SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મળી રહે છે. વળી, એક શિક્ષક હોવાને નાતે હેમચંદ્રાચાર્યજી દ્વારા બદલાવ માટેનું લેખકનું દિશાસૂચન ખરે જ અનુકરણીય છે. આ રચાયેલી ગણાતી કૃતિઓના સંશોધન – અભ્યાસ માટેનો અંગુલિનિર્દેશ પ્રકારના લેખો એક સકારાત્મક ઝુંબેશ ઊભી કરી શકે. આ સંદર્ભે પણ તેઓ કરે છે. આ પ્રકારના લેખ “પ્રબુદ્ધ-જીવનની ગરિમાને ચર્ચા-પત્રો પણ વાચકો પાસેથી મંગાવી શકાય. આ ક્ષેત્રમાં રસ શિખર પર લઈ જાય છે. આ લેખમાંથી પસાર થતાં આચાર્યશ્રીને ધરાવતા વાચકમિત્રોને તેમનું ઈ.સ. ૧૯૭૯માં પ્રગટ થયેલ પુસ્તક વિનંતીપૂર્વક સર્જન કરાવનાર રાજા કુમારપાળ પ્રત્યે પણ બહુમાન ‘પ્રમુખીય લોકશાહી’ વાંચી જવા અનુરોધ છે. તાજેતરમાં જ પ્રગટ ઉપજી આવે છે. થયેલ તેમનું પુસ્તક 'Presidential democracy India's dire ‘ઉપનિષદ્ધાં પ્રાતૃદ વિદ્યા’ લેખમાં ડૉ. નરેશ વેદ આપણી need for better governance' પણ વાચક જોઈ શકે. લેખકના એક પ્રાચીન વિદ્યાનો પરિચય આધુનિક અભિગમથી કરાવે છે. મનોભાવોને ખૂબ જ સચોટ અને પ્રતીકાત્મક રીતે રજૂ કરતા આપણા પૂર્વસૂરિઓ પોતાની આત્મસાધનાના બળે જગતના જે જાણીતા કાર્ટુનીસ્ટ વસંત અલબે અને લક્ષ્મણના કાર્ટુન પણ ધ્યાનકર્ષક તથ્યોને પ્રતિપાદિત કરેલ છે, તેને આજનું અદ્યતન વિજ્ઞાન પણ બની રહ્યા છે. સ્વીકારે છે. ‘એ' તથ્યોને નિરૂપવાની ભાષા-શૈલી ભલે તત્કાલીન કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લાના બદામી શહેરના છેવાડે સમયાનુસાર હોય પણ તેમાં રહેલ તથ્ય સર્વકાલીન છે એમ નોંધી સ્થિત બદામી-રેતિયા પહાડ પર આવેલ ગુફાઓ અને પર્વતોને ડૉ. વેદ ઉપનિષદને જીવનવિજ્ઞાનના ગ્રંથો ગણાવે છે, જે સર્વથા કોતરીને બનાવેલ ગુફાસ્થાપત્યોને નજર સમક્ષ તાદશ કરી દેતો શ્રી ઉચિત છે. કનુ સૂચકનો લેખ ભાવકને પણ સહપ્રવાસનો અનુભવ કરાવે તેવો ‘પ્રબુદ્ધ-જીવનનાં પૂર્વ મંત્રી ડૉ. ધનવંત શાહના વારસાને થયો છે. લેખકની સૂક્ષ્મ નિરિક્ષણશક્તિથી મંદિરના દ્વારપાળની આગળ ધપાવતા ને અમેરિકામાં બેસીને પણ પ્રબુદ્ધ-જીવન' સાથેનો આંખોના ભાવ પણ અછતા રહ્યા નથી. લલિતગ્યા ચિત્રાત્મક નાતો જાળવી રાખનાર બહેન પ્રાચી ધનવંત શાહે પોતાના લેખમાં વર્ણનો અને રસાળ શૈલીમાં થયેલું આલેખન વાચકને પ્રવાસ માટે વિશ્વભરના જૈનોને એક તાંતણે બાંધતી, જૈન ધર્મ અને તેણે પ્રસ્થાપિત પ્રેરે છે. સુરેખ આલેખનની સાથે મુકાયેલા નયનરમ્ય ચિત્રો પણ કરેલ જીવનશૈલીને વિશ્વસમસ્ત સમક્ષ મૂકતી ૧૯૮૩થી આકાર ભાવકમનનો કબજો લઈ લે તે રીતે અંકિત થયા છે. પામેલી સંસ્થા 'JAINA'નો ટુંકો પરિચય કરાવ્યો છે. ૪થી જુલાઈથી ‘સાંધ્યતેજ' લેખમાં જીવનની ઢળતી વેળાની વાતો ડૉ. સુશીલા કેલિફોર્નિયામાં આયોજિત 'JAINA' ના કન્વેન્શનમાં ‘પ્રબુદ્ધ-જીવન ની સૂચકે હળવાશપૂર્વક કરી છે. વૃદ્ધાવસ્થા પ્રત્યેના વિદ્યાયક અભિગમથી વાત મુકાશે અને આ અનુસંધાન ભવિષ્યમાં સુંદર પરિણામો લાવશે લખાયેલ નાનકડો પણ સરસ લેખ છે. એવું સ્વપ્ન એમના લેખમાં વાંચી શકાય છે. આપ જ્યારે આ “કાઉસગ્ગ' વિશેની પ્રાચીન પરંપરા’ વિષયક માલતી શાહનો સમીક્ષા વાંચી રહ્યા હશો ત્યારે શ્રી નીતિનભાઈ સોનાવાલા, ડૉ. લેખ માહિતીસભર છે. કાયોત્સર્ગની ક્રિયામાં કાઉસગ્ગ કઈ રીતે સેજલબેન શાહ, શ્રી સુરેશભાઈ શાહ દ્વારા આ વિકાસયાત્રાનું ગુંથાયેલું હતું અને કાલાંતરે એમાં કેવા કેવા ફેરફાર થયા તેની વાત બીજારોપણ થઈ ચૂક્યું હશે! કરી શ્વાસોચ્છવાસ સાથે કાઉસગ્નની ક્રિયાને કઈ રીતે જોડી શકાય કિશોરસિંહ સોલંકી જેવા સિદ્ધહસ્ત લેખકનો લેખ ‘પોર્ટુગલ : તેની આંકડાકીય માહિતી લેખિકાએ આપી છે. ઈતિહાસની પાંખે' પ્રવાસ લેખ નિમિત્તે તે પ્રદેશના ક્ષેત્રફળથી “જૈન પરંપરામાં યોગ’ વિષયક ગીતા જૈનનો લેખ યોગ વિષયના માંડીને, તેનાં ગીતો, રાજકીય ઈતિહાસની તવારીખ આદિથી સભર અભ્યાસુઓ માટે સંદર્ભગ્રંથસૂચિની ગરજ સારે છે. આગમ ગ્રંથોથી બન્યો છે. માંડીને મહાન આચાર્યો ઉપાધ્યાય આદિ દ્વારા રચાયેલા ગ્રંથોની ભારતીય લોકશાહી સંદર્ભે લખાયેલ જશવંત મહેતાનો લેખ સાથોસાથ નજીકના ભૂતકાળ સુધીમાં જૈન યોગ વિષયક થયેલ ‘ભારત માટે પ્રમુખીય લોકશાહી : સુયોગ્ય વિકલ્પ' લેખકની સ્વસ્થ લેખનકાર્યની વાત એમણે કરી છે. લેખિકા સ્વયં યોગાચર્ય છે અને અને અભ્યાસુ કલમનો પરિચાયક બની રહ્યો છે. ભારતીય લોકશાહી ભારતભરમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી ‘સ્વયં સ્વસ્થ બનો અભિયા'ના સાથે વિશ્વના અન્ય દેશોની લોકશાહીની તુલના કરી. આપણે ત્યાં નેજાહેઠળ યોગથી પદ્ધતિસરની તાલીમ આપે છે. તેમનો પ્રસ્તુત કેવાં કેવાં બદલાવ અપેક્ષિત છે તેની વાત લેખકે સદષ્ટાંત કરી છે. લેખ મહર્ષિ પતંજલિ પ્રણિત યોગવિદ્યા અને જૈન યોગશાસ્ત્ર વચ્ચે ‘પ્રબુદ્ધ-જીવનનો એક ઉદ્દેશ પ્રબુદ્ધ લોકો દ્વારા વૈચારિક ક્રાંતિ તુલનાત્મક અધ્યયન કરવા પ્રેરે તેવો બની રહ્યો છે. આણવાનો છે. આવા લેખ પ્રબુદ્ધ-જીવનની આ મૂળ પરંપરાને જાદવજી કાનજી વોરા લિખિત “હવે લેણાદેણી પુરી થઈ જીવંત રાખનારા બની રહે છે. લેખકની શૈલી એટલી સરળ અને સત્ય ઘટના આધારિત સંવેદનાઓને ઝંકૃત કરતો નાનકડો લેખ છે. પ્રાસાદિક છે કે આ વિષયથી અજ્ઞાત એવો વાચક પણ આખી વાત ‘કર્મ અને અહિંસા' વિષયક કોમલ ધવલ ગાંધીના લેખમાં સરળતાથી સમજી શકે. લેખકનો આ ક્ષેત્રનો વર્ષોનો અભ્યાસ વાક્ય વાક્ય પ્રની ભૂલો દેખાય છે. કાં તો લેખક લેખિકા ભાષાકીય અહીં દષ્ટિગોચર થાય છે. ભારતીય લોકતંત્રના સંદર્ભમાં જરૂરી વ્યાકરણથી બિસ્કુલ અવગત નથી અથવા પ્રૂફની કક્ષાએ તેની પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯
SR No.526132
Book TitlePrabuddha Jivan 2019 07
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy