SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તરિત રોયનTSાપ્રાણાપીનતા (ત્ર.૧૦-૧૮૬-૨) રહી છે અને બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગથી ઉત્પન્ન થતી સમસ્યાઓનો વૈશ્વાનરો યત સૂર્યેળ (ત્ર. ૧-૧ ૮-૨) ઉકેલ કેવી રીતે કરવો એની મથામણ થઈ રહી છે. એટલે કે પ્રાણથી અપાન સુધી અને અપાનથી પ્રાણ સુધી આ વિદ્યા પણ જીવનવિજ્ઞાનનો એક સિદ્ધાન્ત આ રીતે, ચમકનારી એક જ્યોતિ છે. તે વિરાટ બ્રહ્માંડમાં પ્રકાશતા સૂર્યનું સ્પષ્ટ કરી આપે છે, માટે એ જાણવી અને સમજવી જરૂરી છે. કિરણ છે. ઘુલોકમાં સૂર્ય અને મનુષ્ય દેહમાં વૈશ્વાનર એ એક જ આપણા પૂર્વજ ઋષિઓનું જેમ અંતરજ્ઞાન ઘણું હતું, તેમ વિજ્ઞાન શક્તિનાં બે બિંદુ છે. તેઓ એકબીજાની સાથે મળેલાં છે અને ભાન પણ ઘણું હતું. હજારો વર્ષો પૂર્વે એમણે આ બધી વાતો પરસ્પર સ્પર્ધા કરી રહ્યાં છે. વિચારી છે અને પ્રબોધી છે. તેથી આ ઉપનિષદો જીવનવિજ્ઞાનના મનુષ્ય પૃથ્વીલોકનું પ્રાણી છે. પૃથ્વીનો સાર અગ્નિ છે. ગ્રંથો છે અને શાસ્ત્રગ્રંથો કહીને આપણે એને ઉવેખી શકીએ નહીં. અંતરિક્ષલોકનો સાર વાયુ છે અને સ્વર્ગલોકનો સાર સૂર્ય છે. આમ ભલે આ ઉપનિષદસુષ્ટીઓ પાસે સાબિતી (proof) નથી, પણ અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ ત્રણેય લોકના સૌથી અગત્યનાં પ્રતીતિ (conviction) છે. વિજ્ઞાન પાસે સાબિતી છે, પણ પ્રતીતિ તત્ત્વો છે. ભૂતાગ્નિ, પ્રાણાગ્નિ અને બ્રહ્માગ્નિ એ ત્રણેય અગ્નિઓ નથી, અધ્યાત્મ પાસે પ્રતીતિ છે, પણ સાબિતી નથી. એટલે એકલું પરસ્પર એકબીજાથી અભિન્ન છે. આ ત્રણ અગ્નિઓ રૂપ એક અધ્યાત્મ કે એકલું વિજ્ઞાન આપણને યથાયોગ્ય અને પૂર્ણ જ્ઞાન અગ્નિ એક બાજુ આખા વિશ્વનું અને બીજી બાજુ પ્રત્યેક વ્યક્તિનું નહીં આપી શકે. આપણે, આ કારણે, અધ્યાત્મ (spirituality) સંચાલન કરી રહ્યો છે. આ અગ્નિને જ મનોમય, પ્રાણમય અને અને વિજ્ઞાન (Science) નો સમન્વય કરવો પડશે. આપણે વિજ્ઞાનની વામય કહેવામાં આવ્યો છે. સાબિતી અને અધ્યાત્મની પ્રતીતિનો યોગ રચીશું ત્યારે આપણે આ અગ્નિમાં કેટલાં બધાં રૂપો છે : કામાગ્નિ, ક્રોધાગ્નિ, અદલ અને પૂર્ણ જ્ઞાન પામીશું. કારણ કે જેમ ઈલેક્ટ્રીસિટીમાં જઠરાગ્નિ, દાવાનળ, પ્રાણાગ્નિ, બ્રહ્માગ્નિ, વિરહાગ્નિ વગેરે. એકલો પોઝીટીવ કે એકલો નેગેટીવ તાર કામ આપી શકતો નથી. બધાં અગ્નિઓનો ઉત્પાદક છે સૂર્ય. તેથી એ જ મુખ્ય ઉપાસ્ય બંને મળે ત્યારે સર્કીટ પૂરી થાય છે, તેમ આપણે અધ્યાત્મ અને દેવતા છે. એને સવિતાનારાયણ, યજ્ઞનારાયણ વગેરે અભિધાનોથી વિજ્ઞાનનો સુમેળ રચી સર્કીટ પૂરી કરવી જરૂરી છે. આ એકવીસમી એટલે જ ઓળખાવાયો છે. સૂર્ય જ પ્રાણદાયિની ઊર્જાનો ઉત્સક સદીનો પુરુષાર્થ આ દિશામાં થાય એવી અપેક્ષા છે. છે. તેજસ્વિતા, પાવકતા, દાહકતા અને પાચકતા એની શક્તિઓ છે. એનાં કિરણો જ બાષ્પીભવનની, ફોટોસિન્થસીસની, ‘કદમ્બ’ બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, ઓગાળવાનીપીગાળવાની ક્રિયા કરે છે. માટે એને સ્વર્ગનું મધુ મોટા બજાર,વલ્લભ વિદ્યાનગર -૩૮૮૧૨૦ કહેવામાં આવ્યું છે. માટે જ એની પૂજા કરવામાં આવે છે. આજે સંપર્ક : ૦૨૬૯૨ - ૨૩૩૭૫૦ એક બાજુ સૂર્યશક્તિ (સૌર ઊર્જા)નો વિકાસ કરવાની પહેલ થઈ ૦૯૭૨૭૩૩૩OOO નિર્દેતુક ભક્તિના માર્ગને સમજીએ તત્વચિંતક વી. પટેલ નિહેતુક એવો જે આત્માનો સત્યસ્વરૂપ અંતરની ભાવનાથી શુદ્ધ કરવું એટલે મનમાંથી વાસના અને વિચારને તિલાંજલિ આપી ભરપૂર પ્રેમ અને અનુરાગ પરમતત્વ પરમાત્મા પ્રત્યે હોવો તેનું પરમતત્વ સાથે અંતરને જોડી જ રાખવાનું છે, એટલે ભક્તિ થઇ નામ ભક્તિ છે. આમ ભક્તિ એ અંતરના પ્રેમ સ્વરૂપા છે. એટલે ગઈ. જ્યાં માણસના આત્માનું જોડાણ અંતરના પ્રેમપૂર્વક, પોતાના ભક્તિ માટે કોઈ નિયમો કે વિધિવિધાનોની કે સાધનની પણ સ્વભાવમાં સ્થિર નથી અને મનમાં જ્યાં સુધી વિચાર અને વાસના જરૂર પડતી નથી, માત્રને માત્ર સત્યસ્વરૂપ થઈને, પોતાના જ હયાત છે ત્યાં સુધી ભક્તિ નથી, એમ એનો સ્પષ્ટ અર્થ થયો. સ્વભાવમાં, સ્વસ્વરૂપમાં સ્થિર થઈને, વિચાર અને વાસનાથી મહાવીર ભગવાને સ્પષ્ટ કહ્યું છે, કે માણસે પોતાના સ્વભાવમાં મુક્ત થઇને પરમતત્વ સાથે અંતરની જાગૃતિપૂર્વકના જોડાણની જ સ્થિર થવું એ જ ધર્મ છે અને એ જ ભક્તિ છે. જરૂર પડે છે. વિચાર અને વાસનાથી મુક્ત થઇને અંતરનું જોડાણ ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે નીરક્ષર અને અજ્ઞાન માટે પરમતત્વ સાથે થવું એ જ ભક્તિ ની સફળતા છે અને ભક્તિનું ભક્તિનો માર્ગ ખુલ્લો છે, અને ભક્તિ સાવ જ સુલભ છે, તેમાં ફળ માત્રને માત્ર આનંદ છે, બીજું કોઈ ફળ નથી. કોઈ સાધનની જરૂર જ પડતી નથી, વળી આચરવી સાવ જ સહેલી ભક્તિમાં કોઈ પણ જાતના ક્રિયાકાંડોની કે કર્મકાંડોની પણ છે. કારણકે તેમાં માત્રને માત્ર પોતાના અંતરને શુદ્ધ કરી અંતરને જરૂર પડતી નથી, માત્રને માત્ર અંતરને શુદ્ધ કરી, એટલે કે પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯
SR No.526132
Book TitlePrabuddha Jivan 2019 07
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy