________________
પોતાના પર આ કઈ રીતે અસર કરશે એ વિચારીને પછી નક્કી (૨) અહંકાર - હું બીજા કરતાં ચડિયાતો છું આવી વિચારણા કરે છે કે એનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો. ત્રીજા અને એ અહંકાર છે. આપણાથી ઘણી ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ છે જેની છેલ્લા તબક્કામાં વ્યક્તિ નક્કી કરે છે કે એ વસ્તુ માટે એ કયા માર્ગે તુલનામાં આપણું અસ્તિત્વ ઘણું નાનું છે એટલે આપણા જીવન ચાલશે જેથી એને અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થાય.
વ્યવહારમાં નમ્રતા હોવી જરૂરી છે. કોઈ વસ્તુની સમજણ મેળવવામાં વ્યક્તિની નૈતિકતા પણ (૩) દંભ અથવા છેતરવું – પોતે જે નથી એ બતાવવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિને કોઈ વસ્તુ પ્રત્યે ખોટો ખ્યાલ એ દંભ છે. આપણા વિચાર અને વર્તણૂકમાં સંવાદિતા, મેળ હોવો હોય કે કોઈ વસ્તુ પ્રત્યે અણગમો હોય તો એ વસ્તુ વિશે એ સાચી જરૂરી છે. સમજણ મેળવી શકતો નથી.
(૪) લોભ એટલે સમ્યક્ (સાચુ) જ્ઞાન મેળવવા માટે સદાચાર જરૂરી છે. એકાગ્રતા સાધતી વખતે આ ચારેય વૃત્તિઓ પર નિયંત્રણ જ્ઞાન એટલે કેવળ સમજણ નહીં પરંતુ સમજણ સાથે ક્રિયા કરવાની રાખવું જોઈએ. વીરચંદ ગાંધી કહે છે કે જ્યારે કોઈ પણ વિષય કે ઈચ્છા અને ક્રિયા કરવાનો નિશ્ચય હોવો જરૂરી છે. આ ત્રણ વસ્તુ પર એકાગ્રતા કેળવવી હોય ત્યારે મન શાંત હોવું બહુ જરૂરી બાબતોની હાજરી કે ગેરહાજરી વ્યક્તિનો સ્વભાવ નક્કી કરે છે. છે. દાખલા તરીકે તમને પરોપકારની ભાવના પર એકાગ્રતા
આગળના પ્રવચનમાં વીરચંદ ગાંધી અવધિજ્ઞાન વિશે કહે છે કેળવવી છે, તો તમારા મનમાં કોઈ પર બદલો લેવાના વિચાર - માણસનું જે શાશ્વત તત્ત્વ છે એનું પ્રાગટ્ય અવધિજ્ઞાન દ્વારા થાય ચાલતા હોય તો એના પછી તરત જ તમે પરોપકારની ભાવના પર છે જેને આપણે અતિંદ્રિય જ્ઞાન કહીએ છીએ. ઈદ્રિય જ્ઞાન અને એકાગ્રતા ન સાધી શકો. એને માટે હૃદયમાં ઉત્સાહ, ઉમંગ, અતિંદ્રિય જ્ઞાનમાં એ ફરક છે. ઈદ્રિયજ્ઞાન આપણને આંખ, કાન નિષ્ઠા, તીવ્રતા જગાડવાની જરૂર છે. વગેરે ઈદ્રિયોના સહાયથી થાય છે. જ્યારે અવધિજ્ઞાનમાં આપણને આગળના પ્રવચનમાં વીરચંદ ગાંધી એકાગ્રતા અને ધ્યાન રૂપી પદાર્થોનું જ્ઞાન ઈદ્રિયોની સહાય વગર કેવળ આત્મશક્તિથી વિશેના એમના વિચાર પ્રગટ કરે છે. એ કહે છે, એકાગ્રતા અને થાય છે. અહીં કર્મનો સિદ્ધાંત સમજવો જરૂરી છે. કારણ ધ્યાન એ સિક્કાની બે બાજુ છે. એકાગ્રતા એટલે કોઈ પણ એક અવધિજ્ઞાનાવરણીય કર્મ જ અવધિજ્ઞાનને પ્રગટ થતા અટકાવે છે. વિષય પર મનને સ્થિર કરવું. જ્યારે ધ્યાન એટલે એ જ વિષય પર એટલે એ કર્મનો ક્ષય કરવો જરૂરી છે.
એકાગ્ર રહેવું. ધ્યાનની પ્રક્રિયા ત્રણ તબક્કામાં વિભાજિત કરી આગળ વીરચંદ ગાંધી કહે છે કે એકાગ્રતાથી સ્મરણશક્તિ શકાય છે. (૧) શરૂઆત (૨) મધ્ય (૩) અંત. વધારી શકાય છે જેનાથી વ્યક્તિનું નૈતિક આચરણ સુધારી શકાય. (૧) શરૂઆત - સૌ પ્રથમ અલગ અલગ દોડતા મનને રોકી સ્મરણશક્તિ વધારવામાં એકાગ્રતાની પ્રક્રિયા બૌદ્ધિક છે. ભૂતકાળમાં મનની બધી શક્તિઓને એક જગ્યાએ સ્થિર કરો અને જે વિષય જે ઘટનાઓની અસર તમારા પર પડી છે એને ફરીથી તાજી પર ધ્યાન કરવું છે એના વિષયમાં ચિંતન કરો. એ ધ્યાન અવસ્થામાં કરવાની છે. વ્યક્તિનું નામ યાદ રાખતી વખતે એ નામનો સંબંધ ૧૫ થી ૨૦ મિનિટ બેસી શકાશે? એ વખતે બીજા કોઈ વિચાર, એના વ્યક્તિત્વ સાથે જોડાણ થાય એવો પ્રયત્ન કરો. બીજી બાબતો તમારી ધ્યાનની એકાગ્રતામાં ભંગ પાડશે? એવું હોય તો એ વિચારોને ઓળખવા માટે એ જાણવાનો પ્રયત્ન કરો કે તમે જોયેલ એ જ તિલાંજલિ આપો જેથી તમે સારી રીતે ધ્યાન કરી શકો. વ્યક્તિ છે કે કેમ? કોઈ વિષય અથવા વ્યક્તિ પ્રત્યે જાણકારી (૨) મધ્ય – અહીં ત્રણ બાબતો કામ કરે છે – અહીં આપણે મેળવતી વખતે જેટલી વધારે બાબતો જાણવાનો પ્રયત્ન કરો. આ પરોપકારનો દાખલો લઈએ. બધું એકાગ્રતાથી થઈ શકે. એકાગ્રતાની પ્રક્રિયા જ્યારે વ્યક્તિનું (a) સ્મૃતિ – ઉપકારી બાબતોનો, કલ્યાણદાયી બાબતોનો, નૈતિક આચરણ સુધારવા માટે વપરાય છે ત્યારે આચરણ કેવળ સારાં કાર્યો કર્યા હોય એનું સ્મરણ કરવું. બૌદ્ધિક હોતુ નથી. એ બૌદ્ધિક તેમ જ નૈતિક હોય છે. જેમ (b) સમજણ – પરોપકારની જે વ્યાખ્યા આપી છે એનાથી મને એકાગ્રતાથી વસ્તુવિષયક જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે તેવી જ રીતે શું સમજ પડે છે? પરોપકાર એટલે સારા થવાની ઈચ્છા અને એ એકાગ્રતા એ ચારિત્રના ઘડતરનું સાધન છે. એકાગ્રતા કેળવવા અંગેની દઢતા કેળવવી. બીજા લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી. માટે અમુક અવરોધ આવે છે જેને દૂર કરવા જરૂરી છે (c) પરોપકાર કરવાની દઢ ઈચ્છાશક્તિ. અથવા એના પર નિયંત્રણ રાખવું જરૂરી છે. એ અવરોધ આ એકાગ્રતાનો મૂળ હેતુ જીવન પરિવર્તન કરવાનો, જીવનને સારું પ્રમાણે છે –
બનાવવાનો છે. (૧) આવેશ – આવેશ આવવાથી અથવા ઉત્તેજિત થવાથી (૩) અંત - જુદા જુદા મુદ્દાઓ પર નિર્ણય લઈ અપનાવ્યા મનની એકાગ્રતાનો ભંગ થાય છે.
તેનો એક સંગ્રહ કરી કોઈ નવીન વિચારસરણી ઊભી કરી શકાય
(૨૦)
પ્રબુદ્ધ જીવન
જુલાઈ - ૨૦૧૯