Book Title: Prabuddha Jivan 2019 07
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ બદલી ન શકે તે ધર્મમાં ડૂબી શકે નહીં. સંસારમાં તમામ ઉગ્ર પાપ પલટી તેટલું મનનું સંશોધન થયું. આ રીતે તમામ સાચી માન્યતાનું અને પાપના બંધ અશુદ્ધ માન્યતાને જ આભારી છે. ધારો કે તમે ઘડતર કરી જગતનું વાસ્તવિક સ્વરૂપ સ્વીકારવું તેનું જ નામ માંદા પડો ત્યારે કોઈ સાચવે નહિ તો લાગે કે બધા લુચ્ચા છે, સમકિત છે. યાદ રાખો : તીર્થકરો જીવમાત્રના ભાવમન રૂપ સ્વાર્થી છે અને બધા ખડાપગે ઊભા રહે તો લાગે કે બધા મારી અધ્યવસાયને જાણે છે. તેથી તેઓ આખા જગતને અધ્યવસાયના ચિંતા કરવાવાળા છે, હું એકલો અટૂલો નથી. હવે વિચારજો..... રહસ્યોને સમજાવવા જ ઉપદેશ આપે છે. અંદરની માન્યતા શું? લોકો પડ્યો બોલ ઝીલે ત્યારે પણ અનાથતા અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મની સાધનામાં મનની સાધનાનું લાગે ખરી? અશરણ છું એમ લાગે? ભગવાને આપેલી એકત્વ- રહસ્ય સમજવું જરૂરી છે. તમારી ચેતના ચેતન સ્વરૂપે આત્મામાં, અશરણ ભાવના સાથે તમારી માન્યતા ટેલી થઈ? તમે સમકતી છો આત્મા દ્વારા, આત્મા માટે, આત્માને જુએ, જાણે, અનુભવે એનું કે મિથ્યાત્વી એ જાણવા માટે તમારી માન્યતા શું છે તે જોવાનું છે. જ નામ અધ્યાત્મ. જ્યારે અધ્યાત્મ શૂન્ય દશામાં, તમારી ચેતના તમે શું કરો છો તે જોવાનું નથી. તમે માનવામાં ૯૯ ટકા માનતા જડ સ્વરૂપે, જડમાં, જડ દ્વારા, જડ માટે, જડને જાણવા-અનુભવવા હોય તોપણ મિથ્યાત્વ છે. સમકિત એકેક અશુદ્ધ માન્યતાને શુદ્ધમાં સક્રિય બને છે. તેનું જ નામ અધ્યાત્મ શૂન્ય દશા છે. ટૂંકમાં ચેતનાનું પલટાવવાની તાકાત ધરાવે છે. જેમ કોઈને “બીડી ખરાબ છે'' કર્તુત્વ જે બહાર પુગલમાં જડમાં છે તેને અંદર આત્મામાં લઈ આ વાત ૨૪ કલાક લબ્ધિમનમાં પડી છે. જ્યારે બીજાને બીડી જવું તે અધ્યાત્મ છે. આત્માને ઉપયોગી જ વિચારવું, બોલવું અને પીવી કાંઈ ખરાબ વાત નથી. ગમે તો મોજ શું કામ ન કરીએ?'' વર્તન કરવું તે જ ધર્મ છે. તેનાથી ઊલટું તે અધર્મ છે. અધ્યાત્મની એટલે બીડી પીવી તે સારી છે, એવી માન્યતા અંદર પડી છે. એટલે સાધના દ્વારા આ લબ્ધિમનનું જ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે. કે બીડી પીવાની અનુમોદના અંદર સતત પડી છે. તેથી એ બીડી તેમાં ઘર કરી ગયેલી માન્યતાનું સમજીને, ઓળખીને, વિચારીને પીવાની પ્રવૃત્તિ કરે કે ન કરે પણ સતત એને પાપ લાગી રહ્યું છે. પરિવર્તન કરવાનું છે. તો જ અધ્યાત્મની દિશામાં એક પગલું ભરાશે. બાળક કે નોકરને ટૈડકાવ્યા પછી લાગે કે “એને તો ટૈડકાવવા જેવો (મન અને “માન્યતા’ વિષે વધુ જાણો આવતા અંકે) જ હતો.'' તેથી આંશિક રૂપે પણ તમે ક્રોધને સારો માનો છો. ને ત્યાં સુધી ક્રોધને અંદરથી બળ મળે છે, પરંતુ ક્રોધ ખરાબ છે, પીડા ૧૯, ધર્મપ્રતાપ, અશોક નગર, દામોદર વાડી, છે, એવું માનતા હો (અંતરથી) અને કદાચ ક્યારેક ક્રોધ કરી પણ કાંદિવલી (ઇસ્ટ), ૪૦૦૧૦૧. બેસો તો પણ તેને અંદરથી બળ નથી મળતું. જેટલી તમે માન્યતાને સંપર્ક : ૮૮૫OO૮૮પ૬૭ સંવેદનશીલ મહાદેવભાઈ શાંતિલાલ ગઢિયા નવ પ્રકારની ભક્તિ છે – શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, નહિ શકે. બીજી બાજુ પિતા પણ એટલા જ પુત્રવત્સલ હતા. અર્ચન, વંદન, સખ્ય, દાસ અને આત્મનિવેદન. તેમાં આત્મનિવેદનનો પુત્રની બેચેની પામી ગયા અને સહર્ષ આશીર્વાદ આપ્યા. અર્થ છે પોતાની જાતને સર્વથા ઈશ્વરનાં ચરણોમાં સમર્પી દેવી. પિતા પુત્રની પ્રેમકહાનીનો બીજો પ્રસંગ. પ્રતિબંધિત રાષ્ટ્રીય મહાદેવભાઈનું બાપુ પ્રત્યેનું સમર્પણ આ જ કોટિનું હતું. જાણે દૈનિક ‘ઈન્ડિપેન્ડન્ટ'નો હસ્તલિખિત અંક પ્રગટ કરવા બદલ તેઓ બાપુમાં સંપૂર્ણપણે સમાઈ ગયા હતા. મહાદેવભાઈને ડિસેમ્બર ૧૯૨૧માં એક વર્ષની કેદ થઈ હતી. સમર્પિત વ્યક્તિ લાગણીભીની હોય છે. મહાદેવભાઈ પિતાજીને ખબર મળતાં આંચકો લાગ્યો. અલ્લાહાબાદની નૈની લાગણીશીલ હતા, નિતાંત સંવેદનશીલ હતા. પારિવારિક સંબંધોમાં જેલમાં પુત્રને વેઠવા પડેલાં દુઃખો વિષે ‘નવજીવન’માં વાંચ્યું ત્યારે પણ મહાદેવભાઈની સંવેદનશીલતાનો પરિચય થાય છે. તેમણે પિતાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એમને પુત્રને મળવા ૧૯૧પથી મનોમન નક્કી કરી લીધું હતું કે બાપુ સાથે હંમેશ માટે જવાની અદમ્ય ઈચ્છા થઈ. આ માટે કાયદેસર પરવાનગી લેવી જોડાઈ જવું. ૧૯૧૭ સુધીમાં આ ઈચ્છા બળવત્તર બની ચૂકી હતી. પડે. ૧૯૨૨ની ૧૬મી જાન્યુઆરીનો દિવસ નક્કી થયો. દરમિયાન બાપુએ એમને રચનાત્મક કાર્યો અર્થે ચંપારણ (બિહાર) મહાદેવભાઈના પિતરાઈ ભાઈ છોટુભાઈ સાથે પિતાજી આવવાના મોલ્યા હતા. પાછા ફરતાં મહાદેવભાઈ પોતાને ગામ દિપેણ હતા. મહાદેવભાઈએ બાપુને પત્ર લખ્યો હતો કે પિતાજી મને આવ્યા. પિતાજીને પોતાનો નિર્ણય જણાવ્યો. પિતાજીને એ મંજૂર મળવા આવવાના છે. કદાચ રડી પડશે. મનેય દુઃખ થાય છે. મેં નહોતો. મહાદેવભાઈ પિતાજીની ઉપરવટ જવા માગતા નહોતા. લખ્યું છે કે હું મજામાં છું અને તમારે આવવાની જરૂર નથી. પિતાનું દિલ દુભાય એ સંવેદનશીલ પુત્ર કઈ રીતે સહન કરી શકે? પિતાજી ન આવે એની પાછળ મહાદેવભાઈ પાસે એક કારણ એ મહાદેવભાઈએ બાપુને તારથી જણાવ્યું કે તેઓ તેમની સાથે જોડાઈ પણ હતું કે ઘરમાં બહેનની સગાઈ નક્કી થઈ હતી. સતત પિતાજીની જુલાઈ - ૨૦૧૯ ) પ્રબુદ્ધ જીવળ ૩

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52