________________
દ્વારા ઉત્પાદન અને મશીન કે ટેક્નૉલૉજીના વધારે પડતા ઉપયોગથી રીતે માનવભવ પણ જાણવો. દૂર રહેવું એ જ ઉપાય બની રહેશે. જાગ્યા ત્યારથી સવાર. (૩) ધાન્ય દૃષ્ટાંત આ વિશ્વના બધા પ્રકારના ધાન્ય એકત્રિત
) ધાન્ય ટ . UDD કરવા આ વિશાળ ધાન્યમાં એક પાલી સરસવના દાણા ઉમેરવા કાકુલાલ છે. મહેતા અને એક સો વર્ષની આયુષી માજીને આ ઢગલામાંથી પોતાનું ૧૭૦૪, ગ્રીન રીજ ટાવર-૨, આયુષ પૂરું થાય તે પહેલાં સરસવના બધા દાણા અલગ કરવાનું
૧૨૦, લીંક રોડ, ચીકુવાડી, કાર્ય માજી માટે અશક્ય છે તેવું જ માનવજીવનનું ફરી પ્રાપ્ત કરવું બોરીવલી (૫), મુંબઈ - ૪OOO૯૨. દુર્લભ છે. ઈમેલ : kcm1927@yahoo.co.in (૪) જુગારનું દૃષ્ટાંત : એક રાજવીને પુત્ર - પૌત્રનો વિશાળ
પરિવાર હતો, રાજવીએ એક સમયે પોતાના બધા પરિવારને માનવજીવનની દુર્લભતા જાણીએ
ભેગા કર્યા અને પોતાની સાથે જુગારમાં જે જીતશે તેને પોતાનો
વારસદાર તરીકે માન્ય રાખશે અને રાજ્યની ગાદી તેને સોંપશે, શ્રીમદજીએ માનવજીવન પ્રાપ્તતા અંગે આ મુજબ ઉપદેશ
પણ આ જુગારના એકસો આઠ દાવ સતત જીતવા જરૂરી છે. આ આપતા જણાવ્યું છે.
દાવમાં એકપણ દાવમાં પોતે વિજયી બને તો વારસદાર તરીકે બહુ પુણ્ય કેરા પુંજથી આ માનવ ભવ મળ્યો તો યે ભવચક્રનો
બિનલાયક ગણાશે. રાજવીની આ શરત મુજબ સતત એકસો આઠ આંટો ન ટળ્યો.''
દાવ જીતવા દુર્લભ છે તેવુ જ માનવભવ પામવું દુર્લભ સમજવું. શાસ્ત્રના દશ દૃષ્ટાંતોથી માનવભવની દુર્લભતા સમજીએ. (૧) ચુલાનું દૃષ્ટાંત : એક દરિદ્ર અને પાત્ર બ્રાહ્મણને રાજાએ
(૫) રત્નનું દૃષ્ટાંત : એક શેઠ અતિ શ્રીમંત, શ્રીમંતાઈ વંશ કંઈપણ વચન માગવા માટે કહ્યું. પોતાની પત્નીની સલાહ લીધી.
પરંપરાગત વારસામાં મળી હતી. અને દરેક વારસદાર આ શ્રીમંતાઈ પત્નીની સલાહ મુજબ નગરીના પ્રત્યેક પરિવારને ત્યાં વારા ફરતી
વધારતા જતા હતા. અતિ ધન સાચવવા માટે શેકે એમણે અતિ
મૂલ્યવાન રત્નો ખરીદી કર્યા. રત્નો સહિસલામત સાચવવામાં સરળ ભોજન સાથે દક્ષિણામાં એક સોનામહોર મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી. ચુકવતી રાજવીના ખંડમાં ૯૬ કરોડ ગામમાં ચલાદીઠ
હતા. ભોજન અને એક સોનામહોરનું દાન માટે ચક્રવર્તી રાજવીએ
શેઠ વધારે ધનપ્રાપ્તિ કરવા માટે વહાણમાં મોટા જથ્થામાં ફરમાન કર્યુ.
માલ ભરીને અન્ય રાજ્યના પ્રવાસ માટે ગયા અને મૂલ્યવાન પ્રથમ રાજવીને ત્યાં ભોજન અને એક સોનામહોરના દાનથી ?
રત્નોની જાળવણી અને સંભાળ માટે પુત્રને સોંપ્યા. શરૂઆત કરી. આ ક્રમ મુજબ રાજવીને ત્યાં બીજી વાર ભોજન નો
પુત્ર મહત્વકાંક્ષી હતો. અન્ય શ્રીમંતોના નિવાસસ્થાને કોટી અવસર અશક્ય છે તે મુજબ માનવભવ મળવો દુર્લભ છે.
ધ્વજ ફરતા હતા (કરોડાધિપતિના નિવાસે કોટી ધ્વજ ફરકાવાનો (૨) પાસાનું દૃષ્ટાંત : ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર વધારવા માટે
રિવાજ) પોતાના નિવાસસ્થાને આ કોટી ધ્વજ ફરકે એ માટે ચાણક્ય નામના એક ચતુર બ્રાહ્મણ એમને એક દેવની આરાધના મૂલ્યવાન ના જુદા જુદા ?
મૂલ્યવાન રત્નો જુદા જુદા ઝવેરીને વેચીને પોતે કરોડપતિ બન્યો કરી, દેવ પ્રસન્ન થયા અને ચાણક્યની ભાવના પૂરી કરવા દેવે આ
તા 2 અને કોટી ધ્વજ ફરકાવવાની ઈચ્છા પૂરી કરી. એમણે દિવ્ય પાસાં આપ્યા. આ પાસાં વડે જે બાજી રમે તે સદા પિતા લાંબા સમય બાદ પરત આવ્યા. પુત્રની હરકત જાણી વિજયી બને તેવા ચમત્કારી પાસા હતાં.
દુઃખી થયા. આ રત્નો પરત મેળવવા દુર્લભ હતાં આવું જ માનવભવનું આ પાસાં એક દરબારીને આપ્યા અને સોનામહોરનો ભરેલ સમજવું. થાળ આપ્યો અને નગરજનો સાથે બાજી રમવા માટે આજ્ઞા આપી, (૬)સ્વપ્નનું દૃષ્ટાંત : મુળદેવ અને તેનો મિત્ર ઉજેનનગરી દરબારી સાથે બાજી ખેલનાર બાજી જીતે તો થાળ સાથે સઘળી ના એક નાની કોટડીમાં સૂતા હતા. બન્નેએ એકસમાન સ્વપ્ન જોયું. સોનામહોર જીતનારની અને હારે તો હારનારે માત્ર એક સોના બંનેએ પૂનમના ચંદ્રનું પાન ક્યું. સ્વપ્ન વહેલી સવારનું હતું. મહોર આપવી.
મુળદેવ જાગૃત થયો. નવકાર મંત્રની આરાધના કરી અને સ્વપ્ન આ મુજબની ઉદાર અને લલચામણી શરતને કારણે હંમેશાં પાઠકના નિવાસસ્થાને ગયો. ભારે વિવેક-વિનય અને સન્માન મોટી સંખ્યામાં બાજીગર દરબારી સાથે બાજી રમતા અને પ્રત્યેક ભાવે વંદન કર્યો. સ્વપ્નની જાણકારી આપીને આ સ્વપ્નનું રહસ્ય બાજી દરબારીની તરફેણમાં આવતી આ યોજનાથી ચંદ્રગુપ્તના જણાવવા પ્રાર્થના કરી. સ્વપ્ન પાઠક જ્ઞાનિ હતા. સ્વપ્નનું રહસ્ય ખજાનામાં દિનપ્રતિદિન વધારો થવા લાગ્યો.
જાહેર કરતા પહેલા પોતાની સ્વરૂપવાન અને સંસ્કારી પુત્રીના દરબારીના ભવ્ય પાસાંને કારણે પરાજય શક્ય ન હતો. આ લગ્નનું વચન માંગ્યું. મુળદેવ સહમત થયા. સ્વપ્નના રહસ્ય મુજબ
કુલ :
જુલાઈ - ૨૦૧૯
પ્રબુદ્ધ જીવન
૩૩