકોના જીવનમાં કરકસર વણાયેલી હોવાથી પછી કાર્યાલયને વઢવાણ શહેર ફેરવતાં કીરચંદ જે. શેઠે સઘળી ‘કલ્યાણ'નું લવાજમ ભરવા તેઓને સમજાવવા પડતા. દાતાઓ જવાબદારી સંભાળી. વર્ષો સુધી તેમણે પણ સારી રીતે સંપાદન પાસેથી નાના-મોટા દાન માટેના સૌજન્ય માટે સુખીગૃહસ્થોને કાર્ય કર્યું. હવે છેલ્લાં ૨૦ વર્ષથી કાર્યાલયને સુરેન્દ્રનગર ફેરવવાના સમજાવવા-મનાવવા પડતા. સંજોગો ઉપસ્થિત થયા. કીરચંદભાઈ પછી તેમના ચિરંજીવી છતાં ‘કલ્યાણમાં રજૂ થતી સામગ્રીનું વાચકોને સારું આકર્ષણ મનોજભાઈએ કાર્યભાર સંભાળ્યો. હવે છેલ્લાં ચારેક વર્ષથી તેમના હતું. આમ કલ્યાણ' પોતાના બળથી વધુ વાચકો પાસે પહોંચતું ચિ. કલ્પકભાઈ વારસામાં મળેલી કુનેહથી ‘કલ્યાણ” માટેની બધી થયું હતું. ક્રમે ક્રમે ગ્રાહકોની સંખ્યા વધતી રહી, ફેલાવો વધતો જ જવાબદારી અતિઉત્તમ રીતે સંભાળી રહ્યા છે. રહ્યો. ૨૦૦થી ૫૦૦ અને ૨૦OOથી વધતી ૭000 સુધીની | ‘કલ્યાણ'ની શુભ શરૂઆત કરનાર આચાર્યશ્રી કનકચન્દ્રસૂરિ ગ્રાહક સંખ્યા લેખકોને પણ નવા વિષયો લઈ આવવા પ્રેરતી હતી. મહારાજશ્રીની ચકોર નજરમાં મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી વસી માતબર લેખકોમાં અનેક પ્રબુદ્ધ સાધુ મહારાજાઓ, પંડિતો, પ્રોફેસરો, ગયા હતા – જાણે મોટો વારસો આપી દીધો! તેમના લેખોની લેખકોના વિચારપ્રેરક લેખોના પ્રદાનથી ‘કલ્યાણના પ્રકાશનનું ગુણવત્તા તેમને ઉત્તીર્ણ કરવામાં સહાયરૂપ બની. આજે તેઓશ્રી સ્તર ઊંચું થતાં તેની ઉપયોગિતા વધતી રહી. અબાલવૃદ્ધ સુધીના ‘કલ્યાણ'ને પૂર્ણતાને આરે લઈ આવી શક્યા છે અને પૂર્ણ ચન્દ્ર દરેક વયના વાચકો માટે પ્રેરક સાહિત્ય “કલ્યાણ'માંથી મળી રહે સરીખો શીતળતાભર્યો પ્રકાશ સતત વેરી રહ્યા છે. પત્રકારત્વ એ છે. ‘કલ્યાણ'ના ટ્રસ્ટીઓની નોંધપાત્ર સિદ્ધિ એ છે કે આર્થિક લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ ૪૦-૪૦ વર્ષથી પોતાની પ્રશ્નોનો ઉકેલ લાવવા ઊતરતી કક્ષાના કાર્યક્રમો કે પ્રચાર ક્યારેય સમર્પિત ભાવનાથી સમૃદ્ધ સંપાદકો ‘કલ્યાણ'ને સર્વ પ્રકારે સમૃદ્ધ કર્યા નથી. બનાવી શક્યા છે. ‘કલ્યાણ'ના સંપાદનકાર્યમાં કોઈ આંગળી પણ ૭૫ વર્ષ એ બહુ મોટો સમયગાળો ગણાય. વિસ્તરતો વાચકગણ ન ઉઠાવી શકે તેવું વિશુદ્ધ સાહિત્ય પીરસવામાં તેઓશ્રી મોટું એની ગરિમા છે. આ સફળતાનાં કારણો નક્કર છે. ‘કલ્યાણનું પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ સબળ પાસું તેમાં પિરસાતું સાહિત્ય છે. કલ્યાણ'ના અંકોની ફાઈલો છે. ઘડતરની શાળા છે. પ્રેરણાની પરબ છે. ૭૫ વર્ષનો ગાળો જોઈએ તો જાણે જૈન ધર્મની ઍન્સાઈક્લોપીડિયા જ! ભલે મોટો હતો. સ્થિર થવાની જહેમત પણ હતી. હવે પછીના *** દિવસો ઉજળા અને આસાન બન્યા છે. હવે પછીનાં ૨૫ વર્ષો તો આકાશ સહુનું, અવકાશ મારો. જોતજોતામાં વહી જશે અને ગર્વ લઈ શકીએ તેવો ગૌરવભર્યો ધરતી સહુની, આંગણું મારું. શતાબ્દી પ્રસંગ આવી ઊભો રહેશે. આપણે વાચકો નવા નવા Hal Heal, 1°12 H121, વાચકોને પણ સાથે લઈ, સૌ સાથે મળીને કલ્યાણ' ના વિકાસ માટે '524131 Hej, $24131 HLE! નિમિત્ત બનીએ. પંચોતેર વર્ષ પછી પણ ટેકણલાકડી વિના યથાવત્ ચાલતાં QO0 Red BA 291224 9, ; 12451 241 24224-4222-1 al r ius: 9427152203 shahrameshb@gmail.com Mahavira's illuminous Echo Prachi Dhanvant Shah "We meet ourselves time and again in thousand Teachings of Mahavira makes religion simple but disguises on the path of life."- C.G.Jung natural and significant free from elaborate ritual As we go down the lane, on the path of our life, complexities. His teachings reflect the identity of the we coincide at a point where we need to take a pause soul and help nurture it in harmony with Samyak Gyan. and think where are we heading to? This human life Mahavira, the 24th and the last Tirthankara of bestowed by us is not just to live life monotonously Jain religion was the former human being of the era and make this body function to the command of time. to attain kevalgyan (Omniscience) in 557 BC. His soul Our soul that is residing in this given human body is then attained liberation and entered Nirvana becoming seeking something else. Every living being lives on this Tirthankara in 527B.C. Mahavira was born in 599 BC earth be it with purpose or without purpose. So, when as a prince but renounced worldly attachment at the you pause at a junction of life and interrogate with age of 30. Mahavira being born as prince Vardhaman yourself you need to identify whether your life has was offered all the luxuries and comfort to live a lavish any purpose to fulfill or not. life. He was born in Kshatriya family, but it is believed Jainism explains the beautiful concept based on that his parents were the followers of Jain ascetic the theory of karma. As simple as it is explained, that Parshwanatha. As a child Vardhamaan thrived with we have earned this human life with good karma in compassion and was a strong believer of ahimsa. All our past life and so in this life, we have two options. the luxuries around him never fascinated him and Either we do better karma and progress aptly on this always implicated himself in self-contemplation. cycle of life and death, towards the path of liberation, Although, he was a very obedient child and worshiped shed off all the destined bad karmas and pursue a his parents with great faith and devotion. Just to fulfill spiritual life, or we do not care but just live this life his parents wish, Vardaman at a very young age got without any purpose with its outcome being whatever. married to princess Yashoda and then became a father Intense visualization by the exercise of concentration, to a daughter named Priyadarshana. interrogation, and willpower enables us to materialize Despite his life as a prince, he always found thoughts not only as dreams or vision in mental ambit himself as a seeker of something immortal and felt but also as experiences in material ambit. But to follow he did not belong to this worldly society. He often the path towards the spiritual journey, we also need a indulged himself into meditation, expressed Guru, a teacher in life, aspiring Samyak Darshan compassion towards the poor and offered them a towards their teachings. Teachings of Mahavira great help. He strongly believed that all the worldly certainly echo my soul, bequeathing right guidance pleasures were transitory and have a predetermined on my path of life. The interrogation between Gautam life span. At a very young age, he realized that Swami and Mahavira in Aagamshashtra detangles renunciation of worldly life is the only source to eternal majority of combat situations one faces in life. bliss. Through his meditative practice and clairvoyant જુલાઈ - ૨૦૧૯ YGO X3 Page #44 -------------------------------------------------------------------------- ________________ vision, he learned about his innumerable births and villagers, but in every situation, he beheld calm and realized that he has been going through the cycle of peaceful demeanor overcoming all the emotions. His birth and death unproductively. His every life indulged mental strength and strong determination to seek him into a karmic cycle and he never worked toward salvation, abetted him pass through all kind of extreme his soul seeking right knowledge, practicing penance situations. Eventually, in the thirteenth year of his and renouncing the world. Thus, there came a point penance, he attained omniscience and could visualize in his life when the worldly luxuries seemed immortal past, and predict future, with the vision of contouring for him. His soul was seeking something else. After present. his parent's death, he catechized his older brother's He then spent thirty years of his life preaching permission and renounced the world by becoming a people and guiding them with the right path of life monk. He did not forsake his family and responsibilities with Jain doctrines. He was the one who reformed Jain towards them, but he relinquished in search of religion preached by former 23 Tirthankaras, giving something more meaningful to pursue the us the present-day Jain religion in a more structured accountabilities towards his soul. form, enabling to live life ethically along with spiritual At this intersection of his life, he had seized the wellbeing. Mahavira's teaching can be briefed and purpose of his this birth. His objectives were clear, his simplified into following philosophies which aspiration was to ideally immerse himself in his true emphasizes more on elevating the quality of life. While nature and attain omniscience. He detached himself attaining spiritual enlightenment, one should maintain from the least attachment of his worldly life. He an ethical manner of living as well. realized that his soul did not belong in the worldly . Belief in the Existence of soul and Karma. attachment and was always a misfit in society. He was According to Mahavira, every soul is eternal and on an intense spiritual journey such that for his soul, consistently evolving itself but is encircled by karmic the world was never his home but just a delusion. bondage. Although, these karmic particles are Hence for him, there was no renunciation of his perishable, and the soul can be free from karmic worldly society and family but the abdication of the bondage by getting rid of desires. Under the influence mirage world and search for a true home for his soul... of Karmic bondage, the soul is habituated to in search of true bliss. experience materialistic pleasure and possession It is a very difficult task to reach this junction of which are the ultimate causes of accumulating karma. life and might seem impossible for some. To detach Mahavira believed that the soul can ultimately be oneself from every emotion, to detach oneself from liberated when the karmic force is disintegrated and every attachment and understand that your soul is then the soul shines luminously. mere invitee in this body, might be confronting. But • Desire to attain Moksha when one reaches this state, all the attachments, all According to Mahavira, every soul's aspiration in the emotions seem trivial and deceptive. Because life should be to attain moksha by following the responsibilities towards oneself and one's true nature, spiritual path. This can be followed by not involving in the true soul becomes preliminary and everything else any kind of evil karmas and shedding of existing becomes secondary. When one summons for a karmas, detaching oneself from worldly desires and superior source, he lands up ignoring the inferior ones. attachments. This can be obtained by a layman by Mahavira happily pursued a life of extreme penance practicing five vows of Jainism. 1) Non-violence, 2) and monkhood wandering around in the forest. He Practicing truth 3) Non-stealing 4) Celibacy 5) nonindulged himself into twelve and a half years of intense possession. Besides these vows, Mahavira also meditation and self-contemplation. He spent life emphasized following right faith, right knowledge, and arduously conducting penance in complete silence and right conduct. Although, for monks there exists more meditation, detaching himself from all the intense seven vows to follow. According to Mahavira attachments and conquering all the basic desires. He the ideal way to attain salva-tion is through subjected his body to all kind of the pain, also got renunciation of worldly desires and attachments. rejected and affronted physically and morally by . Following mere Jain religion with right faith and x x YGO ya - 2096 Page #45 -------------------------------------------------------------------------- ________________ rejecting the theory of Vedas. Mahavira exclaimed one teachings of former Tirthankaras, and he certainly should follow Jain religion without any doubts and not created a large and loyal monastic, ascetic community to accept the concept of sacrificial rituals to attain inspired by his teachings. He organized his followers spirituality. into a four-fold order, namely monk (Sadhu), nun • Ahimsa Parmod harma (Non-violence the core (Sadhvi), layman (Shravak), and laywoman (Shravika). principle). Mahavira devoted his life in preaching the right way Mahavira emphasized the practice of Non- of life spreading his Keval Gyan for the betterment of violence as the most important principle of Jainism. every soul. The ultimate objective of his teaching was According to him, every living soul, be it animal, insect, to explain how one can attain the utmost freedom from vegetables or human have right to live their sustained the cycle of rebirth to achieve the permanent blissful life and so one should not harm any living being, be it state. His final discourse was at Pavapuri which lasted by any means of speech, deed or action. for 48 hours. He attained moksha shortly after his final • Equality to women discourse, finally liberated from the cycle of life, death, Mahavira eradicated the differential conduct and rebirth during 527 B.C. at the age of 72. towards women and believed that the body of women Do not Injure, abuse, oppress, enslave, also beholds a soul that can attain nirvana when insult, torment, torture or kill any creature or followed the right path. He believed that every soul living being. Have compassion for all living has the right to seek salvation be it a woman. beings, hatred leads to destruction. • Mahavira explained that God is not a creator, Respect for all living beings is non-violence, protector or destroyer of this universe. He also is true religion. condemned that one cannot attain salvation by means - Mahavira of worship to god and goddesses. Although Mahavira is not the inventor of Jain 49, wood ave, Edison, religion, he reformed the religion in a more positive N.J. 08820, U.S.A. apt, explained the religion with the right attitude and prachishah0809@gmail.com perception. Mahavira rediscovered Jainism from the | +1-9175825643 ગયા અંકની વાતો ડૉ. રમજાન હસણિયા પ્રબુદ્ધ વાચકોને હૃદયસ્થ એવું ‘પ્રબુદ્ધ જીવન’ ઈ.સ. ૧૯૨૯થી માત્ર માનવી અને સૌથી સબળ પણ...'માં “હું” ને પ્રીછવાની આરંભાઈને આજપર્યત સમર્થ તંત્રીશ્રીઓ દ્વારા વહેતું રહેલું જ્ઞાન- મથામણ અનુભવાય છે. પ્રબુદ્ધ જીવનના તંત્રીલેખોની પરંપરાથી વિચારથી સમૃદ્ધ એવું ઝરણું છે. એક સમયે જૈન સમાજમાં વૈચારિક થોડા ઉફરા ચાલીને લખતા સેજલબેનના લેખોમાં ગુજરાતી ભાષાક્રાંતિ આણવાનું ને જુદી રીતે કહીએ તો ઉહાપોહ કરવાનું બહુ મોટું સાહિત્ય સાથેનો તેમનો અનુબંધ સ્પષ્ટ વર્તાઈ આવે છે. તેમનો કામ ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા થઈ શક્યું છે. આ સમૃદ્ધ પરંપરાને પ્રસ્તુત લેખ તેમજ અન્ય લેખો ચિંતનાત્મક નિબંધોની દિશાના વધુ આગળ ધપાવવાનું કામ વર્તમાન મંત્રી ડૉ. સેજલબેન શાહ કરી લાગે છે.. રહ્યા છે. ‘પ્રબુદ્ધ-જીવન'ની ગરિમાને સંભાળી તેના ચેતો વિસ્તાર ડૉ. કુમારપાળ દેસાઈની અભ્યાસપૂર્ણ લેખિનીનો લાભ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. એ પ્રતિબદ્ધતાને દાદ આપવી સાતત્યપૂર્ણ રીતે પ્રબુદ્ધ વાચકોને સાંપડતો રહ્યો છે. કલિકાલસર્વજ્ઞ રહી. હેમચંદાચાર્ય' ગત અંકોથી ચાલુ લેખશૃંખલાનો ચોથો મણકો આ ગત જૂન માસના અંકની સમીક્ષાનું કામ અચાનક જ સેજલબેનના અંકમાં મૂકાયો છે, જેમાં વિશેષ કરીને તેમના સાહિત્યસર્જનનો ટેલિફોનિક આદેશના રૂપમાં ઊતરી આવ્યું. અભ્યાસુ અને સમર્થ પરિચય કરાવાયો છે. 'ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત'થી માંડીને સર્જકોએ લખેલા લેખોની સમીક્ષા કરવાનું મારું કોઈ ગજું પણ ‘પ્રગાણમીમાંસા', ‘યોગશાસ્ત્ર', વીતરાગસ્તોત્ર, મહાદેવસ્તોત્ર આદિ નથી. તેમ છતાં સ્નેહાદરવશ આ અનઅધિકૃત ચેષ્ટા કરવા પ્રવૃત્ત ગ્રંથો – સ્તોત્રોનો ટૂંકો છતાં સચોટ પરિચય વાચક અહીં મેળવી બન્યો છું ત્યારે પ્રથમ જ અજ્ઞાનવશ થનાર ભૂલ માટે ક્ષમા પ્રાર્થ છું. શક્યા છે. કોઈ એક અભ્યાલ લેખ કેટલો પરિશ્રમ અને કેટલું ઊડું ડૉ. સેજલબેન શાહના તંત્રી લેખ “જગતમાં સૌથી નબળો એક પરિશીલન માંગી લે છે તેનો ખ્યાલ તેમણે આપેલાં સંદર્ભો પરથી જૂન અંક વિશે : કેલિડોસ્કોપિક નજરે : જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૪૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ મળી રહે છે. વળી, એક શિક્ષક હોવાને નાતે હેમચંદ્રાચાર્યજી દ્વારા બદલાવ માટેનું લેખકનું દિશાસૂચન ખરે જ અનુકરણીય છે. આ રચાયેલી ગણાતી કૃતિઓના સંશોધન – અભ્યાસ માટેનો અંગુલિનિર્દેશ પ્રકારના લેખો એક સકારાત્મક ઝુંબેશ ઊભી કરી શકે. આ સંદર્ભે પણ તેઓ કરે છે. આ પ્રકારના લેખ “પ્રબુદ્ધ-જીવનની ગરિમાને ચર્ચા-પત્રો પણ વાચકો પાસેથી મંગાવી શકાય. આ ક્ષેત્રમાં રસ શિખર પર લઈ જાય છે. આ લેખમાંથી પસાર થતાં આચાર્યશ્રીને ધરાવતા વાચકમિત્રોને તેમનું ઈ.સ. ૧૯૭૯માં પ્રગટ થયેલ પુસ્તક વિનંતીપૂર્વક સર્જન કરાવનાર રાજા કુમારપાળ પ્રત્યે પણ બહુમાન ‘પ્રમુખીય લોકશાહી’ વાંચી જવા અનુરોધ છે. તાજેતરમાં જ પ્રગટ ઉપજી આવે છે. થયેલ તેમનું પુસ્તક 'Presidential democracy India's dire ‘ઉપનિષદ્ધાં પ્રાતૃદ વિદ્યા’ લેખમાં ડૉ. નરેશ વેદ આપણી need for better governance' પણ વાચક જોઈ શકે. લેખકના એક પ્રાચીન વિદ્યાનો પરિચય આધુનિક અભિગમથી કરાવે છે. મનોભાવોને ખૂબ જ સચોટ અને પ્રતીકાત્મક રીતે રજૂ કરતા આપણા પૂર્વસૂરિઓ પોતાની આત્મસાધનાના બળે જગતના જે જાણીતા કાર્ટુનીસ્ટ વસંત અલબે અને લક્ષ્મણના કાર્ટુન પણ ધ્યાનકર્ષક તથ્યોને પ્રતિપાદિત કરેલ છે, તેને આજનું અદ્યતન વિજ્ઞાન પણ બની રહ્યા છે. સ્વીકારે છે. ‘એ' તથ્યોને નિરૂપવાની ભાષા-શૈલી ભલે તત્કાલીન કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લાના બદામી શહેરના છેવાડે સમયાનુસાર હોય પણ તેમાં રહેલ તથ્ય સર્વકાલીન છે એમ નોંધી સ્થિત બદામી-રેતિયા પહાડ પર આવેલ ગુફાઓ અને પર્વતોને ડૉ. વેદ ઉપનિષદને જીવનવિજ્ઞાનના ગ્રંથો ગણાવે છે, જે સર્વથા કોતરીને બનાવેલ ગુફાસ્થાપત્યોને નજર સમક્ષ તાદશ કરી દેતો શ્રી ઉચિત છે. કનુ સૂચકનો લેખ ભાવકને પણ સહપ્રવાસનો અનુભવ કરાવે તેવો ‘પ્રબુદ્ધ-જીવનનાં પૂર્વ મંત્રી ડૉ. ધનવંત શાહના વારસાને થયો છે. લેખકની સૂક્ષ્મ નિરિક્ષણશક્તિથી મંદિરના દ્વારપાળની આગળ ધપાવતા ને અમેરિકામાં બેસીને પણ પ્રબુદ્ધ-જીવન' સાથેનો આંખોના ભાવ પણ અછતા રહ્યા નથી. લલિતગ્યા ચિત્રાત્મક નાતો જાળવી રાખનાર બહેન પ્રાચી ધનવંત શાહે પોતાના લેખમાં વર્ણનો અને રસાળ શૈલીમાં થયેલું આલેખન વાચકને પ્રવાસ માટે વિશ્વભરના જૈનોને એક તાંતણે બાંધતી, જૈન ધર્મ અને તેણે પ્રસ્થાપિત પ્રેરે છે. સુરેખ આલેખનની સાથે મુકાયેલા નયનરમ્ય ચિત્રો પણ કરેલ જીવનશૈલીને વિશ્વસમસ્ત સમક્ષ મૂકતી ૧૯૮૩થી આકાર ભાવકમનનો કબજો લઈ લે તે રીતે અંકિત થયા છે. પામેલી સંસ્થા 'JAINA'નો ટુંકો પરિચય કરાવ્યો છે. ૪થી જુલાઈથી ‘સાંધ્યતેજ' લેખમાં જીવનની ઢળતી વેળાની વાતો ડૉ. સુશીલા કેલિફોર્નિયામાં આયોજિત 'JAINA' ના કન્વેન્શનમાં ‘પ્રબુદ્ધ-જીવન ની સૂચકે હળવાશપૂર્વક કરી છે. વૃદ્ધાવસ્થા પ્રત્યેના વિદ્યાયક અભિગમથી વાત મુકાશે અને આ અનુસંધાન ભવિષ્યમાં સુંદર પરિણામો લાવશે લખાયેલ નાનકડો પણ સરસ લેખ છે. એવું સ્વપ્ન એમના લેખમાં વાંચી શકાય છે. આપ જ્યારે આ “કાઉસગ્ગ' વિશેની પ્રાચીન પરંપરા’ વિષયક માલતી શાહનો સમીક્ષા વાંચી રહ્યા હશો ત્યારે શ્રી નીતિનભાઈ સોનાવાલા, ડૉ. લેખ માહિતીસભર છે. કાયોત્સર્ગની ક્રિયામાં કાઉસગ્ગ કઈ રીતે સેજલબેન શાહ, શ્રી સુરેશભાઈ શાહ દ્વારા આ વિકાસયાત્રાનું ગુંથાયેલું હતું અને કાલાંતરે એમાં કેવા કેવા ફેરફાર થયા તેની વાત બીજારોપણ થઈ ચૂક્યું હશે! કરી શ્વાસોચ્છવાસ સાથે કાઉસગ્નની ક્રિયાને કઈ રીતે જોડી શકાય કિશોરસિંહ સોલંકી જેવા સિદ્ધહસ્ત લેખકનો લેખ ‘પોર્ટુગલ : તેની આંકડાકીય માહિતી લેખિકાએ આપી છે. ઈતિહાસની પાંખે' પ્રવાસ લેખ નિમિત્તે તે પ્રદેશના ક્ષેત્રફળથી “જૈન પરંપરામાં યોગ’ વિષયક ગીતા જૈનનો લેખ યોગ વિષયના માંડીને, તેનાં ગીતો, રાજકીય ઈતિહાસની તવારીખ આદિથી સભર અભ્યાસુઓ માટે સંદર્ભગ્રંથસૂચિની ગરજ સારે છે. આગમ ગ્રંથોથી બન્યો છે. માંડીને મહાન આચાર્યો ઉપાધ્યાય આદિ દ્વારા રચાયેલા ગ્રંથોની ભારતીય લોકશાહી સંદર્ભે લખાયેલ જશવંત મહેતાનો લેખ સાથોસાથ નજીકના ભૂતકાળ સુધીમાં જૈન યોગ વિષયક થયેલ ‘ભારત માટે પ્રમુખીય લોકશાહી : સુયોગ્ય વિકલ્પ' લેખકની સ્વસ્થ લેખનકાર્યની વાત એમણે કરી છે. લેખિકા સ્વયં યોગાચર્ય છે અને અને અભ્યાસુ કલમનો પરિચાયક બની રહ્યો છે. ભારતીય લોકશાહી ભારતભરમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી ‘સ્વયં સ્વસ્થ બનો અભિયા'ના સાથે વિશ્વના અન્ય દેશોની લોકશાહીની તુલના કરી. આપણે ત્યાં નેજાહેઠળ યોગથી પદ્ધતિસરની તાલીમ આપે છે. તેમનો પ્રસ્તુત કેવાં કેવાં બદલાવ અપેક્ષિત છે તેની વાત લેખકે સદષ્ટાંત કરી છે. લેખ મહર્ષિ પતંજલિ પ્રણિત યોગવિદ્યા અને જૈન યોગશાસ્ત્ર વચ્ચે ‘પ્રબુદ્ધ-જીવનનો એક ઉદ્દેશ પ્રબુદ્ધ લોકો દ્વારા વૈચારિક ક્રાંતિ તુલનાત્મક અધ્યયન કરવા પ્રેરે તેવો બની રહ્યો છે. આણવાનો છે. આવા લેખ પ્રબુદ્ધ-જીવનની આ મૂળ પરંપરાને જાદવજી કાનજી વોરા લિખિત “હવે લેણાદેણી પુરી થઈ જીવંત રાખનારા બની રહે છે. લેખકની શૈલી એટલી સરળ અને સત્ય ઘટના આધારિત સંવેદનાઓને ઝંકૃત કરતો નાનકડો લેખ છે. પ્રાસાદિક છે કે આ વિષયથી અજ્ઞાત એવો વાચક પણ આખી વાત ‘કર્મ અને અહિંસા' વિષયક કોમલ ધવલ ગાંધીના લેખમાં સરળતાથી સમજી શકે. લેખકનો આ ક્ષેત્રનો વર્ષોનો અભ્યાસ વાક્ય વાક્ય પ્રની ભૂલો દેખાય છે. કાં તો લેખક લેખિકા ભાષાકીય અહીં દષ્ટિગોચર થાય છે. ભારતીય લોકતંત્રના સંદર્ભમાં જરૂરી વ્યાકરણથી બિસ્કુલ અવગત નથી અથવા પ્રૂફની કક્ષાએ તેની પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ લગીરે તપાસ ન થઈ હોય તેવી સંભાવના રહે છે. વાક્યરચના વાચક તરીકે આનંદ અનુભવું છું. સંધ્યા શાહની પુસ્તકનો પરિચય અને શબ્દો પરથી લેખક લેખિકા વિદેશમાં રહેતા હોય તેવો ભાસ કરાવવાની શૈલી લાગવપૂર્ણ તો છે જ સાથોસાથ વાચકને પુસ્તક થાય છે. તેમણે લખવા યત્ન કર્યો તે સારી બાબત છે, પરંતુ વાંચવા પ્રેરે તેવી પણ છે. પ્રસ્તુત અંકમાં લેખિકાએ સાત સારા ભાષાકીય અશુદ્ધિઓ પણ અવગણી ન શકાય. પુસ્તકોનો પરિચય કરાવ્યો છે, જેમાં રંગભૂમિ, બાળઉછેર, ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની ટુંકુ, માર્મિક, સરળ છતાં હૃદય નવલેખિકાઓના સર્જનનું સંકલન, સિંધુતાઈ જેવા પ્રેરણાદાયી ચરિત્રનું સોંસરવું ઊતરી જાય તેવા ચોટદાર લખાણ માટે પ્રસિદ્ધ છે. જીવનપંથ આલેખન, ચરિત્રચિત્રણ અને પત્રસંચયના પુસ્તકો સમાવિષ્ટ છે. શ્રેણીના ૨૦મા મણકારૂપે શ્રી ભાણદેવજી ગુરુ ગોંડલના પૂજ્ય લેખિકાની ભાષા અને પુસ્તકનો ટૂંક-પરિચય કરાવવાની શૈલી ખરે નાથાભાઈના સંતત્વના લેખકને થયેલા પ્રત્યક્ષ અનુભવતી વાત જ પ્રસંશનીય છે. પ્રસ્તુત લેખમાં અસરકારક રીતે રજુ થઈ છે. ડૉ. વેદવ્યાસે સી.યુ. શાહ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ડીગ્રી સુનીતા ઈજ્જતકુમારના લેખનું શીર્ષક – ‘નારી....ઈશ્વરનું અર્થે તૈયાર થયેલ બે શોધનિબંધો વિશે લખ્યું છે. શોધનિબંધ પુસ્તક સર્જક શ્રેષ્ઠ પાત્ર' થોડું અસ્પષ્ટ લાગે છે. નારી : ઈશ્વરનું સર્જેલું આકારે પ્રકાશિત થયા પુર્વે આ રીતે તેના સંશોધકની જહેમત શ્રેષ્ઠ પાત્ર’ એવું સંભવી શકે. કદાચ પ્રફની ભૂલ પણ હોઈ શકે. વાચકો સુધી પહોંચે તે ઉમદા વિચાર છે. ઘણીવાર પ્રકાશનના નારીની મહત્તાને આલેખતો નાનકડો લેખ લેખિકાના મનમાં સ્ત્રી અભાવે ઉત્તમ શોધનિબંધોની વાત અભ્યાસુઓ સુધી પહોંચતી વિષયક ઉદ્ભવતા જુદા-જુદા ભાવોનો સરવાળો બનીને આવે છે. નથી, એ સંદર્ભમાં આ પ્રકારનું લખાણ આવકાર્ય છે. શ્રી ભક્તામર સ્તોત્ર આસ્વાદની ક્રમશઃ ચાલતી શ્રેણી અંતર્ગત રંગીન પૃષ્ઠમાં પ્રકાશિત કાવ્યકૃતિ, ચિત્રાકૃતિ અને તેમાં વણાયેલી આ અંકમાં ડૉ. રતનબેન ખીમજી છાડવાએ બારમી ગાથાનું જૈન પ્રકૃતિની વાત સવજી છાયાએ સુંદર રીતે મૂકી આપી છે. પારિભાષિક શૈલીમાં વિસ્તારપૂર્વક વિવરણ કર્યું છે. શ્રેષ્ઠ કાંતિવાળા ‘પંથે પંથે પાથેય'ના સ્થાને અંતિમ પૃષ્ઠ પર હવે ‘જો હોય પરમાણુઓથી બનેલા અરિહંત પરમાત્માના દેહવૈભવને વર્ણવતી મારો અંતિમ પત્ર તો’ શ્રેણીએ સરસ કબજો જમાવ્યો છે. આ ગાથા સમજાવી લેખિકાએ એના મંત્ર, વિધિવિધાન તથા લાગમની અંકનો નાનકડો પત્ર છે સિદ્ધહસ્ત સર્જક ચન્દ્રકાન્ત ટોપીવાળાનો વાત કરી એની સાથે સંકળાયેલ મંત્રીપુત્ર મહીચંદ્રની કથા પણ લેખકે પૃથ્વીપ્રિયાને ઉદ્દેશીને પત્ર લખ્યો છે ને તેમાં પોતાનો પૃથ્વીપ્રેમ વર્ણવી છે. પ્રગટ કર્યો છે. પત્રમાં લેખકે પૃથ્વીને જ સ્વર્ગ ગણાવી પોતે સદા | ‘પ્રબુદ્ધ-જીવનમાં આવેલા કેટલાંક સકારાત્મક ઉમેરણમાંની સ્વર્ગવાસી હોવાનો રોમાંચ વ્યક્ત કર્યો છે. આ શ્રેણી અંતર્ગત બીજા એક છે - “જ્ઞાન-સંવાદ શ્રેણી' ડૉ. રશ્મિ ભેદા જિજ્ઞાસુઓના બે પત્રો પણ અંકની ભીતરે સમાવિષ્ટ થયા છે. અશોક ન. શાહે પ્રશ્નોના બહુ જ સ્પષ્ટ અને સાધાર જવાબ આપે છે. આ પ્રકારની પોતાના પત્રમાં મુંબઈ જૈન યુવક સંઘ સાથેના પોતાના સ્નેહાનુબંધને શ્રેણીના લીધે ધર્મસંબંધી મુંઝવણ અનુભવતા વાચકો પોતાના પ્રશ્નોનું ભાવસભર શબ્દોમાં આલેખ્યો છે. સાહિત્યિક સભાનતા સાથે શબ્દોની નિરાકરમ મેળવી શકે છે. આ શ્રેણી માટે લેખિકા અને સંપાદકશ્રી રમત રમતા લેખકો કરતા સરળતાપૂર્વક પોતાના મનોભાવોને બંને ધન્યવાદના અધિકારી બને છે. આલેખતા આવા પત્રો વધુ અસરકારક લાગે છે. એસ.પી. ગઢિયાએ - ડૉ. કાન્તિભાઈ બી. શાહ દ્વારા થયેલ ગત મે માસના અંકની પોતાના મિત્ર શ્રી કોઠારીને ઉદ્દેશીને લખેલો પત્ર કૃતજ્ઞતાથી સભર સમીક્ષા અન્ય સમીક્ષકો માટે દૃષ્ટાંતરૂપ બની રહે છે. પ્રત્યેક છે. પત્રના માધ્યમથી શ્રી ગઝિયાએ જાહેરમાં ઋણ સ્વીકાર કર્યો લેખમાંથી પસાર થઈ તેની સારરૂપ વાતને લેખકે અહીં નોંધી છે. છે. પત્રલેખકને લઘુકથા લેખનમાં પ્રવૃત્ત કરાવવાથી માંડીને તેમની ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જક જયભિખ્ખું અને તેમના લઘુકથાઓના સંચયના પ્રકાશન સુધી લઈ જનાર સ્વજન પ્રત્યે શબ્દવારસાને અજવાળનાર વિશ્વપ્રસિદ્ધ લેખક, વક્તા, અભ્યાસુ પ્રગટ થયેલ ભાવ વાચક હૃદયને પણ ઝંકૃત કરી જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ - પિતા પુત્ર દ્વારા ચાલતી ‘ઈટ અને ઈમારત' સામયિક સંપાદનની પ્રવૃત્તિ બહુ જ જહેમત માંગી લેતી કોલમને સાતત્યપૂર્ણ રીતે ૬૫ વર્ષ પૂર્ણ થયાની વાતને લેખક રમેશ પ્રવૃત્તિ છે. સેજલબેન પોતાની અંગત વ્યસ્તતાઓની વચ્ચે આ કાર્ય તન્નાએ પોતાના લેખમાં ઉચિત રીતે આલેખી છે. ‘ઈટ અને પૂર્ણ નિસબતથી કરી રહ્યા છે. તેમની આ ભાવનાને સલામ ભરું ઈમારત'ના પ્રારંભથી માંડીને આજપર્યત શબ્દના માધ્યમથી છું. સંસ્કારવર્ધનનું કામ કઈ રીતે થઈ શક્યું છે તેની વાત કરી લેખકે પિતા-પુત્રની આ સાહિત્ય સેવાને અભૂતપૂર્વ ગણાવી છે. ગવમેન્ટ આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ, ‘સર્જન-સ્વાગત’ વિભાગ જૈન સાહિત્ય કે જૈન ધર્મ વિષયક આઈ.ટી.આઈ કેમ્પસ, પ્રકાશિત પુસ્તકોના પરિચયથી વિસ્તરીને સાહિત્ય ક્ષેત્રના તેમજ રાપર-કચ્છ ૩૭૦૧૬૫ અન્ય જીવનપોષક પ્રકાશનોના પરિચય સુધી પહોંચ્યું છે તેનો એક સંપર્ક : ૭૫૬૭૦૬૪૯૯૩ જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૪ ૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવેચક ' : દારા ફૂલની ખુશબો સ્વાગત - ડો. રશ્મિ ભેદા પુસ્તકનું નામ : જ્ઞાનસાર છે જ્ઞાનની. આ વાત સાધનજ્ઞાનની છે. ૩૮ પ્રકારના ફૂલડા લેખક : મહોપાધ્યાય શ્રી તેના દ્વારા સાધ્યજ્ઞાન એટલે કે પરની ખીલ્યા છે. શ્રી યશોવિજયજી મહારાજ અસારતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જે જયભિખ્ખએ ‘ફૂલની : મનુભાઈ ર. દોશી સાધનાનું પ્રથમ પગથિયું છે. સાધનાનું બીજું ખુશબો'માં ૩૮ ફૂલોની પ્રકાશક : નમોનમઃ શાશ્વત પરિવાર, પગથિયું મોહત્યાગનું છે. એના પછી ભીતર ફોરમને પ્રસરાવી છે. અમદાવાદ જવા માટે ચિત્તસ્થિરતા બહુ જ મહત્ત્વની શ્રી જયભિખ્ખ મૂલ્ય : રૂા. ૪૫૦/છે. એ ત્યારે જ શક્ય બને જ્યારે સાધક જીવનધર્મી સાહિત્યકાર : ૮૪૫૪૯૬૦૫૦૧ માટે જ્ઞાન અને મોહત્યાગ સરળતાથી થતું હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેના મૂલ્યો | દુ:ખનું કારણ શું? હોય. સાધનાનું આગળનું પગથિયું છે લઈ આવ્યા હતા અને એ મૂલ્યો સાથે એમણે જ્ઞાનસાર પરમાત્મા કહે છે - મગ્નતા. એટલે આત્મલીનતા, આત્માનો એમનું જીવન ગાળ્યું હતું. તેથી તેમની દુઃખનું મૂળ કર્મ છે. અપરોક્ષ અનુભવ (આત્મસ્વરૂપની વાર્તાઓ, નવલકથાઓનો વિષય ધર્મ કે કર્મનું મૂળ શું? મહાવીર રમણતામાં આત્મામાં સહજ રીતે મગ્નતા ધર્મકથાઓ રહેલો છે. તાત્વિક રીતે જોઈએ પ્રભુ શ્રી ઉત્તરાધ્યયન હોવી અત્યંત આવશ્યક છે, અનિવાર્ય છે) તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ નથી. આ સુત્રમાં કહે છે, સર્વ છેલ્લે પૂર્ણતા અર્થાત્ જેનાથી એને પૂર્ણ પુસ્તક ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ટૂંકી વાર્તાઓ દુ:ખોનું મૂળ મોહ છે. સ્વભાવનો અવિર્ભાવ થાય છે, એ પૂર્ણ જ્ઞાનને લખવાની એમની પદ્ધતિ સીધી, સચોટ અને મોહ એટલે અજ્ઞાન. આ અજ્ઞાનના લીધે પ્રાપ્ત કરે છે જે પૂર્ણતા અષ્ટકમાં બતાવેલું કથનપ્રધાન છે. એક એક કથામાંથી જીવનના જીવ આ સંસારમાં અનંતકાળથી ભટકતો છે. મૂલ્યો ઊપસી આવે છે. ફૂલોની ખુશબો જેવા રહે છે. આ અજ્ઞાન અને તજ્જનિત દુઃખ આવા ઉત્તમ, મનનીય, ચિંતનશીલ જીવનપ્રસંગો અનાદિકાળથી વહ્યા જતા સંસાર આત્મજ્ઞાનથી જ છેદાય છે. આ આત્મજ્ઞાનના ગ્રંથનું વિવેચન મનુભાઈ દોશીએ આ ગ્રંથમાં તરંગલોલમાં માર્ગદર્શક બની શકે છે. પથની, પથિકની, પથદર્શકની, પશ્ચતની... કર્યું છે. વચ્ચે વચ્ચે એમણે જૈન ધર્મ ઉપરાંત તમામ પાસાથી જાણકારી આપતો ગ્રંથ એટલે અન્ય ધર્મ, સંપ્રદાયના જ્ઞાની પુરુષોના પુસ્તકનું નામ : પ્રશ્નોત્તર રત્નમાલા, “જ્ઞાનસાર'. આ આત્મજ્ઞાન હકીકતમાં મનભાવન દૃષ્ટાંત મૂકેલા છે. લગભગ બધી ભાગ-૨ વાણીનો વિષય નથી. એ જ્ઞાનનું રહસ્ય તો જ સત્ય ઘટનાઓ છે. તેમ જ શ્રીમદ્ રાજચંદ્ર, લેખક : સુબોધી સતીશ મસાલિયા જ્ઞાનીના અનુભવનો જ વિષય છે. પરંતુ કબીર અને અન્ય કવિઓની પંક્તિઓ, દોહા પુષ્ઠ : ૩૨૬ તેની સારભૂત વાત સમજાવવા મહોપાધ્યાય વગેરે સચોટ રીતે મૂકેલી છે. કિંમત : વિનામૂલ્ય યશોવિજયજીએ “જ્ઞાનસાર' ગ્રંથની રચના મોક્ષમાર્ગમાં આગળ વધવા ઈચ્છતા પ્રાપ્તિસ્થાન : ૧૯, ધર્મપ્રતાપ અશોક કરી છે. આ અદભૂત ગ્રંથ એમણે અત્યંત સાધકો માટે ‘જ્ઞાનસારનો સ્વાધ્યાય અવશ્ય રોડ, અશોક નગર, પાંચમે માળે, કાંદિવલી રોચક અને સરળ શૈલીમાં લખેલ છે. કુલ કરવા જેવો છે. (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૧૦૧. ૩૨ અષ્ટકમાં (આઠ શ્લોકનું એક અષ્ટક) ફોન : ૯૮૯૨૧૬૩૬૦૯૮૮૫૦૮૮૫૬૭ ૨૫૬ શ્લોક દ્વારા આત્માનુભૂતિના વિષયને પુસ્તકનું નામ : ફૂલની ખુશબો સુ બો ધીબેન અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને લેખક : જયભિખ્ખ મસાલિયાનો પ્રશ્નોત્તર સમ્યગુચારિત્રને અર્થાતુ મોક્ષમાર્ગને આવરી પ્રકાશક : શ્રી જયભિખ્ખું સાહિત્ય રત્નમાલા’ આ જૈન લીધો છે. ઉપાધ્યાયજીએ દરેક અષ્ટક વચ્ચે ટ્રસ્ટ તત્ત્વજ્ઞાન વિષયક એકસૂત્રતાની મનોહર માળા ગૂંથી છે. પ્રથમ કિંમત : રૂા. ૧૪૦/ સવાલ-જવાબનો બીજો પાંચ અષ્ટકોમાં ઉંધા ક્રમથી આખો માર્ગ પૃષ્ઠ : ૧૨ + ૨૪૪ ભાગ પ્રકાશિત થયો છે. મકેલો છે. જ્ઞાન-મોહત્યાગ-સ્થિરતા-મગ્નતા- આ પુસ્તક જીવન પ્રસંગો વર્ણવતી ‘પ્રશ્નોત્તર રત્નમાલા' ના પૂર્ણતા. સાધના પંથમાં સૌથી પ્રથમ જરૂર ચરિત્રકથાઓનો એક સુંદર સંગ્રહ છે જેમાં પ્રથમ ભાગને દરેક સંપ્રદાયના સાધુ-સાધ્વી Mech પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ ) Page #49 -------------------------------------------------------------------------- ________________ અને શ્રાવકો પાસેથી બહુ જ સુંદર આવકાર એમણે અનેક વિષયો આ પુસ્તકમાં છે. બૌદ્ધ ધર્મની ધ્યાનસાધના પદ્ધતિ મળ્યો છે. આ બીજા ભાગમાં પણ જૈન આવરી લીધા છે જેમકે લબ્ધિમાન અને ‘વિપશ્યના' પર પ્રકાશ પાડ્યો છે. જેમાં તત્ત્વના વિવિધ વિષયોને સવાલ જવાબરૂપે ઉપયોગ મન, ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિ, શ્વાસનું આલંબન લઈ શરીરની સ્થૂલસૂમ પ્રસ્તુત કરી એ વિષયો સરળ ભાષામાં બંધ અનુબંધ, લોકનું સ્વરૂપ, ૬ દ્રવ્યનું સ્વરૂપ, સંવેદનાઓને નિરાસક્ત ભાવે જોવાનું હોય સમજાવ્યા છે. નિશ્ચય અને વ્યવહાર માર્ગનું દ્રવ્યના સામાન્ય ગુણ, અષ્ટપ્રકારી પૂજા છે. એના અવલંબનથી સતત પરિવર્તનશીલ સંતુલન જાળવીને જવાબ આપેલા છે. એમના અને એનું રહસ્ય, સમુદ્રઘાત, બાહ્ય તપ, દેહધારાનું ને ક્રમશ: ચિત્તધારાનું નિરીક્ષણ જ શબ્દમાં કહીએ તો એમણે અનુભવની અત્યંતર તપ, ધ્યાન, ધ્યાનના પ્રકારો, અને પરીક્ષણ કરતા રહી રાગ-દ્વેષ અને એરણ પર ઊતરીને આપ્યું છે. મોક્ષમાર્ગ સંલેખના, સમ્યદર્શન આદિ અનેક વિષયોની મોહના સમસ્ત સંસ્કારોથી મુક્ત થવાય છે. પર પ્રગતિ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગથી સમજણ, એ વિષયોના અનુસંધાનમાં ઉત્પન્ન સુબોધીબેનનું આ પુસ્તક લોકોની તત્ત્વની જ થઈ શકે છે. થતી શંકાઓનું સમાધાન આ પુસ્તકમાં મળે જિજ્ઞાસાનું સમાધાન ઠરશે. ]]] ભાવ - પ્રતિભાવ માનનીય મંત્રીશ્રી સંપાદક, અન્ય. જય જિનેન્દ્ર પાઠવતાં (૩) વર્તમાનમાં જૈન ધર્મ પ્રમાણે નૈતિક અને દયામય જીવન આનંદ અનુભવું છું. નિયમિત રીતે પ્રબુદ્ધ જીવનના અંકો મળે જ જીવવાની સરળ સમજ – શ્રી પ્રવીણ કે. શાહ છે પરંતુ શરીર, અન્ય બાબતોને લઈને વાચન, મનન, ચિંતન થાય બીજુ આ અંક થકી જ મને પ્રશ્નોત્તર રત્નમાલાના બન્ને ભાગ અનિયમિત સહજ... મળ્યા. આ માટે પ્રબુદ્ધ જીવન, સુબોધીબેન અને અમદાવાદના શ્રી સાચે જ દર્પણ જ ‘ભાવ-પ્રતિભાવ' કહેવાય. માર્ચ ૨૦૧૯નો હિતેશભાઈ સંઘવીનો આભાર માનું એટલો ઓછો છે. અંક છે હાથમાં, વાચન ચાલુ જ છે. જેમ મધપૂડામાંથી ટપકતું મારું એક સૂચન છે કે જૈન શ્રાવક વિશેષાંક બહાર પાડી જેમાં બિન્દુ મધ, આસ્વાદ કરાવતાં આનંદ જ. આદર્શ, ઉમદા અને જૈનોએ વિવિધ ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી હોય દા.ત. વિશ્વના સંગ્રહ કરી ને વંચાવવા ગમે જ તેવું સાહિત્ય પીરસાય જ છે. (૧) સૌથી ઝડપી જાદુગર શ્રી સ્વ કે. લાલ સૌરાષ્ટ્રના જૈન હતા. (૨) સુબોધી સતીશ મસાલિયાજી નો લેખ શરીરમાં... ધ્યાન. વધુ રસપ્રદ ફિલ્મ સંગીતકાર કલ્યાણજી-આણંદજી (૩) Torren group જૈન રહ્યો. હજી બે વખત ચિત્રો પણ જોયા તેથી વધુ સરળ હૃદયંગમ છે. (૪) અદાણી ગ્રુપ જૈન છે (૪) અમદાવાદના સૌથી વધુ બન્યું છે. વિશ્વસનીય શ્રી અનિલભાઈ વકેરી જૈન છે અને અન્ય પણ. (૨) અસામાન્ય હોય છે જ દાત. મોહનભાઈ પટેલનો લેખ આવો એક વિશેષાંક બહાર પાડી શકાય. તેઓશ્રીના સૈનિક પુત્રનો પણ રૂવાંડા ખડાં કરી દે તેવું જ. નિવૃત્ત જય જિનેન્દ્ર પ્રતાપરાવ વિશ્વાસરાવના પુત્ર તો પાના નં. ૧૨ થી શરૂ થાય છે. અનિલ મોતીલાલ શાહ માર્ચ ૨૦૧૯ - સાચે જ સો સો સલામ કરવી જ પડે. ડી-૧, પારસમણિ ફ્લેટસ, ઈતર પણ વાચક, ચાહક, ગ્રાહકને વધુ સહજ, સરળ કઈ રન્ના પાર્ક, અમદાવાદ - ૬૧ રીતે બની શકે. પ્રબુદ્ધ જીવન સંદર્ભે પણ ખરું જે કાબિલે દાદ જ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાનની યાદી કહી શકાય. આ જ વાસ્તવિકતા છે. અનુકૂળતાએ વાંચવું, વંચાવવું ગમે જ છે. વર્ષોથી સાહિત્ય સાચે જ આદર્શ લક્ષી જીવન માનવનું - કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ બનાવે છે કે, તમામ નામી-અનામી મિત્રોને અભિનંદન. રૂપિયા નામ દામોદર કુ. નાગર ૨,૦૦૦/- શ્રીમતી પુષ્પાબેન મહેતા ૨,૦૦૦/- શ્રીમતી કમલાબેન મહેતા સંપર્ક : ૨૩૪૪૯૦૩૨ ૧,૦૦૦/- શ્રી મહેન્દ્રભાઈ મહેતા ૫,૦૦૦/પ્રબુદ્ધ જીવનના અહિંસા વિશેષાંકમાં મને નીચેના લેખ ખૂબ દિપચંદ ટી. શાહ પુસ્તક પ્રકાશન જ ગમ્યા છે. (૧) શું તમે જાણો છો પ્રાચીન પ્રજાના લોહીમાં વણાઈ ગયેલી ૨૫,૦૦૦/- આરબીટ લાઇફસાયન્સ પ્રા. લી. અહિંસાને? –સુબોધીબેન મસાલિયા (હસ્તે શ્રી સુરેશભાઈ ગાલા) (૨) હિંસા માટે અહિંસા અને હિંસાથી અહિંસા - બકુલ ગાંધી ૨૫,૦૦૦/જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીતુળ ઉમરેઠ ૪૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ (અનુસંધાન કવર પાનું પ૨ થી) ફરિયાદ નથી. અસંતોષ કે નથી મેં કોઈને દુભવ્યાં. સંતાનોને સૌ સૌનો ન્યારો પેંડો હોય છે એ સત્ય સમજી જતાં, નિઃસંગ બની સ્વજનોને મેં હંમેશાં મુક્ત રાખ્યા છે. તેઓ નૈતિક જીવન જીવે, જતાં કાફકા કહે છે તેમ, Tree of life, tree of love થઈને સદાચારભર્યું જીવન જીવે તેવી શિખામણને બદલે હું કહું છું કે – હું મંજરી સાથે ચોપાસ મહેકી જવું, મહેકી રહેવું એ જ કર્મ અવશેષમાં મારા પિતાને જીવ્યો છું, તમે બને તો તમારા જીવતરમાં તમારા બચે છે. પિતાને થોડું એક જીવો, તમારા આદર્શોને જાળવીને. હા, મૃત્યુની મિત્રો, વડીલો હું પ્રસન્ન છું આ અંતિમ ક્ષણે. કોઈને અડ્યા સમજ પણ આપણી આનંદસૃષ્ટિને જુદી રીતે દેઢાવી રહે છે. - નયા વિના જીવન જીવનારને કશો ભય હોતો નથી. પ્રપંચને સીમામાંથી નિઃસીમમાં જવા માટેના પાઠ મૃત્યુ પાસેથી જ જાણવા કોરાણે મૂકીને સહજ રીતે જીવનારને કશી ચિંતા હોતી નથી. પ્રેમ મળે. હું તો એમ પણ સમજતો આવ્યો છું કે જીવનને પરિભાષિત કરવો અને પ્રેમ વડે જ મુક્ત થવું – એથી જીવનની બીજી કઈ કરવાનું કાર્ય પરોક્ષ રીતે આ મૃત્યુ કરતું રહ્યું છે. મૃત્યુ જ પેલી ફિલસૂફી હોઈ શકે? નીતિ, સત્ય, પ્રેમ, સદાચાર તો આપણા અસીમ સૌંદર્યલીલા, અસીમ હૃદયલીલાને પામવાના સંકેતો દર્શાવી મૂળિયા છે. જે એનું ઐશ્વર્ય બાળપણથી જ સમજતો થઈ રહે તેને રહે છે. પછી નિરાશા-પશ્ચાતાપ વગેરે કેવાં? મારા અંતિમ પત્ર વેળા પણ, મારા ચિત્તમાં કલેશ નથી, ચિંતા તમે માનશો? ત્રણ ત્રણ વાર મૃત્યુના દેઢ આલિંગનને પામ્યો નથી. હું સૃષ્ટિ સૌંદર્ય અને માનવસૌંદર્યથી તૃપ્ત, પરિતૃપ્ત છું. છું. ત્રણેવાર ઉપચાર કરનારાઓ હતોત્સાહ થયા છે, ત્રણેવાર હું સંભવ છે કે અગાઉની જેમ ચોથીવાર પણ મૃત્યુનું આલિંગન પામું, સતર્ક હતો – કહેતો રહ્યો છું બધીવાર - મૃત્યુ મારી પ્રિય સખી છે. અને એ કદાચ મને ‘ગ્રીનબેલ્ટ’માંથી પસાર થઈ જવા દે...! મારા હિસાબ-કિતાબની તપાસ માટે એ ક્યારેક આવી ચઢે છે પણ અથર્વવેદનો ઋષિ કહે છે તેમ, હું પણ ઉગારીશ : મને દીર્થ હમણાં જ એ હસતે ચહેરે પાછી પણ વળશે. ડૉક્ટરોને કહેતો - આયુષ્ય આપો...મારી ચાહનાની યાત્રા દીર્ઘ, અતિદીર્ઘ છે! ગમે તે ક્ષણે હું તો તૈયારી કરીને જ બેઠો છું. મને જીવન પ્રત્યે DID સંપર્ક : ૯૮૨૫૩૫૬૫૫૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત Lપમી પર્યુષણ વ્યાખ્યાનમાળા | આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ | | આપ સહુનું સ્વાગત કરે છે. દર વર્ષની માફક આ વ્યાખ્યાનમાળા ૨૬ ઑગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી | પાટકર હોલ, ચર્ચગેટ ખાતે જ યોજાશે. જેમાં રોજના બે વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૮.૩૦ થી ૯.૧૫ અને ૯.૩૦ થી ૧૦.૧૫ રહેશે. પર્યુષણ જેવા મહાપ્રભાવકારી પર્વ નિમિત્તે ધર્મ અને ચિંતનની આ યાત્રા, વિદ્વાનોના વૈચારિક વક્તવ્ય દ્વારા વધુ મંગલમય, મૂલ્યસંવર્ધક, સમાજોપયોગી અને વૈશ્વિક હિતમાં ઉપકાર બનશે, તેવી અપેક્ષા છે. વૈચારિક સાત્વિક ચર્ચા સમાજને જાગૃત રાખે છે. આ ઉદ્દેશથી તત્ત્વચિંતન અને વૈચારિક પ્રક્રિયાના સમર્થ વ્યાખ્યાતાઓ પધારશે : - આ વ્યાખ્યાનોનો લાભ લેવા સહુને પ્રેમભર્યુ આમંત્રણ છે. ભારત માટેના લવાજમના દર પરદેશ માટેના લવાજમના દર • વાર્ષિક લવાજમ ૧ ૩૦૦ ૧ વર્ષના લવાજમના $ 30 • ત્રણ વર્ષનું લવાજમ ૬ ૭૫૦ ૩ વર્ષના લવાજમના $ 80 • પાંચ વર્ષનું લવાજમ ૨ ૧૨૫૦ ૫ વર્ષના લવાજમના $ 130 • દસ વર્ષનું લવાજમ ( ૨ ૨૫૦૦ ( ૧૦ વર્ષના લવાજમના $ 250 વાર્ષિક લવાજમ ડોલરમાં મોકલાવો તો ડોલર પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : બૅન્ક ઑફ ઈન્ડિયા A/c No. 003920100020260. IFSC:BKID0000039 પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ “કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ સવજી છાયા - દ્વારકા ચાંદ પર પહોંચી માનવી ફાંફાં મારે છે, પૃથ્વી પર કયાં બરફની ચાદરો ઓછી છે ! છૂટા પડેલ પીંછાની જેમ મને સરકવા દો, ખરેલ ફૂલ માફક માટીમાં ભળી જવા દો. * પાકા હંમેશાં ભ્રમમાં જીવતો માણસ એક દિવસ પસ્તાય. જીવન વાસ્તવિકતાને આધારે હોવું જોઈએ. કલ્પનાઓ પોકળ છે. મન તો મર્કટ તે અહીંથી ત્યાં ફંગોળશે. જો વાસ્તવિકતાનો સબળ પાયો ન હોય તો સ્વપ્નોના મહેલો ટકતા નથી. તમારા સ્વપ્નો ગંજીપાનાં પાનાની જેમ વેરણ-છેરણ થતાં રહે તે પહેલાં તમારે કઠોર કર્મ કરવું પડશે. કૃષ્ણને પણ કઠોર કર્મવાદ કરવો પડયો હતો. ભ્રમ આકાશ રંગરૂપ, ઘાટ બદલતા વાદળો જેવો છે. ભ્રમ ભાંગતા માનવી વાસ્તવિકતાની એરણ પર જમીન દોસ્ત થાય. “આપણી કલ્પનાઓ ગમે તેટલી ઉન્નત હોય પણ પગ તો જમીન પર ચોટેલા હોવા જોઈએ.'' સંપર્ક : ૦૯૮૭૯૯૩૨૧૦૩ જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન પ૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ S TO, Registered with registar of Newspaper under RNI No. MAHBIL/2013/50453 - Postal Registration No. MCS/147/2019-21. WPP Licence No. MR/TECH/WPP-36/SOUTH/2019. & Published on 16th of Every Month & Posted on 16th of every month at Patrika Channel Sorting Office, Mumbai-400 001. PAGE NO.52 PRABUDHH JEEVAN JULY 2019 ' જો હોય મારો અંતિમ પત્ર તો... પ્રવીણ દરજી | લેખનું ઉપર પ્રમાણેનું શીર્ષક બાવું છું. હતો ત્યારથી ઘણું ઊઘડી આવ્યું હતું. ગામડું મારી સાથે જ જીવી રહ્યો છે એવા આ ત્યારે મારી સમક્ષ બે બાબત તરવરી રહે છે - હતું, વૃક્ષો ખચિત હરિયાળી હતી, દૂર નિત્ય માણસને પણ ચાહું છું. હા, સમુદ્ર, આકાશ, મૃત્યુ અને જીવન. જીવન તો જીવી રહ્યો છું - નજરે પડતો પાવાગઢ હતો, ગામને અડીને ધરા એથી હું જેટલો અચંબિત થતો આવ્યો મારી શરતે, તમારી શરતે, એકલો રહીને તો મેશરી નદી વહેતી હતી, મા હતી, પિતા છું, એટલો જ માનવના આ ભવ્ય આત્માથી તે સૌની સંગમાં રહીને પણ . તેને સીમા છે હતા, સરળતા હતી, સહજતા હતી. ઈશ્વરે પણ પુલકિત થતો આવ્યો છું. ઉદ્ધવજી અને છતાં મારે તેને મહત્તમ રીતે જીવી લેવું છે. મને છૂટે હાથે, ખોબલે ખોબલે, પી શકું, ગોપીઓમાં ગોપીઓ જીતી જાય છે એ અંતિમ પત્રની આ ક્ષણ સુધી. હું ચિરપ્યાસી પીતો રહું એટલું સૌંદર્ય સતત નીર્યા કર્યું છે. મહત્વનું તો છે જ, પણ ઉદ્ધવજી ખુદે છું. કણેકણ, તસુએ તસુ તેને મારે માણવું છે હું એ સર્વને આજ દિન સુધી વાગોળતો રહ્યો ભાવવશ થઈ હૈ પ્રેમ જગત મેં સાર, ઔર અને માણી ચૂક્યો પણ છું. ટાગોરની જેમ છું. મને પેલા ઉત્તરોમાંથી બીજી ઉપલબ્ધિ કુછ સાર નહીં!' એમ ગાયું હતું તે જાણો જીવનને હું ‘જીવનદેવતા' લેખું છું. તેને થઈ તે માનવને ચાહવાની. દુર્ભાવ' જેવો છો? આ ગોપીઓનો વિજય છે, પ્રેમનો હંમેશાં હું પ્રણામ કરું છું, અઢળક પ્રેમ કરું શબ્દ મેં હજી મારા જીવનકોશમાં પ્રવેશવા વિજય છે. પેલો ‘આત્મા’ પણ જુદી રીતે છું. આ અકલિત ધરા, તેનું અનર્ગળ સૌંદર્ય દીધો નથી. મારે તો માણવું' છે, ‘જાણવું' પ્રેમસમુદ્ર છે. માણસ જે ક્ષણે એ વાત પામી મારી કામના રહ્યા છે. અથર્વ વેદના ઋષિનું નથી અથવા નહીંવત્ જાણવું છે. હા, લે છે ત્યારથી આનંદ જ એનું ગોત્ર બની જાય કથન-દેવોનું કાવ્ય જો - મિત્રના ચક્ષુથી - એ માનવહૃદયને પેલી સૃષ્ટિની માફક જ છે. મારું લક્ષ્ય છે. હું જાણું છું કે મારો પરિવાર અઢળક ચાહું છું. હું તેના અનેક રૂપોને આ હું તેથી ઘણીવાર ભીતરના લયને છે, મિત્રવર્ગ છે, સમાજ અને આખી સૃષ્ટિ જન્મમાં જ ને યુગોથી પણ નિહાળતો આવ્યો સાંભળું છું, તેનાથી ડોલું છું, ક્યારેક મત્ત વચ્ચે છું. પણ એ સર્વની સાથે મેં સંગ અને છું. તેનાં અપરંપાર વૈવિધ્યો છે, ક્યારેક થઈ જાઉ છું. મને ત્યારે થાય છે કે જીવનને નિઃસંગના સત્યને વિસ્તાર્યા કર્યું છે. મારો નિષેધાત્મક પણ પુષ્કળ મળ્યું છે છતાં છેવટે જંતુ કહેનારા જરૂર છે, પણ કોઈક કોઈ આત્મા તો ageless છે, timeless છે. હું મને તેનું સહજરૂપ સ્પર્શી રહે છે. એ glow worms થઈ શકે, ચળકી-ઝળકી શકે તેથી કિર્કગાર્ડ અને કંઈક અંશે મિલ્ટનની માણસને હું કેવી રીતે ધિક્કારી શકું? - તેણે તોય આપણા માટે આનંદભયો એ રૂપ બની જેમ, સવેળા મને, મારી રીતે રક્ષતો થઈ જ ઈશ્વરની મૂર્તિ ઘડી છે, મંદિરો બનાવ્યાં જતું હોય છે. બસ, મને આ અંતિમ પત્ર ગયેલો. હું ભીતરને પ્રશ્નો પૂછી આજ દિન છે, મનુષ્યને બરબાદ થતો બચાવ્યો છે, લખતી વેળાએ પણ તેથી ઝૂમ, મહેકી સુધી રંજાડતો આવ્યો છું. મને ત્યાંથી ઉત્તરો કળાસર્જનો કર્યા છે. અનાથાલયો અને રહેવું ગમે છે. કોઈની સામે તેથી ફરિયાદ પ્રાપ્ત થતા રહ્યા છે. મને એ ઉત્તરોમાંથી ઘરડાઘરનો વિચાર તેણે જ કર્યા છે. તેણે જ કરવાનું ગમતું નથી. સ્વજનોને સલાહબેસુમાર સુખ મળ્યું છે, અનેક દિશાઓ હોસ્પિટલો પણ બાંધી છે, શાળાઓ બાંધી સૂચન આપવા પણ પસંદ નથી. ક્યારેક કહું લાધી છે, નવી નવી ક્ષિતિજોનાં દર્શન કર્યા છે. હું રિલ્કની જેમ પેલા અનિર્વચનીય The છું તો પછી તે છેલ્લીવારનું હોય છે. છે. ત્યાંથી તો છેક ચોથા ધોરણમાં ભણતો unsyable ને તો ચાહું છું જ પણ તે સાથે જે (વધુ માટે જુઓ અનુસંધાન પાનું પ0) Postal Authority : If Undelivered Return To Sender At : 926, Parekh Market, 39, J.S.S. Rd., Opera House, Mumbai -400004. Printed & Published by : Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbai Jain Yuvak Sangh & Published from 385, SVP Rd., Mumbai - 400004. Tel. 23820296 Printed at Rajesh Printery, 115, Pragati Industrial Estate, 316, N.M.Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 011. Tel. 40032496 / 9867540524. Editor : Sejal M. Shah Temporary Add.: 926, Parekh Market, 39, J.S.S. Rd., Kennedy Bridge, Opera House, Mumbai -400004.