________________
E
સાત દિવસમાં મુળદેવ રાજનો લાભાર્થી થશે અને તે મુજબ મુળદેવ (૧૦) પરમાણુનું દૃષ્ટાંત : કોઈ વિદ્યાધર મોટા પથ્થરના રાજ્યનો માલિક થયો.
સંતજનો અતિ જીણો લોટ જેવો ભુક્કો કરે, આ ભુક્કો નળીમાં ભરે તેનો મિત્ર જાગૃત થયો. નવકારમંત્ર બોલ્યો કે ન ઈશ્વરની અને ઊંચા પર્વત ઉપરની સખત હવાની લહેરમાં ચારે દિશામાં સ્તુતિ કરી અને શુકનવંતા સ્વપ્નના ફળ જાણવાની અધિરાઈથી ફેંકી દે. હવે આ ચૂરો એકત્રિત કરવો, આ ચૂરાનો ફરી સ્તંભ સ્વપ્ન પાઠક પાસે દોડી ગયો, બાવરો બનીને કોઈ પણ વિવેક બનાવવો એ અશક્ય છે તેવીજ માનવભવ માટે સમજવું. દાખવ્યા વિના સ્વપ્નના રહસ્ય જાણવા અલ્પજ્ઞાની એવા અન્ય ઉપરના દૃષ્ટાંતો શાસ્ત્રીય છે. સંતોના પ્રવચનમાં પ્રસંગોપાત ગુરુને પૃચ્છા કરી. પ્રત્યુતરમાં જણાવ્યું તેને હંમેશાં ઉત્તમ ભોજનનો આ દૃષ્ટાંતો શ્રવણનો લાભ જિજ્ઞાસુને મળ્યો હશે. લાભ થશે.
પ્રભુવીરના આત્માનો પ્રથમ માનવભવ (સમકિત ભવ મુજબ થોડા દિવસ બાદ આ મિત્રને અને મુળદેવને સમાન સ્વપ્ન હતું ગણતરીના સંદર્ભમાં) નયસાર સુતાર સંતો પ્રત્યે અતિ ભક્તિભાવ છતાં બન્નેના ફળમાં તફાવત કેમ? આ સમસ્યાના ઉકેલ માટે જ્ઞાની આવા ગુણધારી પ્રભુવીરના વિસભવનો અનંતકાળ ના પરિભ્રમણમાં ગુરુદેવને પૃચ્છા કરી, પ્રત્યુત્તર મળ્યો સ્વપ્ન બાદ મિત્રએ વિધિ નારકી – ત્રિપંચ - દેવ અને માનવભવમાં આત્માના પરિભ્રમણ પૂર્વક ધર્મની આરાધના ન કરતા તેના સ્વપ્નના ફળમાં આ પ્રકારનું બાદ અંતે આત્મા પંચમગતિનો અધિકારી બને છે. પરિવર્તન થયું. હવે ફરી આ સ્વપ્ન આવે તેવી અપેક્ષા રાખે છે જે અતિ દુર્લભ માનવભવનો લાભાર્થીના ભાવમાં પણ કેટલીક દુર્લભ છે. આવું જ માનવભવનું સમજવું.
દુર્લભતા છે. તે અવસરે... (૭) રાધાવેધનું દૃષ્ટાંત : એક સ્તંભના ઉપર આઠ ચક્ર સતત ફરે છે. પ્રત્યેક ચક્રમાં આઠ - આઠ આરા છે. ચાર ચક્રો પૂર્વ
ડી. એમ. ગોંડલિયા દિશામાં અને ચાર ચક્રો પશ્ચિમ દિશામાં ફરે છે.
*** સ્તંભના છેડા પર લાકડાની પૂતળી છે. આ પુતળી પૂર્વ દિશામાં ફરે છે. હવે આ પૂતળીની ડાબી આંખ વિંધવાની છે તે પણ આ ૨ નીચે જળના મોટા કુંડામાં પડતા પ્રતિબીંબને જોઈને. ડાબી આંખ
આપણા જન્મ સાથે જ મૃત્યુનો પ્રારંભ થઈ જાય છે. કેમકે બાણથી વિંધવાની છે. આ સિદ્ધિ જેટલી દુર્લભ અને અશક્ય છે તેવું
તેનું મૃત્યુ ક્યારે આવશે એની આપણને ખબર નથી. આપણો જન્મ જ વારંવાર માનવભવની પ્રાપ્તિ દુર્લભ અને અશક્ય છે.
શ્વાસ સાથે થાય છે અને મૃત્યુ શ્વાસ બંધ પડી જાય છે ત્યારે. (૮)કર્મનું દૃષ્ટાંત : એક વિશાળ તળાવની સમગ્ર સપાટી લીલ માનવને મોતનો ભય લાગે છે. જ્યારે કોઈ આપણી સાથે નથી હોતું થી છવાઈ ગઈ હતી. આ તળાવમાં ઘણા કાચબા રહેતા હતા, ત્યારે આપણા એકલાપણને કારણે ભય લાગે છે. જ્યારે મોત તો એકદા પવનના ઝાપટાથી શેવાળ ખસી જતા કાચબાએ પાણી આપણી સાથે જ રહે છે તો એનો ભય લાગવો ન જોઈએ. જો મોત બહાર ડોક લંબાવી, રાત્રીનો સમય અને તે દિવસે પૂનમ હતી,
આપણા જીવન સાથે જોડાયેલું હોય તો એનાથી ભયભીત થવાની કાચબાએ આકાશમાં ભવ્ય થાળી જેવો ગોળ ચંદ્ર જોયો સાથે આકાશમાં
શું જરૂર છે? આપણે મોતનો ભય છોડી દેવો જોઈએ. કેમકે એ ચમકતા અનેક તારામંડળ જોયા. આવો ભવ્ય નજરો કાચબાએ
જીવનનું અભિન્ન અંગ છે. કેમકે એક એક દિવસ મૃત્યુ આવવાનું પ્રથમ જ જોયેલો. પોતાના જાતભાઈઓને આ નજારાના દર્શન જ છે. એટલે મૃત્યુ સાથે લડવાને બદલે એનો સહર્ષ સ્વીકાર કરી થાય તેવા ભાવથી અન્ય કાચબા પાસે ગયો અને ભવ્ય નજરાણી લેવો જોઈએ. જે માનવ મત્યનો સ્વીકાર કરી લે છે. એ સુખી અને માટે બધાને તે સ્થળ પર ભેગા કર્યા, આ સમય દરમિયાન હવાની જીવનમાં સફળ થાય છે. જો હસતા હસતા મૃત્યુનો સ્વીકાર કરી લહેરથી સેવાળ ફરીને એક થઈ ગયો. ચંદ્ર તારાના દર્શનથી સૌ લેશે તો એ મુત્ય મહોત્સવ બની જશે. એટલે જ કવિ કહે છે કે જો વંચિત રહ્યા. આવું જ માનવભવની દુર્લભતા છે. માનવભવની
જીના હૈ તો મરના સીખો, મરીને જીવે છે ઈન્સાન, મૃત્યુથી તક ભાગ્યે અનંતકાળે મળે છે.
ભાગવા કરતાં એનો સહર્ષ સ્વીકાર કરો. (૯) યુગસમીલાનું દૃષ્ટાંત : વિશાળ લવણ સમુદ્રમાં વિદ્યાધર આપણું જીવન ત્યારે જીવન બની શકે જો આપણા જીવનની પૂર્વ દિશામાં લાકડાની ખીલી તરતી મૂકે. દિશામાં તરતું તરતું અંતિમ ઘટના પણ જીવંત બને. જૈન ધર્મમાં જેવી રીતે મૃત્યુના ઘોસર આગળ વધે છે અને લાકડાની ખીલી પશ્ચિમ દિશામાં ગણગાન ગવાય છે એવા કયાંય પણ ગવાયા નથી. કેમકે અન્ય આગળ વધે છે. વિશાળ સમુદ્રમાં ઘોસરુ અને ખીલી ભેગા થાય સંસ્કૃતિઓમાં મૃત્યુને અપશુકન કહેવાયું છે, માનવામાં આવે છે. અને ઘોસરામાં ખીલી ગોઠવાઈ જાય તે જેમ દુર્લભ છે તેવું વારંવાર કેમકે એ સંસ્કૃતિના લોકો એ મૃત્યુ શબ્દને સાંભળવા માગતા નથી. માનવજીવનનું મળવું દુર્લભ છે.
મૃત્યુ શબ્દથી અણગમો છે. જેને સંસારની માન્યતાઓ અપશુકન
પ્રબુદ્ધ જીવન
જુલાઈ - ૨૦૧૯