SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (અનુસંધાન કવર પાનું પ૨ થી) ફરિયાદ નથી. અસંતોષ કે નથી મેં કોઈને દુભવ્યાં. સંતાનોને સૌ સૌનો ન્યારો પેંડો હોય છે એ સત્ય સમજી જતાં, નિઃસંગ બની સ્વજનોને મેં હંમેશાં મુક્ત રાખ્યા છે. તેઓ નૈતિક જીવન જીવે, જતાં કાફકા કહે છે તેમ, Tree of life, tree of love થઈને સદાચારભર્યું જીવન જીવે તેવી શિખામણને બદલે હું કહું છું કે – હું મંજરી સાથે ચોપાસ મહેકી જવું, મહેકી રહેવું એ જ કર્મ અવશેષમાં મારા પિતાને જીવ્યો છું, તમે બને તો તમારા જીવતરમાં તમારા બચે છે. પિતાને થોડું એક જીવો, તમારા આદર્શોને જાળવીને. હા, મૃત્યુની મિત્રો, વડીલો હું પ્રસન્ન છું આ અંતિમ ક્ષણે. કોઈને અડ્યા સમજ પણ આપણી આનંદસૃષ્ટિને જુદી રીતે દેઢાવી રહે છે. - નયા વિના જીવન જીવનારને કશો ભય હોતો નથી. પ્રપંચને સીમામાંથી નિઃસીમમાં જવા માટેના પાઠ મૃત્યુ પાસેથી જ જાણવા કોરાણે મૂકીને સહજ રીતે જીવનારને કશી ચિંતા હોતી નથી. પ્રેમ મળે. હું તો એમ પણ સમજતો આવ્યો છું કે જીવનને પરિભાષિત કરવો અને પ્રેમ વડે જ મુક્ત થવું – એથી જીવનની બીજી કઈ કરવાનું કાર્ય પરોક્ષ રીતે આ મૃત્યુ કરતું રહ્યું છે. મૃત્યુ જ પેલી ફિલસૂફી હોઈ શકે? નીતિ, સત્ય, પ્રેમ, સદાચાર તો આપણા અસીમ સૌંદર્યલીલા, અસીમ હૃદયલીલાને પામવાના સંકેતો દર્શાવી મૂળિયા છે. જે એનું ઐશ્વર્ય બાળપણથી જ સમજતો થઈ રહે તેને રહે છે. પછી નિરાશા-પશ્ચાતાપ વગેરે કેવાં? મારા અંતિમ પત્ર વેળા પણ, મારા ચિત્તમાં કલેશ નથી, ચિંતા તમે માનશો? ત્રણ ત્રણ વાર મૃત્યુના દેઢ આલિંગનને પામ્યો નથી. હું સૃષ્ટિ સૌંદર્ય અને માનવસૌંદર્યથી તૃપ્ત, પરિતૃપ્ત છું. છું. ત્રણેવાર ઉપચાર કરનારાઓ હતોત્સાહ થયા છે, ત્રણેવાર હું સંભવ છે કે અગાઉની જેમ ચોથીવાર પણ મૃત્યુનું આલિંગન પામું, સતર્ક હતો – કહેતો રહ્યો છું બધીવાર - મૃત્યુ મારી પ્રિય સખી છે. અને એ કદાચ મને ‘ગ્રીનબેલ્ટ’માંથી પસાર થઈ જવા દે...! મારા હિસાબ-કિતાબની તપાસ માટે એ ક્યારેક આવી ચઢે છે પણ અથર્વવેદનો ઋષિ કહે છે તેમ, હું પણ ઉગારીશ : મને દીર્થ હમણાં જ એ હસતે ચહેરે પાછી પણ વળશે. ડૉક્ટરોને કહેતો - આયુષ્ય આપો...મારી ચાહનાની યાત્રા દીર્ઘ, અતિદીર્ઘ છે! ગમે તે ક્ષણે હું તો તૈયારી કરીને જ બેઠો છું. મને જીવન પ્રત્યે DID સંપર્ક : ૯૮૨૫૩૫૬૫૫૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત Lપમી પર્યુષણ વ્યાખ્યાનમાળા | આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ | | આપ સહુનું સ્વાગત કરે છે. દર વર્ષની માફક આ વ્યાખ્યાનમાળા ૨૬ ઑગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી | પાટકર હોલ, ચર્ચગેટ ખાતે જ યોજાશે. જેમાં રોજના બે વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૮.૩૦ થી ૯.૧૫ અને ૯.૩૦ થી ૧૦.૧૫ રહેશે. પર્યુષણ જેવા મહાપ્રભાવકારી પર્વ નિમિત્તે ધર્મ અને ચિંતનની આ યાત્રા, વિદ્વાનોના વૈચારિક વક્તવ્ય દ્વારા વધુ મંગલમય, મૂલ્યસંવર્ધક, સમાજોપયોગી અને વૈશ્વિક હિતમાં ઉપકાર બનશે, તેવી અપેક્ષા છે. વૈચારિક સાત્વિક ચર્ચા સમાજને જાગૃત રાખે છે. આ ઉદ્દેશથી તત્ત્વચિંતન અને વૈચારિક પ્રક્રિયાના સમર્થ વ્યાખ્યાતાઓ પધારશે : - આ વ્યાખ્યાનોનો લાભ લેવા સહુને પ્રેમભર્યુ આમંત્રણ છે. ભારત માટેના લવાજમના દર પરદેશ માટેના લવાજમના દર • વાર્ષિક લવાજમ ૧ ૩૦૦ ૧ વર્ષના લવાજમના $ 30 • ત્રણ વર્ષનું લવાજમ ૬ ૭૫૦ ૩ વર્ષના લવાજમના $ 80 • પાંચ વર્ષનું લવાજમ ૨ ૧૨૫૦ ૫ વર્ષના લવાજમના $ 130 • દસ વર્ષનું લવાજમ ( ૨ ૨૫૦૦ ( ૧૦ વર્ષના લવાજમના $ 250 વાર્ષિક લવાજમ ડોલરમાં મોકલાવો તો ડોલર પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : બૅન્ક ઑફ ઈન્ડિયા A/c No. 003920100020260. IFSC:BKID0000039 પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯
SR No.526132
Book TitlePrabuddha Jivan 2019 07
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy