SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રહી હતી. હવે આચાર્યશ્રી કનકચન્દ્રસૂરિ મહારાજની વધતી વય નિમિત્ત બન્યા છે. જૈન સમાજના અનેક નાના-મોટા પ્રશ્નો વિરોધના અને તેઓશ્રીનો ગુજરાતમાંથી પૂર્વ તરફનો વિહાર-વિચરણનો વંટોળ વચ્ચે પણ કલ્યાણે ઉકેલી આપ્યા છે. સમાજમાં વ્યાપી રહેલા નિર્ણય થવાથી ‘કલ્યાણ માટેની શાસ્ત્રીય જવાબદારી યોગ્ય રીતે દૂષણો સામે લાલ આંખ પણ કરી છે. એટલે જ તો ‘કલ્યાણ સંભાળી શકે તેવા ‘કલ્યાણના જ લોકપ્રિય કટારલેખક મુનિશ્રી સામયિક જૈન સમાજનું અવલ પ્રકાશન ગણાયું છે. પૂર્ણચન્દ્રવિજયજી ઉપર કળશ ઢોળાયો. લેખક મુનિશ્રી સાથે કોઈને પ્રત્યક્ષ પરિચય ન હોવા છતાં તેમનામાં એવો વિશ્વાસ જાગ્યો કે આ અલબત્ત પ્રકાશનનું કાર્ય આ બધું લખ્યું છે તેવું સહજ ન હતું. વ્યક્તિ જવાબદારી નિભાવી પોતાનું સઘળું ‘હીર’ ચોક્કસ ઉજાળશે ‘કલ્યાણના શરૂઆતનાં વર્ષોમાં હજી આપણો દેશ અંગ્રેજોની અને કલ્યાણની પરંપરા વધુ નિખારશે. એના ઉજળાં પરિણામ ગુલામીમાંથી છૂટવા આતુર હતો અને રાજકીય વાતાવરણ ગંભીર આપણે વિગતે આગળ જાણીશું. હતું. વાચકોમાં વાંચન-રસ કેળવવાનો હતો. આ આમ સહજ શક્ય નથી. આ કાગળ રીમના રીમ આવ્યાં, ‘કલ્યાણ' સામયિકનું પ્રકાશન શરૂ થયું. શુભ અને યાદગાર મશીન પર ગોઠવાયા, છપાઈ, ફોલ્ડિંગ થઈને પીન લગાવીને, દિવસ હતો વિક્રમ સંવત ૨૦OO. ચૈત્ર સુદ-૧૩(ઈસ્વી સન સરનામાં લગાડીને આ...ઘેર ઘેર પહોંચી ગયાં! ૧૯૪૩. એપ્રિલ) આ દિવસે ‘કલ્યાણ' ની હળવી પણ નક્કર આટલું આ સહજ નથી, સરળ તો નથી જ. એક અંક વાચકના શરૂઆત થઈ. બે વર્ષ સુધી ત્રિમાસિક રહ્યું. ત્યાર પછી મળેલાં ખુબ હાથમાં હોય ત્યાં તો તે પછીના અંકની સજાવટ શરૂ થાય, લેખો આવકાર અને પ્રતિભાવોથી ઉત્સાહિત થઈ ‘કલ્યાણ’ દર મહિને પસંદ કરાય, વાનગીઓ ઉમેરાય અને નવાં ૧૦૦ જેટલાં પાનાં પ્રગટ થવા લાગ્યું. જે આજ સુધી અથાક મજલથી આનંદભેર ૭૫ તૈયાર થાય. ‘કલ્યાણ'માં ક્રમે ક્રમે ઉપયોગી લેખ છપાતાં થયાં અને વર્ષ પૂરાં કરી આગળ વધી રહ્યું છે! વાચકવર્ગ વધવા લાગ્યો. લેખકોનો પણ સાથે મળવા લાગ્યો. અંક પ્રકાશનની સઘળી પ્રવૃત્તિ પાલિતાણાના શ્રી સોમચંદ ડી. વાચકો મહિને મહિને કલ્યાણ'ની રાહ જોતાં હોય એવું વાતાવરણ શાહે હોંશભેર સંભાળી, ‘કલ્યાણ'ના વાચકો ગિરિરાજની યાત્રાએ સર્જાતું હતું. મોટા અને નામી અનેક લેખકોનો સાથ મળતો થયો. જાય ત્યારે સોમચંદભાઈને મળવા જરૂર જતાં. તેમની સૂઝથી અંકોએ આકર્ષણ જમાવ્યું હતું. અંકની શરૂઆત પહેલાં ૨૦૦ જેટલી પ્રત આવા અર્થપૂર્ણ સામયિક કલ્યાણ'ને પણ ‘અર્થ ની ખેંચ નડી (નકલ)થી થઈ હતી જે હવે વધવા લાગી. ૧૭/૧૮ વર્ષ સુધી હતી જ. એ સમયમાં લોકોમાં આવાં વાંચનનો ઉત્સાહ પ્રેરવો સોમચંદ ડી. શાહે તંત્રી-સંપાદક તરીકે જવાબદારી સંભાળી. તેમના આસાન ન હતું. લોકોના જીવનમાં કરકસર વણાયેલી હોવાથી પછી કાર્યાલયને વઢવાણ શહેર ફેરવતાં કીરચંદ જે. શેઠે સઘળી ‘કલ્યાણ'નું લવાજમ ભરવા તેઓને સમજાવવા પડતા. દાતાઓ જવાબદારી સંભાળી. વર્ષો સુધી તેમણે પણ સારી રીતે સંપાદન પાસેથી નાના-મોટા દાન માટેના સૌજન્ય માટે સુખીગૃહસ્થોને કાર્ય કર્યું. હવે છેલ્લાં ૨૦ વર્ષથી કાર્યાલયને સુરેન્દ્રનગર ફેરવવાના સમજાવવા-મનાવવા પડતા. સંજોગો ઉપસ્થિત થયા. કીરચંદભાઈ પછી તેમના ચિરંજીવી છતાં ‘કલ્યાણમાં રજૂ થતી સામગ્રીનું વાચકોને સારું આકર્ષણ મનોજભાઈએ કાર્યભાર સંભાળ્યો. હવે છેલ્લાં ચારેક વર્ષથી તેમના હતું. આમ કલ્યાણ' પોતાના બળથી વધુ વાચકો પાસે પહોંચતું ચિ. કલ્પકભાઈ વારસામાં મળેલી કુનેહથી ‘કલ્યાણ” માટેની બધી થયું હતું. ક્રમે ક્રમે ગ્રાહકોની સંખ્યા વધતી રહી, ફેલાવો વધતો જ જવાબદારી અતિઉત્તમ રીતે સંભાળી રહ્યા છે. રહ્યો. ૨૦૦થી ૫૦૦ અને ૨૦OOથી વધતી ૭000 સુધીની | ‘કલ્યાણ'ની શુભ શરૂઆત કરનાર આચાર્યશ્રી કનકચન્દ્રસૂરિ ગ્રાહક સંખ્યા લેખકોને પણ નવા વિષયો લઈ આવવા પ્રેરતી હતી. મહારાજશ્રીની ચકોર નજરમાં મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી વસી માતબર લેખકોમાં અનેક પ્રબુદ્ધ સાધુ મહારાજાઓ, પંડિતો, પ્રોફેસરો, ગયા હતા – જાણે મોટો વારસો આપી દીધો! તેમના લેખોની લેખકોના વિચારપ્રેરક લેખોના પ્રદાનથી ‘કલ્યાણના પ્રકાશનનું ગુણવત્તા તેમને ઉત્તીર્ણ કરવામાં સહાયરૂપ બની. આજે તેઓશ્રી સ્તર ઊંચું થતાં તેની ઉપયોગિતા વધતી રહી. અબાલવૃદ્ધ સુધીના ‘કલ્યાણ'ને પૂર્ણતાને આરે લઈ આવી શક્યા છે અને પૂર્ણ ચન્દ્ર દરેક વયના વાચકો માટે પ્રેરક સાહિત્ય “કલ્યાણ'માંથી મળી રહે સરીખો શીતળતાભર્યો પ્રકાશ સતત વેરી રહ્યા છે. પત્રકારત્વ એ છે. ‘કલ્યાણ'ના ટ્રસ્ટીઓની નોંધપાત્ર સિદ્ધિ એ છે કે આર્થિક લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ ૪૦-૪૦ વર્ષથી પોતાની પ્રશ્નોનો ઉકેલ લાવવા ઊતરતી કક્ષાના કાર્યક્રમો કે પ્રચાર ક્યારેય સમર્પિત ભાવનાથી સમૃદ્ધ સંપાદકો ‘કલ્યાણ'ને સર્વ પ્રકારે સમૃદ્ધ કર્યા નથી. બનાવી શક્યા છે. ‘કલ્યાણ'ના સંપાદનકાર્યમાં કોઈ આંગળી પણ ૭૫ વર્ષ એ બહુ મોટો સમયગાળો ગણાય. વિસ્તરતો વાચકગણ ન ઉઠાવી શકે તેવું વિશુદ્ધ સાહિત્ય પીરસવામાં તેઓશ્રી મોટું એની ગરિમા છે. આ સફળતાનાં કારણો નક્કર છે. ‘કલ્યાણનું પ્રબુદ્ધ જીવન જુલાઈ - ૨૦૧૯
SR No.526132
Book TitlePrabuddha Jivan 2019 07
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy