________________
જવાબદારીભર્યું નેતૃત્વ આપે છે. અત્યાર સુધી પોતાના પરિવાર તો લક્ષ્મીના સવ્યયમાં હોય છે એમ માનવામાં આવતું. કચ્છના માટે અને પોતાને માટે વધુને વધુ ભૌતિક સંપત્તિ એકત્રિત કરવી, આંતરરાષ્ટ્રીય વેપારી સુંદરજી શિવજી સોદાગરની એશિયાના જુદા એ જ એનું અંતિમ ધ્યેય છે, પરંતુ જો એનામાં અપરિગ્રહ હશે તો જુદા દેશોમાં પેઢીઓ હતી અને ૧૮૧૩ના દુષ્કાળ સમયે એ રોજ એ પોતે સમાજનો વિચાર કરશે. આસપાસની પરિસ્થિતિને જોશે. આઠ હજાર માણસોને ભોજન આપતો હતો. મેઘજી પેથરાજ શાહ એમાં કશુંક ઉપયોગી કરવાનું મનોમન નક્કી કરશે અને બીજા કે નાનજી કાળિદાસ મહેતા જેવા પૂર્વ આફ્રિકામાં ઉદ્યોગો ચલાવતા લોકોના જીવનમાં પોતે મદદરૂપ કઈ રીતે થઈ શકે તે વિચારશે ઉદ્યોગપતિઓએ પણ પોતાની સંપત્તિનો અન્ય ક્ષેત્રોમાં સવ્યય અને તે મુજબ કાર્ય કરશે. જેમ કે તેરમી સદીમાં જગડૂશા દરિયાપારના કર્યો. બીલ ગેટ્સ પણ પોતાની સંપત્તિનો મોટો ભાગ જનકલ્યાણમાં દેશોમાં વેપાર કરતા હતા. આ જગડુશાએ વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪, વાપરે છે. આ સંપત્તિના સદ્ભયની ભાવના એ આજના મેનેજમેન્ટનું ૧૩૧૫ના વર્ષમાં ઉપરાઉપરી આવેલા ત્રણ દુષ્કાળ વખતે પોતાની નેતૃત્વ લેનાર વ્યક્તિને માટે આવશ્યક છે. સંપત્તિથી ધાન્ય ખરીદીને અનેક લોકોને બચાવ્યા હતા. એમણે જૈન ધર્મના સિદ્ધાંતો વ્યક્તિગત જીવનને ઉન્નત બનાવનારા ખોલેલી ૧૧૫ જેટલી દાનશાળાઓમાં રોજ પાંચ લાખ લોકોને તો છે જ, પરંતુ એને હવે મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રયોજીને વેપાર – ભોજન આપવામાં આવતું હતું. વેપારમાં પુષ્કળ ધન મેળવનાર ઉદ્યોગમાં પણ વધુ કારગત બનાવવાનો પ્રયાસ થવો જોઈએ. જગડુશાએ આ દુષ્કાળમાં ચાર કરોડ નવ્વાણ લાખ અને ૫૦ હજાર મણ અનાજ ગરીબોને વિનામૂલ્ય વહેંચ્યું અને સાડા ચાર
૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, કરોડ રૂપિયા ખર્ચા.
પાલડી, અમદાવાદ - ૩૮૦૦0૭. આ રીતે લક્ષ્મીની પ્રાપ્તિ એ એક વાત છે અને એનું અંતિમ
સંપર્ક : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ / ૦૯૮૨૪૦૧૯૯૨૫
ઉપનિષદ્ધાં વૈશ્વાનર અગ્નિવિધા
ડૉ. નરેશ વેદ આવિદ્યા ‘બૃહદારણ્યક ઉપનિષદ'ના પાંચમા અધ્યાયના અહીં વૈશ્વાનર અગ્નિનું વર્ણન છે. આ અગ્નિ મનુષ્યના નવમા ખંડમાં રજૂ કરવામાં આવી છે. ‘છાંદોગ્ય ઉપનિષદ’માં શરીરની અંદર રહે છે. આ અગ્નિ જ મનુષ્ય મુખ વાટે લીધેલા વૈશ્વાનરવિદ્યા રજૂ થઈ છે, જ્યારે આ ઉપનિષદમાં વૈશ્વાનર ખોરાકને પચાવવાનું કામ કરે છે. આ અગ્નિ જઠરમાં પ્રજળે છે.
અગ્નિવિદ્યા રજૂ થઈ છે. પહેલાં આપણે ઋષિએ જે શબ્દોમાં આ એટલે શૌનકઋષિએ જઠરે જઠરે જ્વલનું એવી વ્યુત્પત્તિને કારણે વિદ્યા રજૂ કરી છે, એ જોઈએ. પછી એને સમજવાનો પ્રયત્ન જઠરાગ્નિ કહીને ઓળખાવ્યો છે. કરીએ. મૂળ શ્લોક આમ છે :
આનો અર્થ એ થયો કે પિંડ અને બ્રહ્માંડની રચના જેના વડે યમ નિવૈશ્વાનરો થોડયુમન્ત:પુરુષે, વેનેઝૂંપડ્યુતે વિમતે થયેલી છે એ પૃથ્વિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ તચૈવઘોષો મતિયમેતવષિાય શ્રોતિસ યોfમગ્રન્મવતિ મહાભૂતો પૈકીના અગ્નિની આ વાત નથી, પરંતુ પેટની અંદર नैनं घोषम् श्रृणोति।
નાભિની આસપાસ રહેલ પ્રાણાગ્નિ, જે ચયાપચયની ક્રિયા કરી ગુજરાતી ભાષામાં સમજીએ :
આપે છે, એ અગ્નિની અહીં વાત છે. આ વૈશ્વાનર અગ્નિ જ છે, જે બધા પુરુષોના શરીરમાં રહેલ મનુષ્ય શરીર એક સ્વયંચાલિત યંત્ર જેવું છે. એમાં નિરંતર છે. જે અન્ન ખાવામાં આવે છે, એનું પાચન, શરીરમાં રહેલ, આ શ્વાસોચ્છવાસ, રૂધિરાભિસરણ, ચયાપચય, મળોત્સર્ગ વગેરે અનેક વૈશ્વાનર અગ્નિ જ કરે છે. એનો જ ઘોષ (અવાજ) થાય છે, જેને ક્રિયાઓ થતી રહે છે. પરંતુ મનમાં પ્રશ્ન એ ઊઠે કે આ બધી વ્યક્તિ, બંને કાન બંધ કરીને, અનાહત નાદની જેમ સાંભળી શકે પ્રક્રિયાઓ કેવી રીતે, કોના વડે થાય છે? શરીરની આ બધી છે. જે સમયે આ પ્રાણ (પુરૂષ) શરીરમાંથી બહાર નિકળનાર થાય પ્રક્રિયાઓ નિયમિત રીતે ચાલ્યા કરે એ માટે કોણ વ્યવસ્થા કરે છે? છે, એ સમયે, આ નાદને, સાંભળી શકાતો નથી.
| ઉપનિષદના ઋષિઓએ એની વિચારણા કરીને ‘કઠોપનિષદ' અંગ્રેજી ભાષામાં સમજીએ :
અને ‘છાંદોગ્ય ઉપનિષદ'માં એની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે This Fire that is within a man and digests the food આ બધી વ્યવસ્થાનો વહીવટકર્તા મનુષ્યના શરીરમાં જ છે. એ છે which is eaten, is called Vaishvanara. Itemits this sound વૈશ્વાનર ઉર્ફે મનુષ્યના શરીરમાં રહેલ ચૈત્યપુરુષ એને અંતર which one hears by closing ears thus. When a man is આત્મા કહો કે ચૈતન્યશક્તિ કહો, જે કહો તે, આ બધી પ્રક્રિયાઓનું about to leave the body, he no more hears this sound. સંચાલન અને વ્યવસ્થાપન કરે છે. મતલબ કે ટોચમાં, ઓટોમાં કે
પ્રબુદ્ધ જીવન
જુલાઈ - ૨૦૧૯