SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરાંત જૈન સાધુ જીવન પરિચય તેમના ફોટા સાથે રેડીયમ ફ્લેક્ષ મોબાઈલ નંબર લખવા જોઈએ. કલરિંગ ફેમીંગ બોર્ડ બનાવી હાઈવે ઉપર તથા પેટ્રોલ પંપો તેમ વિહારમાં રાખેલ માણસોના તથા સમિતિના સભ્યોનો જીવન જ હોટલો ઉપર દરેકનું ધ્યાન જાય તે રીતે મુકાવાં જોઈએ. વીડિયો વીમો તથા અકસ્માત વીમો ઉતરાવવો જોઈએ. તેમની સહાય માટે તૈયાર કરાવી વોટ્સ એપ ગ્રુપોમાં ફરતા કરાય. તેમ જ કોર્ટમાં કેસ લડવા માટે મોટું ફંડ કરી રાખવું જોઈએ. આવા જૈન ધર્મગુરુઓ જંગમતીર્થ છે. જૈનોના દરેક ફિરકાના સાધુ કેસોના અનુભવી વકીલો ફીક્સ રાખવા જોઈએ. દરેકની પાસે સંતો વર્તમાનમાં પણ પાદવિહાર કરે છે માટે તેમની જેટલી હાથ બત્તી હોવી જોઈએ. કેમેરા અથવા મોબાઈલ હોવો જોઈએ ગોચરી પાણી વહોરાવવાની કાળજી રાખીએ છીએ તેનાથી વધુ જેથી અકસ્માત કરનાર ડ્રાઈવરનો વાહન સાથે ફોટો પાડી તેમ જ તેમની સુરક્ષાની તેમને સાતા મળે તેની કાળજી રાખવાની છે. જેમનો અકસ્માત થયો હોય તેમનો ફોટો પાડી તેમનું નામ પરિચય સાધુ-સંતોની સુરક્ષા એટલે સદાચાર-સુસંસ્કારોની સુરક્ષા. સાધુ- સાથે બધે જ વોટ્સ એપ ફરતા કરાય. નજીકના પોલીસ સ્ટેશનમાં, સંતોની સુરક્ષા એટલે ધર્મની સુરક્ષા આ વાત લક્ષમાં રાખી ગામે દરેક સંઘોને પ્રચાર માધ્યમો સાથે સંકળાયેલ વ્યક્તિઓને જાણ કરી ગામ વિહાર ગ્રુપો શરૂ થાય અને તેમાં દરેક જોડાય. પાદવિહારી કેસ દાખલ કરાય ત્યાં પૂજ્ય ગુરુ ભગવંતો ઉનાળામાં નવકારસી સાધુ-સંતોના સામાનની હેરાફેરી માટે રસ્તામાં કોઈ તકલીફ ઊભી કરીને નીકળે તો કેટલી બધી ગરમી હોય, આવા સમયે ઉનાળામાં થાય ત્યારે મદદરૂપ થવા વિહારવાહીની પણ શરૂ કરવા જેવી છે. મોડા વાપર્યા વિના કે વાપરી વિહાર કરે તો તરસ ખૂબ લાગે, લૂ જેમાં પ્રાથમિક સારવારનાં સાધનો, દવાઓ તેમ જ ગોચરી- લાગે, બીમાર પડી જવાય. જ્યાં જવાનું છે ત્યાં નવકારસીના સમય પાણીની વ્યવસ્થા કરાય. ગામ વસ્તી ગામડાં ખાલી કરી હાઈવે પહેલાં પહોંચવું પડે તો જ ત્યાંના લોકોને ખ્યાલ આવે. પાણી તરફ તેમ જ શહેરોમાં જતાં હાઈવે ઉપરના વિહારો અનિવાર્ય ઉકાળી ઠાળી વહોરવા તેડવા આવે. પાકા ડામર રોડ થતાં ઉનાળામાં બની ગયા છે જેથી હાઈવે ઉપરની વિહારયાત્રા મૃત્યુયાત્રા-વિચારયાત્રા ગરમીમાં ખુલ્લા પગે ચાલી જુઓ પછી ક્યારે વિહાર કરવો બિનસલામતયાત્રા બની ગઈ છે. નૂતન પૂ. સાધુ ભગવંતો પૂ. તમારા અનુભવનું વર્ણન કરશો એટલે વિહાર ક્યારે કરવો તે સાધ્વીજી મ.સા. વિહાર કરતાં ગભરાય તેવી પરિસ્થિતિ છે. સમજાશે. પૂજ્ય ગુરુ ભગવંતોને તો પોતાનો અનુભવ અને જૈન કારણ આપણે ઘણાં જ નિર્દોષ સાધુ-સાધ્વીજી મ.સા. ગુમાવ્યાં છે. શાસ્ત્રોનું જ્ઞાન છે. ડોળી -વ્હીલચેર તેમ જ જૈન સંસ્થામાં જે કેટલાય અપંગ થતાં વિહાર કરી શકતાં નથી. ખૂબ જ હેરાન થાય વ્યક્તિઓને નોકરી રખાય તેમનાં આધારકાર્ડની ઓછામાં ઓછી છે જેથી કઈ જગ્યાએ શાથી જૈન સાધુ-સાધ્વીજી મ.સા. ના જ બે ઝેરોક્ષ કોપી, બે ફોટા, બે બાયોડેટા, હાલનું સરનામું, મોબાઈલ અકસ્માતો વધુ થાય છે? તેમાં કોણ કોણ કઈ કઈ રીતે જવાબદાર નંબર તેમ જ કેટલીક શરતો નક્કી કરી લેખિત કરાર કરાય, તેમાં છે? તેની પાછળ કોનો હાથ છે? તેની તપાસ કરાવવા જેવી છે તેમનું મોસાળનું-સાસરીનું સરનામું પણ લખી લેવાય જેથી નુકસાન અને ગુનેગારો ઉપર દયા રાખ્યા વિના વધુમાં વધુ સજા દંડ થાય કરી ભાગી જાય તો તેને પકડવો સરળ બની જાય. તીર્થો અને તેવા પ્રયત્નો દરેકે કરવા જોઈએ. ગુનેગારો પકડાય નહીં તેને પૂજ્યોની સુરક્ષા માટે દરેક તીર્થોમાં શ્રમણવિહાર, શ્રમણી વિહાર, સજા દંડ થાય નહીં ત્યાં સુધી શાન્ત બેસી રહેવું જોઈએ નહીં. મુમુક્ષ તાલીમ શાળા, અધ્યાપક તૈયાર કરે તેવી નિવાસી પાઠશાળા દરેક જૈન સંપ્રદાયના અનેક પૂજ્યોની પ્રેરણાથી ચાલતાં હોવી જોઈએ જેથી જૈનોના દરેક તીર્થોમાં અવરજવર રહે અને સમાચારપત્રોમાં જૈન શાસન-જૈન સંઘ-જૈન પૂજ્યોના સર્વમાન્ય તીર્થમાં આવક વધે. ગૌશાળા -પાંજરાપોળ માટે લઘુમતીના મળતા આવા જે જે પ્રશ્નો હોય તેની પરસ્પર મળી ચર્ચાઓ કરી તેમનાં લાભનો ઉપયોગ કરી લાભ લઈ લેવાય. સમાચારપત્રોમાં તે લેખો છપાય, દરેક પૂજ્યો વ્યાખ્યાનમાં તે બાબત માર્ગદર્શન આપે તો ઘણા પ્રશ્નોનો કાયમી સંતોષકારક ઉકેલ પારસભાઈ પ્રવીણચંદ્ર મહેતા આવી જાય. દરેક ડોળી, વ્હીલચેર, પૂજ્યો દેખાય તે માટે વિવિધ ઈશીતા પાર્ક, બિલ્ડીંગ નં. ૩, રંગના રેડીઅમ પટ્ટા લગાડવામાં આવે. તેમ જ ડોળી, વ્હીલચેર પહેલે માળે, ફ્લેટ નં. ૧૦૩/૧૦૪ સાથે આવેલ સાઈકલ આગળ પાછળ જૈન પ્રતિક, જૈન ધ્વજ દીપા કોમ્પલેક્ષ સામેની ગલીમાં, રખાય તેની આસપાસ પણ વિવિધ રંગના રેડીઅમ પટ્ટા લગાડવામાં અડાજણ પાટીઆ, મું. સુરત – ૩૯૫OO૯ આવે. દરેક ઉપાશ્રયોમાં આવી સમિતિના સભ્યોનાં સરનામા, સંપર્ક : ૯૮૨૫૧ ૭૧૭૬૯ | ૭૯૮૪૧૪૩૯૮૭ ‘પ્રબુદ્ધ જીવન’ને પચ્ચીસ હજારનું અનુદાન આપી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. પ્રબુદ્ધ જીવન’ કોર્પસ ફંડમાં ત્રણ લાખનું અનુદાન આપી પંદર વર્ષ સુધી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. પ્રબુદ્ધ જીવન’ના ખાસ અંક માટેના સૌજન્યનું અનુદાન રૂપિયા ચાલીસ હજાર છે. સ્વજનને શબ્દાંજલિ જ્ઞાનકર્મથી અર્પી જ્ઞાનપુણ્ય પ્રાપ્ત કરો. જુલાઈ - ૨૦૧૯ પ્રબુદ્ધ જીવળ ૩૭
SR No.526132
Book TitlePrabuddha Jivan 2019 07
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy