SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાના જીવને અથવા મિલકતને હાનિ પહોંચાડે. (૩) આસન - ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખી લાંબો યોગ્ય, ઈચ્છિત એકાગ્રતા - સમય સ્વસ્થતાથી બેસી શકાય એવું સ્થાન અને આસન ગ્રહણ (૧) દર્શન વિષયક - જેમાં આપણે બ્રહ્માંડ અને માનવીય પ્રકૃતિ કરવું. વિશેનો એકાગ્ર બનીને અભ્યાસ કરીએ છીએ. આટલી પ્રાથમિક તૈયારી પછી એકાગ્રતા કેવી રીતે સાધી શકાય (૨) અંતરંગ અર્થાત્ ભીતર તરફ વળીને ‘સ્વ'ને ઓળખવા માટેની એના માટે વીરચંદ ગાંધી બે રીત બતાવે છે - એકાગ્રતા જે સૌથી ઉત્તમ પ્રકારની એકાગ્રતા છે. (૧) વિશ્લેષણ પદ્ધતિ - જે વસ્તુને સમજાવવા માટે છે. આ એકાગ્રતા સ્વેચ્છાથી થવી જોઈએ. એટલે દિવાસ્વપ્ન, વિષય વસ્તુનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના કયા વિભાગ છે. સ્વપ્ન, મૂર્છા કે તંદ્રાવસ્થામાં મનની પ્રવૃત્તિ એક જ દિશામાં જતી અને એનો ઉપયોગ શું છે એની જાણકારી મેળવીને કરાય છે. હોવા છતાં એ સ્વેચ્છાથી થતી નથી. માનસિક પ્રવૃત્તિની દિશા અને (૨) સંયોગીકરણ - આ પદ્ધતિ વસ્તુના નવા સ્વરૂપનું જ્ઞાન હેતુ એ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિએ પોતે જ નક્કી કરવાનું હોય છે. મેળવવા માટે છે તેમ જ આ વિશ્વમાં એનો બીજી વસ્તુઓ સાથે મનની પ્રવૃત્તિ અર્થાત્ એકાગ્રતા એક જ દિશામાં રહે એના માટે સંબંધ શોધાય છે. બહારના વિચારો આવતા અટકવા જોઈએ. વસ્તુ વિશે જ્ઞાન મેળવતા ત્રણ તબક્કા બતાવ્યા છે – વીરચંદ ગાંધી આધ્યાત્મિક એકાગ્રતા સાધવા માટે ૪ ચીજોની (૧) પ્રથમ તબક્કામાં વસ્તુની પ્રાથમિક જાણકારી મળે છે. જરૂરત બતાવે છે – તેના વિશે અસ્પષ્ટ જાગૃતિ હોય છે. દાખલા તરીકે Orange (૧)સાચી (સમ્યક) શ્રદ્ધા (૨) સાચું જ્ઞાન (૩) યોગ્ય આચરણ જોઈએ ત્યારે પ્રથમ કંઈક ગોળાકાર અને પીળા કલરનું છે એટલું (૪) સ્વ-નિયંત્રણ જ દેખાય છે. (૧) સાચી શ્રદ્ધાને અટકાવતી ચાર ચીજો છે - ક્રોધ, માન, (૨) બીજા તબક્કામાં એ વસ્તુનું પૃથ્થક્કરણ કરાય છે. એ માયા, લોભ. વસ્તુ કઈ કઈ વસ્તુઓમાંથી બની છે એનો વિચાર કરાય છે, એના ક્રોધ અને માન દ્વેષથી થાય છે. માયા અને લોભ મિથ્યા રાગથી વિશે જાણકારી મેળવાય છે. થાય છે. ક્રોધ કોઈ વિષય કે વસ્તુ વિશેની સાચી, યોગ્ય જાણકારી (૩) ત્રીજા તબક્કામાં જે વસ્તુઓ જણાઈ છે એ સાથે કરીને થતાં અટકાવે છે. સામેની વ્યક્તિના સારા ગુણ દેખાતા નથી. એક એકમ તરીકે જોવાય છે. જેનાથી એ વિશેની સાચી શ્રદ્ધા થતી નથી. એવી જ રીતે માનનું અને છેલ્લે વસ્તુનો વિશ્વની બીજી વસ્તુઓ સાથેના સંબંધની પણ છે. શોધ કરાય છે. આપણે જ્યારે કહીએ છીએ કે હું વસ્તુને સંપૂર્ણપણે (૨) સાચું જ્ઞાન - માત્ર અભ્યાસ કે શિક્ષણ એ સમ્યક જ્ઞાન જાણું છું ત્યારે વિશ્વની બીજી બધી વસ્તુઓ સાથેના સંબંધની એને નથી તેમ જ કોઈ વસ્તુને જાણવી કે અનુભવવી એ પણ સાચું જ્ઞાન જાણ હોય છે અને એ જ સર્વજ્ઞતા છે. નથી. સમ્યક જ્ઞાનથી વ્યક્તિના નૈતિક આચરણમાં ફેર પડે. એના એકાગ્રતા એ માનસિક પ્રવૃત્તિ છે, કાર્ય છે. એના માટે સારું નૈતિક અને સામાજિક આચરણમાં સુધારો થાય. જ્ઞાન અને યોગ્ય આચરણ જરૂરી છે. એકાગ્રતા સાધવાના બે હેતુ (૩) યોગ્ય આચરણ - જેનાથી વ્યક્તિનું પરમાર્થ સાધી શકાય છે અને બેઉની પ્રક્રિયા અલગ અલગ છે. પહેલો હેતુ આપણા અને એનું આચરણ કોઈને પણ નુકસાનકારક ન હોવું જોઈએ. જ્ઞાનની વૃદ્ધિનો છે જ્યારે બીજામાં પોતાનું જીવન સુધારવાનો હેતુ (૪) સ્વનિયંત્રણ -આદતોનું ગુલામ ન થવું. પોતાની ભૌતિક છે. એકાગ્રતા નથી સધાતી કારણ આપણું મન ચંચળ છે, એક ઈચ્છાઓ પૂર્ણ થાય એવી આદત ન પાડવી. દિશામાંથી બીજી દિશામાં દોડતું હોય છે, ભટકતું હોય છે એનું એકાગ્રતા સાધવા માટે શરૂઆતમાં નીચેની વસ્તુઓનો ખ્યાલ કારણ છે – વ્યક્તિની અનેક વિષયોમાં આસક્તિ, એકાગ્રતા સાધવા રાખવો જરૂરી છે - માટે જાપ મદદરૂપ થાય છે. એ જાપ શુદ્ધિપૂર્વક થવો જોઈએ. (૧) સમય - વહેલી સવાર અથવા સૂર્યોદય પહેલાનો સમય એકાગ્રતાનો હેતુ અનિષ્ટ તત્ત્વોને દૂર કરી શુભ તત્ત્વોને એકઠા કરી એકાગ્રતા કેળવવા માટેનો ઉત્તમ સમય છે. જ્યારે હજુ બીજી પ્રગતિ સાધવાનો છે. સાંસારિક પ્રવૃત્તિઓનો પ્રારંભ ન થયો હોય. એકાગ્રતા માટેના પ્રવચનોમાં આગળ વીરચંદ ગાંધી કહે છે - (૨) સ્થાન - જ્યાં નકારાત્મક vibrations ન હોય, જ્યાં સમ્યગુ અથવા સાચા જ્ઞાનના ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કામાં કોઈની હિંસા થઈ હોય કે જ્યાં શરાબ પીવાતો હોય જેનાથી પવિત્ર વસ્તુનો ખ્યાલ આવે છે. અહીં મહત્ત્વની વાત એ છે કે એ આપણા વિચારોને બાધા પહોંચે. શાંત અને પવિત્ર વાતાવરણવાળી ભૂમિ વર્તમાન કે ભવિષ્યકાળ પર કેવી રીતે પ્રભાવ પાડશે? બીજા એકાગ્રતા સાધવા માટે ઉત્તમ છે. તબક્કામાં એ વિષયની શાશ્વત બાબતનો વ્યક્તિ વિચાર કરે છે અને જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવન ૧૯
SR No.526132
Book TitlePrabuddha Jivan 2019 07
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy