SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદ્રષ્ટા યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ . ઉત્પલા કાન્તિલાલ મોદી યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની છે. ક- વિભાગમાં ભવ્ય પ્રતિભા અને શ્રુતવૈભવ દર્શાવતો વિરાટ આ લેખ “યુગષ્ટા નવીન પરિબળો સુમદાયોમેનિઝનો યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ'' નો ભાવ પ્રતિભાવ લખવા મને વિનંતી જીલતાં કાવ્યોની જ્ઞાન વૈભવ કરવામાં આવી ત્યારે મને ખૂબ જ આનંદ થયો. મારા સદ્દભાગ્ય છે સમીક્ષા કરવામાં આ નિમિત્તે મને આચાર્યશ્રી વિષે વધુ ને વધુ રસપ્રદ માહિતી વિષે આવી છે. ગુરુદેવ જાણવા અને માણવા મળ્યું. બુદ્ધિસાગરજીએ ‘યુગદ્રષ્ટા યોગનિષ્ઠનો જ્ઞાનવૈભવ'નાં લેખિકા ડૉ. રેણુકા ગોરલી, બીજ, જિનેન્દ્ર પોરવાલ છે જેઓએ જૈનધર્મના વિષય પર પી.એચ.ડી. છોડ, વૃક્ષ, પર્ણ, કર્યું છે. તેમણે ‘યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મૂળ, આંબામોર, મહારાજ પર મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલ ફળથી નમી પડતાં છે. ડૉ. રેણુકાબહેને શ્રીમનો ઊંડો અભ્યાસ કરેલ છે. મને ગર્વ વૃક્ષ વગેરેના ગુણ છે અને હું હર્ષની લાગણી અનુભવી રહી છું કે રેણુકાબહેન જેઓ નીરખીને તેનો મર્મ થી (મgી) જન પતામ્બર મૂર્તિપૂજક સ્ટ, મહુડી મારા મુંબઈ વિદ્યાપીઠનાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ ઈન મનુ ધ્યજીવન, 4. Bતુકાબેન જે. પૌવાય જૈનોલોજીના વિદ્યાર્થિની છે, પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને સાધુજીવન અને પછી પણ અવિરત અધ્યયન, અભ્યાસ, ચિંતન અને મનન એમનું રાષ્ટ્રમાં સમાવીને અર્થગાંભીર્ય ખંડકાવ્યની બેનમૂન રચના કરી હજી પણ ચાલુ જ છે. આ પુસ્તક ૪૯૬ પાનાંનું છે, જેના પ્રકાશક શ્રી મહુડી કવિ બુદ્ધિસાગરજી તાડના વૃક્ષની સરખામણી આમવૃક્ષની (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ છે. સૌપ્રથમ તો પુસ્તકનું સાથે કરીને બોધ આપે છે કે જો મનુષ્ય ખૂબ પ્રગતિ કરીને તાડના મુખપૃષ્ઠ જોઈને જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. જેમાં શ્રીમદ્જી વૃક્ષની જેમ અડગ રહે તો તેનું પરિણામ તાડના કેફીદ્રવ્ય જેવું ગ્રંથ વાંચતા અને દીપક જે જ્ઞાન, પ્રકાશનું પ્રતીક છે તેનું મુખપૃષ્ઠ આવે છે. પરંતુ જો મનુષ્ય પ્રગતિ કરતાં કરતાં નમ બને તો કેરી જોતાં આપણને એમ જ પ્રતીતિ થાય કે હમણાં જ યુગદ્રષ્ટા, સમ મીઠા ફળનો સ્વામી બને છે. યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર મહારાજ બહાર આવશે અને ‘અક્કડ ઊંચા તાડ પરે જે, કેડી ફળરસના ધરનાર, આપણને જ્ઞાનનો આસ્વાદ કરાવશે. કેરી સમ તે કદી ન પાવે, નીચ જતો નહિ ઉચ્ચ” શ્રી મહુડી જૈન તીર્થના પ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પનાર .....(૧૪૨) મહારાજ સાહેબના હસ્તાક્ષર અને એમણે લખેલ અભુત ‘ભારત સહકાર શિક્ષણ કાવ્યમાં આંબાનું સવિસ્તાર સદૃષ્ટાંત ‘ભવિષ્યવાણી-૨' નામનું એક કાવ્ય, ભજન સંગ્રહ ભાગ-૧ માં વર્ણન આપીને તાદૃશ્ય ચિત્રો ઊભાં કરી વાચકના મન પર અસર આપ્યું છે, એમાં તેમણે કરેલી ભવિષ્યવાણી આજે સાચી ઠરે છે. કરી જાય તેવો બોધ આપ્યો છે. આ ખંડકાવ્યમાં તેમનું ભાષા પરનું આ પુસ્તક કુલ નવ પ્રકરણમાં વહેંચાયેલું છે. પહેલા પ્રકરણમાં પ્રભુત્વ, તેમની કલ્પનાશક્તિ, સર્વધર્મ સમભાવ તથા લોકકલ્યાણની યુગની ભૂમિકા અને જૈન સાહિત્ય પર પ્રકાશ પાડે છે. પ્રકરણ ભાવનાના આપણને દર્શન થાય છે. સાબરમતી ગુણ શિક્ષણ બીજામાં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના જીવનની કાવ્યમાં કવિ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ કલકલ ગુંજારવ કરતી નદીનું રૂપરેખા, જન્મ, સંસ્કાર, સંત સમાગમ, વિદ્યા સાધના, બહુમુખી રૂપક લઈને મનુષ્યને બોધ આપતા ખંડકાવ્યની રચના કરી છે. વ્યક્તિત્વ, ઉત્કૃષ્ટ સાધ્વીચારની આકાંક્ષા, દીક્ષા ગ્રહણ, આચાર્ય નદી આપણને કેવી રીતે કર્તવ્યપાલનનો પ્રખર સંદેશ આપે છે તેનું પદનું પ્રદાન અને શ્રી મહુડી તીર્થના પરિચયનું વર્ણન આલેખવામાં આલેખન છે. આવ્યું છે. પ્રકરણ ત્રણમાં ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ કવિએ નદીનાં વિવિધ રૂપો અને સ્વરૂપો દર્શાવીને તેના વિભાગમાં આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ રચિત ભજનોની સમીક્ષા વર્ણન દ્વારા મનુષ્યને બોધ આપ્યો છે. કરવામાં આવી છે. બ –વિભાગમાં આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ કવિ આચાર્ય બુદ્ધિસાગરજીએ તેમના જીવનના અંતિમ રચિત પૂજાઓ અને મહુલીઓનું ઉત્કૃષ્ટ આલેખન કરવામાં આવ્યું તબક્કામાં આ કક્કાવલિ સુબોધ ગ્રંથ રચ્યો હતો. આ કાવ્યસંગ્રહમાં પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯
SR No.526132
Book TitlePrabuddha Jivan 2019 07
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy