Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 15
________________ ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (શક્તિ રહિત એવો હું હોવા છતાં પણ, તમારી આધીનતાથી આ સ્તોત્ર રચવાને પ્રવૃત થયો છું. જેમાં હરણ વાત્સલ્યભાવથી પોતાના શિશુની રક્ષા કરવા માટે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સિંહની સામે નથી થતું શું ? (અર્થાત્ થાય છે.) નમોડહંત ૬ અાશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ, વદ્ ભક્તિરેવ મુખરીકુરુતે બલાત્મામ્ I ચસ્કોકિલ કિલ મધૌ મધુર વિરૌતિ, સચ્ચારુચૂત કલિકાનિકરૈકહેતુ ll ll ૬ll દ્ધિ : ૐ હ્રીં' અહં નમો કુઠ્ઠબુદ્ધીણ ! મંત્ર : ૐ હ્રીં શ્રાઁ શ્રીં હૂં શ્રઃ હં સં યઃ યઃ ઠઃ ઠઃ સરવતિ ભગવતિ વિધાપ્રસાદે કુરુ કુરુ સ્વાહા! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય ૧૧ શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી અનેક વિધાઓ સિદ્ધ થાય અને વાણીના દોષ દૂર થાય છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60