Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
Catalog link: https://jainqq.org/explore/006224/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધરણેન્દ્ર પવાવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ | દિવ્ય આશિષ : પ્રભુ શ્રીમદ વિજય રાજેન્દ્ર સરીશ્વરજી મ.સા જી રાહ શ્રી ભકતામર મહાપૂજન વિધિ શ્રી સર્વતોભદ્ર (વિજય પટુત્ત) મહાપૂજન વિધિ ૩ લાભાથીe LE-AR-IGUNDAN GROUP મુંબઇ ચેનઈ દિલ્લી હરિયાણા ધર્માનુરાગી સુશ્રાવિકા ચંદ્રાબેન ગૌતમચંદજી બાલડ પરિવાર (મંગલવા -રાજ.) મુંબઈ સંયોજક : સુવિશુદ્ધ કિચાકારક પં. શ્રી મહેશભાઈ એફ. શેઠ - મલાડ (મુંબઈ) Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય પ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ ।। ઘરણેન્દ્ર - પદ્માવતી - પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ ભક્તામર મહાપૂજન વિધિ શ્રી સર્વતોભદ્ર (તિજય પહેન) મહાપૂજન વિધિ દિવ્યઆશિષ પાદાતા મોહન ખેડાવાલા પૂજ્ય ગુરૂદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા દાદા-દાદી : લેહરોબાઈ કુંદનમલજી જૈન માતા-પિતા : ગેહરાબાઈ જેઠમલજી જૈન ૭ લાભાર્થી ૭ શ્રી લેહર કુંદન ગ્રુપ - મુંબઈ,, દિલ્હી, મદ્રાસ ધર્માનુરાગી સુશ્રાવિકા ચન્દ્રાબેન ગૌતમચંદજી જૈન પરિવાર મેંગલવા (રાજ.), મુંબઈ પ્રેરણાસ્ત્રોત : કલ્યાણમિત્ર ધર્મપ્રેમી શ્રાદ્ધવર્યશ્રી કુમારપાલ વી. શાહ સંયોજક સુવિશુદ્ધ ક્રિયાકારક પં.શ્રી મહેશભાઈ એફ. શેઠ મલાડ || દ્વિતીય આવૃત્તિ સંવત ૨૦૬૫ આ સુ. ૧૫ તા. ૪-૧૦-૨૦૦૯ મૂલ્ય જિનભક્તિ પૂજન વિધિ સંપૂટ ૯ ૭ પ્રકાશક-પ્રાપ્તિસ્થાન શ્રી સિદ્ધચક્ર પ્રકાશન, ૧૩, જ્ઞાનમંદિર, જીતેન્દ્ર રોડ, મલાડ (ઇ), મુંબઈ - ૪૦૦ ૦૯૭. ફોન : ૨૮૭૭ ૯૧૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિકમ જિન શાસનમાં વર્તમાનમાં થઈ રહેલાં જિનેન્દ્ર ભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો તથા વિધિ વિધાનોમાં શાંતિસ્નાત્ર સિધ્ધચક્ર મહાપૂજન આદિ વિવિધ પૂજનો તથા જિનમંદિર નિર્માણ દરમ્યાન થતાં ભૂમિપૂજન ખાત મુહુર્તઆદિ સમસ્ત વિધાનો કુલ ૩૬ વિધાનોના સંગ્રહ રૂપે “પૂજન વિધિ સંપૂટ” (બાર પુસ્તિકાઓનો સેટ) ત્રણ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ. જેની નકલો બહુ ઝડપથી ખલ્લાસ થઈ જતાં તથા પૂજ્ય ગુરૂ ભગવંતો તેમજ વિધિકારોની સતત ડીમાંડને ધ્યાનમાં લઈને પુનઃ પ્રકાશન કરવાની આવશ્યકતા ઉભી થઈ. સોનામાં સુગંધ ભળે તેમ પુણ્યયોગે અરિહંત પરમાત્માના પરમ ઉપાસક પાર્શ્વ પ્રેમી મોહન ખેડાવાલા પૂજય ગુરૂદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના. પરમભક્ત, “લહેર કુંદન ગ્રુપ”ના મેનેજીંગ ડાયરેકટર (M.D.) શ્રી ગૌતમભાઈ જૈને સંપૂર્ણ આર્થિક સહયોગ આપી પુનઃ પ્રકાશનનો પૂર્ણ લાભ લેવાની ભાવના વ્યક્ત કરી મને પ્રોત્સાહિત કરવાથી આ પ્રકાશન કરવાનું શક્ય બન્યું છે. જેઓશ્રી પરમ ધર્માનુરાગી છે. જીવદયા પ્રેમી છે. સાધર્મિકના બેલી છે. શાસનનાં પ્રત્યેક નાનાં મોટા કાર્યોમાં સદૈવ સહયોગ આપતા હોય છે. ગઈ સાલ સિદ્ધગિરીમાં ૧૨૦૦ ભાવિકોને અદ્ભૂત ઉદારતા પૂર્વક ભવ્યાતિભવ્ય રીતે ચાતુર્માસ કરાવ્યું. અંતમાં ભવ્ય ઉજમણા સાથે ભવ્ય જિનભક્તિ મહોત્સવ કરાવી ઉધાપન કરાવેલ. વળી પોતાના માદરે વતન મેંગલવા રાજસ્થાનમાં સ્વદ્રવ્યથી જિનમંદિર નિર્માણ કરાવી રહેલ છે. પોતાને ધર્મ માર્ગે સદા પ્રેરણા કરનાર સાચા અર્થમાંજ ધર્મ પત્ની ચન્દ્રાબેનનો દરેક ધાર્મિક કાર્યોમાં સહયોગ અને પ્રેરણા હોય છે. આવા પુણ્યશાળીનો સાથ મળ્યો તેમાં હું મારૂં સૌભાગ્ય માનુ છું. શાસનદેવ તેમને દિન પ્રતિદન વધારે ને વધારે શક્તિ અને સદ્ભાવના આપે એજ અભ્યર્થના તા. ૦૯-૦૯-૨૦૦૯ મહેશભાઈ એફ શેઠ Page #5 -------------------------------------------------------------------------- ________________ | સિદ્ધાચલ તિર્થાધિપતિ શ્રી આદિનાથાય નમો નમઃ | ભક્તામર મહાપૂજન વિધિ अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्व सिद्धिस्थिता , आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्रीसिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिन: प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।। १ ।। आदिमं पृथिवीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिम तीर्थनाथं च, ऋषभ स्वामिनं स्तुम : ।। પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો – ૧ (૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ.... ૐ વાત HIRય વિવિનાશવાય નર પૂiાં દ્વારા 1 ડાભી (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ. ર મેધમારા ઘરમાં પ્રક્ષાલય મલાલય Èપુકાર || ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ. ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा । भूमि उपर चंदनना छांटणा करवा । (૪) મંત્રસ્નાન ઃ ૐ નમો વિનનિર્વના સર્વતીર્થનના પ વા વા ની કી ગરિ રિર્મવાને સ્વાહા II ચેષ્ટાઓ દ્વારા મંત્ર સ્નાન કરવું. (૫) હૃદયશુદ્ધિ : ઝ વિના વિલન વિત્તાય I હૃદય ઉપર હાથ મૂકવા. (૬) કલ્મષદહન ઃ ૐ વિધૃત્યુનિકે વિષે સર્વન્મ ૪ ર સ્વારી || આ મંત્ર બોલી બન્ને ભુજાઓને સ્પર્શ કરવો. (૭) પંચાંગ વ્યાસઃ સિ ૐ દ્વારા, રાસ્વા ૐ fક્ષ II અનુક્રમે ચડઉતર આરોહાવરોહ ક્રમે (૧) ઢીંચણ , (૨) નાભિ, (૩) હૃદય, (૪) મુખ અને (૫) લલાટ-મસ્તક ૫ એમ પાંચ સ્થળે નીચેના મંત્ર બીજો રસ્થાપી-આરોગ્ય રક્ષા કરવી. આત્મરક્ષા : ક્ષદ્ર ઉપદ્રવોને નાશ કરનારી, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બનાવનારી સર્વ પ્રકારના ભયોથી નિર્ભય બનાવનારી, પરમેષ્ઠિ ભગવંતોના નામથી કરાતી પૂર્વાચાર્યોએ બતાવેલી મહાપ્રભાવશાલી માંત્રિક અને તાંત્રિક અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા તે તે મુદ્રાઓ સાથે નીચેના સ્તોત્રથી કરવી. Page #7 -------------------------------------------------------------------------- ________________ || श्रीवज्रपारस्तोत्रम् ।। ॐ परमेष्ठिनमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम् ।।१।। ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ।।२।। ॐ नमो आयरियाणं, अङ्गरक्षाऽतिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयो दृढम् ।।३।। ॐ नमो लोए सब्बसाहूणं, मोचके पादयोः शुभे । एसो पञ्च नमुक्कारो, शिला वज्रमयी तले ||४|| सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिराङ्गार-खातिका ।।५।। स्वाहान्तं च पदं ज्ञेयं, पठमं हवइ मंगलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ।।६।। महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ।।७।। यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन IIII પછી શ્રી આદિશ્વર પરમાત્માનું હૃદયમાં ચિંતવન કરતાં પૂજન શરૂ કરવું. તેમાં સૌથી પ્રથમ એક પુરૂષ ક્ષેત્રપાલની અનુજ્ઞા સ્વરૂપ નીચેના મંત્રથી ક્ષેત્રપાલનું પૂજન કરે. ।। ॐ क्षाँ क्षी तूं क्षौँ क्षः अत्रस्थ क्षेत्रपालाय स्वाहा।। Page #8 -------------------------------------------------------------------------- ________________ यंत्र पर प्रेशर, पुष्प भ.... मांडला उपर लीतुं नारियेस, यमेलीनुं तेल, डेशर, भसुघ्नुं ईल. એ મંત્ર બોલી ક્ષેત્રપાલની અનુજ્ઞા કરવી. સૌ આરાધકોને રક્ષા પોટલી આપવી. નિયમ ધારણ કરી મંત્ર બોલ્યા બાદ રક્ષા પોટલી બાધવી સાત વાર નીચેનો મંત્ર બોલી સરસવ રક્ષા મંત્રવી. ॐ हूँ (दुं धुँ फुट् किरिटि किरिटि घातय घातय, परकृतविघ्नान् स्फेटय स्फेटय, सहस्त्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ।। ॐ नमोऽर्हते रक्ष रक्ष हूँ फुट् स्वाह ।। ए मंत्र बोलीने पूजन करनाराओने हाथे राखडी बांधवी। ॐ ह्रीँ अर्ह श्री आदिनाथ स्वामिन् अत्र मेरूनिश्चले वेदिकापीठ तिष्ठ तिष्ठ ठः ठः स्वाहा ।। ए मंत्र बोली जे पीठ उपर श्री आदिनाथ भगवंत स्थापन कर्या छे ते पीठने हस्तस्पर्श करवो । ॐ ह्रीँ अर्ह आदिनाथाय नमः ।। ए मंत्र बोली आदिनाथ भगवंतने हस्तपर्श करवो । હાથમાં કુસુમાંજલી લઈને परमेश्वर! परमेष्ठिन्! परमगुरो ! परमनाथ परमार्हन् ! । परमानन्तचतुष्टय! परमात्मस्तुभ्यमस्तु नमः । आ श्लोऽ जोली यंत्र पर सुभांति ईरवी, पछी शक्रस्तव नमुत्थुणं स्तोभ लावु - ४ Page #9 -------------------------------------------------------------------------- ________________ ।। अथ पूजनम् ।। आहवान ॐ ह्रीँ श्री गोमुख चक्रेश्वर्यादि- मुख्य- देवादि सहित श्री आदिनाथ भगवन् ! भक्तामर पूजन विधि-महोत्सवे अत्र अवतर अवतर संवौषट् । नमः श्री आदिनाथाय स्वाहा ।। स्थापन - - ॐ ह्रीँ श्री गोमुख चक्रेश्वर्यादि मुख्य देवादि सहित श्री आदिनाथ भगवन् ! भक्तामर पूजनविधि - महोत्सवे अत्र तिष्ठ तिष्ठ ठः ठः । नमः श्री आदिनाथाय स्वाहा ।। सन्निधान - ॐ ह्रीँ श्री गोमुख चक्रेश्वर्यादि- मुख्य- देवादि सहित श्री आदिनाथ भगवन् ! भक्तामर पूजनविधि-महोत्सवे मम सन्निहितो भव भव.. वषट् । नमः श्री आदिनाथाय स्वाहा ।। सन्निरोध - ॐ ह्रीँ श्री गोमुख चक्रेश्वर्यादि मुख्य- देवादि सहित श्री आदिनाथ भगवन् ! भक्तामर पूजनविधि-महोत्सवे पूजां यावद् अत्रैव स्थातव्यम् । नमः श्री आदिनाथाय स्वाहा ।। अवगुंठन - ॐ ह्रीँ श्री गोमुख - चक्रेश्वर्यादि - मुख्य- देवादि सहित श्री आदिनाथ भगवन् ! भक्तामर पूजनविधि-महोत्सवे परेषाम् अदृश्यो भव भव फट् । नमः श्री आदिनाथाय स्वाहा ।। अंजलि - - ॐ ह्रीँ श्री गोमुख-चक्रेश्वर्यादि मुख्य देवादि सहित श्री आदिनाथ भगवन् ! भक्तामर पूजनविधि-महोत्सवे पूजा-बलिं गृहाण गृहाण स्वाहा । नमः श्री आदिनाथाय स्वाहा ।। ५ Page #10 -------------------------------------------------------------------------- ________________ (દરેક દેરી ઉપર કોળુ મૂકીને પૂજન કરવું.) ૧. ગોમુખ યક્ષ પૂજન : ॐ ह्रीँ श्री आदिनाथ - शासनाधिष्ठायकाय श्री गोमुखयक्षाय स्वाहा ।। ૨. ચક્રેશ્વરી દેવી પૂજન : ૐ ઈ શ્રી આવિનાથ-શાસનાધિષ્ઠાયિાયં શ્રી દ્વેશ્વ સ્વાĪ || શ્રી રી વી મત્ત મર સ્તોત્રાધિષ્ઠાચિાર્ય શ્રી મહાલક્ષ્ય સ્વાહા ।। ૬ ૩. મહાલક્ષ્મી દેવી પૂજન : ૐ નમોડર્હત્ સિદ્ધાચાર્યો-પાધ્યાય -સર્વસાધૂભ્ય : ૧ ભક્તામર પ્રાત-મૌલિ-મણિ-પ્રભાણા-, મુધોતકં દલિત પાપતમોવિતાનમ્ । સમ્યક્ પ્રણમ્ય જિપાદયુગં યુગાદા-,વાલમ્બનું ભવજલે પતતાં જનાનામ્।। ૧|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો અરિહંતાણં, નમો જિણાણું હ્રૌં હ્રીં હૂં હાઁ Çઃ અસિઆઉસા અપ્રતિચક્રે ફર્ વિચક્રાય TM TM સ્વાહા । મંત્ર : ૐ હ્રાઁ હ્રીં શ્રીં કલીં બ્લૂ ક્રાૐ હ્રીં નમઃ । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમસ્ત પ્રકારનાં વિપ્નો અને ઉપાધિઓ દૂર થાય છે. ॐ हीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. આદિનાથ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરી દીપક માંડલામાં મૂકવો શ્રીફળ પૈડો અને સવા રૂપિયો પહેલેથી તૈયાર રાખેલ સાથીયા અને પાન ઉપર મૂકવાં દરેક પૂજામાં આ પ્રમાણે પૂજા કરવી. (જેમના ચરણોમાં ઝુકેલા દેવોના મુગટનાં મણી એવા ઝળહળે છે કે જાણે પાપના તિમિરને વીંધી નાખે છે. ભવસાગરમાં ડુબતા જનો માટે સહાયરૂપ આદિનાથ તીર્થકરના ચરણકમળને હું હાર્દિક પ્રણામ કરીને (સ્તવન કરીશ). નમોડહ૦ ૨ યઃ સંસ્કૃતઃ સકલવામય-તત્વબોધા-દુભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાચૈઃ સ્તોત્રેર્જગત્રિતય-ચિત્તહરેદાર , સ્તોળે કિલામપિ પ્રથમ જિનેન્દ્રમ્ IIII . Aદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઓહિજિયાણ I મંત્ર : ૩હોં હી હૈં શ્રી કલીં હૂં નમઃ | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ આ ગાથાના પ્રભાવથી દરેક પ્રકારનાં રોગ ખાસ કરીને શિરદર્દ દૂર થાય છે. શત્રુ શાંત થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (સમગ્ર શાસ્ત્રોના અવબોધ વડે પ્રજ્ઞાવાન દેવેન્દ્રોએ પણ જેમની સ્તવના કરી છે એવા આદિ જિનેશ્વરની ૮ સ્તુતિ હું પણ ત્રણ જગતના ચિત્તને આહ્વાદ આપે એવા સ્તોત્ર વડે કરીશ.) નમોડહંત બુદ્ધયા વિનાડપિ વિબુધાર્ચિતપાદપીઠ ! સ્તોતું સમુધત-મતિ-ર્વિગતવ્યપોડહમા બાલ વિહાય જલસંસ્થિત મિબિમ્બ.- મક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ Il3II બદ્ધિ : ૐ હ્રીં અહં નમો પરમોહિજિણાણ I મંત્ર : ૐ હ્રીં શ્રીં કલી સિદ્ધભ્યો બુદ્ધભ્યઃ સર્વસિદ્ધિદાયકેભ્યો નમઃ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી નજર લાગી હોય તે દૂર થાય છે. ૩ ૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा। આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પાણીમાં રહેલા ચંદ્રના બિંબને જેમ બાળક સિવાય અન્ય કોણ ગ્રહણ કરવાની ચેષ્ટા કરે ? તેમ બુદ્ધિ રહિત એવો હું નિર્લજ્જ થઈને પણ હે દેવોથી (અથવા પંડિતોથી) પૂજિત પાદપીઠવાળા પ્રભુ! તમારી સ્તુતિ કરવાને ઉધમયુક્ત બુદ્ધિવાળો થયો છું.) નમોડહંત વક્ત ગુણાત્ ગુણસમુદ્ર ! શશાંક-કાનાન, ક ક્ષમઃ સુરગુરૂપ્રતિમોડપિ બુદ્ધયા કલાન્તકાલ-પવનોદ્ધતનક્રચક્ર, કો વા તરીકુમલ-મનિધિ ભુજાભ્યામ્ || ૪ | ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો સવોહિજિani મંત્ર : ૐ હ્રીં શ્રીં કલીં જલદેવતાભ્યો નમ:સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય | શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી પાણી સંબંધી ભય દૂર થાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રલયકાળના વાયુથી ઉછળતા મગરના સમૂરવાળા મહાસાગરને બે હાથ વડે તરી જ્વાને કોણ સમર્થ છે ? (અર્થાત્ કોઈ જ નથી) તેમ હે ગુણોના મહાસાગર ! બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો વિદ્ધાન્ પણ તમારા ચંદ્ર જેવા મનોહર ગુણોનું વર્ણન કરવા શું સમર્થ છે ? (અર્થાત્ નથી)) નમોડર્હત્ ૫ સોડહં તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ ! કર્યું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્ત | પ્રીત્યાત્મવીર્ય-મવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાન્યેતિ કિં નિજશિશોઃ પરિપાલનાર્થ ।।૫।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો અણંતોહિજિણાણું | મંત્ર : ૐ હ્રીં શ્રીં કલીં ક્રાઁ નમઃસ્વાહા । ૐ હૌં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી આંખના દરેક પ્રકારના રોગ દૂર થાય છે. ૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (શક્તિ રહિત એવો હું હોવા છતાં પણ, તમારી આધીનતાથી આ સ્તોત્ર રચવાને પ્રવૃત થયો છું. જેમાં હરણ વાત્સલ્યભાવથી પોતાના શિશુની રક્ષા કરવા માટે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સિંહની સામે નથી થતું શું ? (અર્થાત્ થાય છે.) નમોડહંત ૬ અાશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ, વદ્ ભક્તિરેવ મુખરીકુરુતે બલાત્મામ્ I ચસ્કોકિલ કિલ મધૌ મધુર વિરૌતિ, સચ્ચારુચૂત કલિકાનિકરૈકહેતુ ll ll ૬ll દ્ધિ : ૐ હ્રીં' અહં નમો કુઠ્ઠબુદ્ધીણ ! મંત્ર : ૐ હ્રીં શ્રાઁ શ્રીં હૂં શ્રઃ હં સં યઃ યઃ ઠઃ ઠઃ સરવતિ ભગવતિ વિધાપ્રસાદે કુરુ કુરુ સ્વાહા! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય ૧૧ શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી અનેક વિધાઓ સિદ્ધ થાય અને વાણીના દોષ દૂર થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (અલ્પજ્ઞ અને બહુશ્રુતોના હાસ્યપાત્ર એવા મને તમારી ભક્તિ જ બળ કરીને વાચાળ બનાવે છે, કારણ કે વસંત બદતમાં કોયલ નિત્યે મધુર ટહુકા કરે છે. તેમાં આમ્રવૃક્ષને આવેલ મનોહર મોર એક માત્ર ૧૨ કારણ છે.) નમોડહંત ૭ વત્સસ્તવેન ભવસન્તતિ-સન્નિબદ્ધ, પાપં ક્ષણા ક્ષયમુપૈતિ શરીરજાજામ્ | આક્રાન્સલોક-મલિનીલમશેષમાશુ, સૂર્યાશભિન્નમિવ શાર્વરમન્ધકારમ્ II૭ll ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો બીયબુદ્ધીણું | મંત્ર : ૐ હ્રીં હું સૌ શ્રાઁ શ્રીં ક્રૌં ક્લીં સર્વદુરિત સંકટ સુદ્રોપદ્રવ કષ્ટનિવારણ કુરુ કુરુ રવાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સંકટ અને ઉપદ્રવો દૂર થાય છે. ॐ हीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. Page #17 -------------------------------------------------------------------------- ________________ (સંસાર ભ્રમણને લીધે બંધાયેલા પ્રાણીઓના પાપો તમારા સુંદર સ્તવન વડે ક્ષણમાત્રમાં નાશ પામે છે. જેમ જગતમાં ફેલાયેલો ભ્રમર જેવો કાળો રાત્રિનો અંધકાર સૂર્યના કિરણોથી શીઘ્ર નાશ પામે છે તેમ.) નોડર્હત્ મદ્ધેતિ નાથ ! તવ સંસ્તવન મયેદ, મારભ્યતે તનુધિયાઽપિ તવ પ્રભાવાત્ । ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલેષુ, મુક્તાફલ-તિમુપૈતિ નનૂદબિન્દુ ||૮|| ઋદ્ધિ મંત્ર : ૐ હ્રીં અહં નમો અરિહંતાણં નમો પાદાણુસારીણં । : ૐ હ્રાઁ ફ઼ી હું અસિઆઉસા અપ્રતિચક્રે ફર્ વિચક્રાય TM ડ્રાઁ સ્વાહા । (પૂનઃ) ૐ હ્રી લક્ષ્મણા-રામાનન્દા-દેયૈ નમો નમઃ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ :આ ગાથાના પ્રભાવથી અરિષ્ટ યોગ બધી જ બાધાઓ બધા જ અંતરાયો દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૧૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ (કમળપત્રોમાં રહેલા જળબિન્દુઓ જેમ મુક્તા ફલની શોભાને ધારણ કરે છે તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજ્જનોના મનને હરશે એમ માનીને અલ્પ બુધ્ધિવાળો એવો હું હે સ્વામિન્ ! આ સ્તોત્રનો આરંભ કરું છું.) નમોડર્હત્ . ૯ આસ્તાં તવ સ્તવનમસ્ત-સમસ્તદોષ, ત્વસંકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ 1 દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેષુ જલજાનિ વિકાશભાંજિ || ૯ || ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો અરિહંતાણં નમો સંભિણસોયાણં હ્રૌં ડ્રી ફટ્ સ્વાહા । : ૐ હ્રીં શ્રીં ક્રીં ક્લીં ૨:૨: ૨: હં હઃ નમઃ સ્વાહા । મંત્ર ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ચોરોનો ભય દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૧૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ (જેમ સૂર્ય દૂર છતે (પોતાની) પ્રભા વડે ક્રમળ વનોમાંના કમળોને વિકસિત કરે છે તેમ, સર્વ દોષોનો નાશ કરનારું તમારુ સ્તવન તો દૂર રહ્યું, પરંતુ તમારૂં માત્ર નામસ્મરણ પણ મનુષ્યોના પાપોને દૂર કરે છે.) નમોહ૦ ૧૦ નાત્યભૂત ભુવનભૂષણભૂત ! નાથ !, ભૂતૈગુણભુવિ ભવન્તમભિપ્ટવન્તઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેની કિંવા, ભૂત્યાડડશ્રિત ય ઈહ નામસમં કરોતિ || ૧૦ | બદ્ધિ : ૐ હ્રીં અહં નમો સયંસંબુદ્ધીણ .. મંત્ર : ૐ હ્રીં હ્રીં હૂં હું શ્રાઁ શ્રી મૈં શ્ર: સિદ્ધબુધ્ધકૃતાર્થો ભવ ભવ વષર્ સપૂર્ણ સ્વાહા. ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી કુતરું કરડયું હોય તેનું ઝેર દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૧૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ (આ લોકમાં પોતાને આશ્રયે રહેલાને સ્વામીત્વભાવ વડે જેમ પોતાના સમાન બનાવી શકાય છે તેમ હે વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્યગુણો વડે આપની સ્તુતિ કરનાર આપના સમાન થાય તેમાં ક્યું મોટું આશ્ચર્ય છે ! (અર્થાત્ નથી)) નમોડર્હત્ ૧૧ દંષ્ટવા ભવન્ત-મનિમેષ-વિલોકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ | પીત્વા પયઃ શશિકર-તિદુગ્ધસિન્ધોઃ, ક્ષારં જલં જલનિધે-રશિતું ક ઈચ્છેત્ ।। ૧૧ || ઋદ્ધિ : ૐ હ્વીં અહં નમો પત્તેયબુદ્ધીણં I મંત્ર : ૐ હ્રીં શ્રીં કલીં શ્રાઁ શ્રી કુમતિનિવારિષ્યે મહામાયાયૈ નમઃ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । આ ગાથાના પ્રભાવથી ઈચ્છિત વસ્તુઓને તથા વરસાદને પણ ખેંચી લાવે છે. પ્રભાવ ઃ ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૧૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ (અનિમેષ નજરે જોવા લાયક આપને અવલોકીને મનુષ્યની આંખો બીજે ક્યાંય સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણોની કાંતિ સમાન ઉજ્જવલ ક્ષીર સમુદ્રના પાણીને પીધા પછી સમુદ્રના ખારા પાણીને પીવાની ઈચ્છા કોણ કરે ? (અર્થાત્ કોઈ જ ન કરે) અહીંથી વીસમી ગાથા સુધીની નવ ગાથાઓ સૂરીમંત્ર ગર્ભિત છે. નમોડર્ણ૦ ૧૨ વૈઃ શાન્તરાગચિભિઃ પરમાણુભિવં, નિર્માપિત-સ્ત્રિભુવનૈક-લલામભૂત !! તાવજ એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં, ચત તે સમાનમપર ન હિ રૂપમસ્જિ II ૧૨ II દ્ધિ : ૐ હ્રીં અહં નમો બોહિબુદ્ધીë I મંત્ર : ૐ આ અં અઃ સર્વરાજા પ્રજામોહિનિ સર્વજનવચ્ચે કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.. પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ઈષ્ટ જનનો મેળાપ થાય છે અને હાથીનો મદ પણ ઉતરી જાય છે. સારરવત મંત્ર અહીં ગુપ્ત રીતે સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૧૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ (ત્રણ ભુવનના અદ્વિતીય તિલક (શોભા) સમાન હે પ્રભો ! શાન્ત રસથી શોભતા જે પરમાણુઓ વડે તમો બનેલા છો તે પરમાણુઓ પણ વિશ્વમાં તેટલાં જ માત્ર છે. કેમકે તમારા સરખું અન્ય સ્વરૂપ નિશ્વે બીજું નથી.) નમોડહંત ૧૩ વકત્રં દ્ય તે સુરનરોરગ-નેત્રહારિ, નિ:શેષનિર્જિત જગત્રિતયો-પમાનમાં બિમ્બ કલફકમલિન કવ નિશારણ્ય, યહાસરે ભવતિ પાડુપલાશ-કલામ્ II૧૩ સદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઉજુમઈર્ણ | મંત્ર : ૐ હ્રાં હં સઃ હૂ હીં દ્રાઁ દ્ર દ્રા દ્રઃ મોહિનિ સર્વજનવશ્ય કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા || પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ચોર ચોરી કરી ન શકે, માર્ગમાં આવતા ભયો ટળે તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. રોગાપહારિણી વિદ્યાઓ ગુપ્ત રીતે સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. Page #23 -------------------------------------------------------------------------- ________________ (કલંક વડે મલિન થયેલું અને દિવસ ઉગતાં જ ખાખરના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ કયાં અને દેવ મનુષ્ય અને ભુવનપતિના નેત્રોને હરનારું તથા ત્રણ જગતની સર્વે ઉપમાઓથી પણ વિશેષ એવું તમારું મુખ ક્યાં ?) નમોડહંત ૧૪ સપૂર્ણ-મડલ-શશાંક-કલા-કલાપ, શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયતિ | યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર-નાયમેકં, કસ્તાન્નિવારયતિ સંચરતો યથેષ્ટમ્ II ૧૪ ll ગઢદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિકલમઈર્ણ મંત્ર : ૐ નમો ભગવત્યે ગુણવત્યે મહામાનસ્થ સ્વાહા | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય આધિ વ્યાધિ ઉપાધિ ટળે, શત્રુ ભય નાશ ૧૯ પામે, સરસ્વતી પ્રસન્ન થાય, અને ગુણની પ્રાપ્તિ થાય છે. વિષાપહારિણી વિદ્યા ગુપ્ત રીતે સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. Page #24 -------------------------------------------------------------------------- ________________ (સંપૂર્ણ વિસ્તારવાળા (પૂર્ણિમાના ચંદ્ર) ની કળાના સમૂહ સમાન તમારા ગુણો ત્રણ જગતને ટપી જાય છે. એવા અદ્વિતીય ત્રણ જગતના નાથ ને જેઓ આશ્રય (આલંબન) કરીને રહેલા છે. તેવાઓને યથેચ્છ વિચરતા કોણ રોકી શકે ? (અર્થાત્ તેઓને ધાર્યું ફળ અવસ્ય મળે છે.) નમોડર્હત્ ૧૫ ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ, નીતં મનાગપિ મનો ન વિકારમાર્ગમ્ । કલ્પાન્ત કાલ મરુતા ચલિતા ચલેન, કિં મન્દરાદ્રિ શિખર ચલિતં કદાચિત્ ।। ૧૫ ।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો દસપુQીણં । મંત્ર : ૐ નમો ભગવતી ગુણવતી સુસીમા-પૃથ્વી-વજ-શ્રૃંખલા-માનસી-મહામાનઐ સ્વાહા ।। ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી પ્રતિષ્ઠા તથા સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. તથા નિર્મળ બ્રમ્હચર્ય પાલનની શક્તિ મળે છે. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૨૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ (પ્રલય કાળના વાયુઓ વડે પર્વતો પણ કંપી જાય છે છતાં મેરુ પર્વતનું શિખર શું કદાપી કંપે છે? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરાપણ વિકારના માર્ગે વિચલિત થયું નહિ તેમાં અહીં શુ આશ્વર્ય છે?) નમોડર્હત્ ૧૬ નિધૂમ-વર્તિર-પવર્જિત-તૈલપૂર:, કૃનૂં જગત્પ્રયમિદં પ્રકટીકરોષિ 1 ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ચલાનાં, દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશ ઃ || ૧૬ || ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ચઉદસપુીાં । મંત્ર : ૐ નમો સુમંગલા - સુસીમા - નામદેવિ! સર્વસમીહિતાર્થ વજ્રશૃંખલાં કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત થાય તથા શત્રુ પર વિજ્ય પ્રાપ્ત થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ધૂમાડા અને વાટરહિત તેલ પણ પૂર્યા વગરનો અને પર્વતોને ચળાવનાર વાયુઓ વડે પણ અજેય, આ ત્રણેય ભુવનોને સમગ્રપણે પ્રકટ કરનાર અને જગતમાં પ્રસિદ્ધ એવા હે સ્વામિન્ ! તમે એવા કોઈ એક માત્ર દિપક છો.) ૨૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ નમોડહ૦ ૧૭ નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય , સ્પષ્ટીકરોષિ સહસા યુગપગંતિ નાભોધરોદર નિરૂદ્ધ મહાપ્રભાવ, સૂર્યાતિશાયિ મહિમાડસિ મુનીન્દ્ર ! લોકે II૧૭ll ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો અઢંગમહાનિમિત્ત કુસલાણં ! મંત્ર : ૐ નમો નમિઊણ અટ્ટે મણે સુદ્રવિઘણે શુદ્રપીડાં જઠરપીડાં ભંજય-ભંજય સર્વપીડા| સર્વરોગ-નિવારણ કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી પેટનાં દરેક પ્રકારનાં દર્દ દૂર થાય છે. વળી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી સંપાદિની વિદ્યા આ ગાળામાં સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હે મુનીન્દ્ર ! તમે સૂર્યથી પણ અધિક મહિમાવાળા છો. કારણ કે કયારે પણ તમારો અસ્ત થતો નથી. રાહુ તમને ગ્રસી શકતો નથી. ત્રણેય જગતને તેના સ્વરૂપમાં એક સાથે પ્રકટ (પ્રકાશિત) કરી શકો છો તેમ જ વાદળાંઓના (સમૂહ) વડે તમારો પ્રભાવ ઢાંકી શકાતો નથી માટે સમગ્ર લોકમાં આપ સૂર્યથી અધિક મહિમાવાળા છો.) Page #27 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્ ૧૮ નિત્યોદયં દલિતમોહ-મહાન્ધકારં, ગમ્યું ન રાહુવઘ્નસ્ય ન વારિદાનામ્ । વિભ્રાજતે તવ મુખાળ્ય મનલ્પ કાન્તિ, વિદ્યોતયજ જગદપૂર્વ શશાંક બિમ્બમ્ ।।૧૮।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિઉવ્વણ-ઇઢિપત્તાણું | મંત્ર : ૐ નમો ભગવતે જયે વિજયે મોહય – મોહય સ્તમ્ભય -સ્તમ્ભય સ્વાહા | - ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શત્રુસૈન્ય સ્થંભિત થાય, ધર્મમાં બુદ્ધિ સ્થિર થાય, ઘરમાં હમેશાં આનંદ મંગલ વર્તાતા રહે છે. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હંમેશાં ઉગતું, મોહરૂપી મહા અંધકારને દૂર કરતું, રાહુના મુખ અને વાદળાંઓ વડે ન ગ્રસાતું, અનલ્પ કાંતિવાંળું, જગતને પ્રકાશિત કરનારૂં એવું તમારૂ મુખારવિંદ અલૌકિક ચંદ્રના બિમ્બ સમાન શોભે છે.) ૨૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪. નમોડહંત ૧૯ કિં શર્વરીષ શશિનાસત્નિ વિવસ્વતા વા, સુખભુપેન્દુ દલિતેષ તમારસુ નાથ ! નિષ્પન્ન શાલિ વનશાલિનિ જીવલોકે, કાર્ય કિજલધરે જેલભારનૌ; II ૧૯ II. અદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિજ્જાહરાણું મંત્ર : ૐ હ્રીં હ્રીં હૂ હૂઃ ય: ક્ષઃ હ્રીં વષર્ નમ: સ્વાહા ! હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી મેલી વિદ્યા, કામણ-ટુમણ, ઉચ્ચાટન આદિ નાશ થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. જેમ પાકેલી શાળનાં વન વડે શોભતા જગતમાં પાણીના ભારથી નમેલા મેઘો નિરર્થક છે તેમ હે સ્વામિન! જ્યાં તમારા મુખચક્ર વડે (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ થાય છે, ત્યાં રાત્રિમાં ચંદ્ર અને દિવસે સૂર્યનું શું કામ છે ? (સ્થૂલ અને સૂક્ષ્મ અંધકાર) Page #29 -------------------------------------------------------------------------- ________________ નમોડહંત ૨૦ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવું તથા હરિહરાદિષ નાયકેવુ ! તેજઃ સ્ફરન્મણિષ ચાતિ યથા મહત્વ, નૈવં તુ કાચશક્લે કિરણાકુલેડપિ II ૨૦ li ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો ચારણાણું , મંત્ર : ૐ શ્રાઁ શ્રીં હૂં શ્રઃ શગૂભય-નિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | ૨૫ પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમ્પત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ, વિવેક અને વિજ્ય પ્રાપ્ત થાય છે. ॐ ही नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (દેદીપ્પામાન મણિઓમાંના પ્રકાશનું જ મહત્વ છે તે જ પ્રકાશનું મહત્વ કિરણોવાળા કાચના ટુકડામાં નથી. તે પ્રમાણે જે સમ્યકજ્ઞાન તમારામાં શોભે છે તે વિષ્ણુ, શંકર આદિ અગ્રીમ દેવોમાં શોભતું નથી.) Page #30 -------------------------------------------------------------------------- ________________ નમોડહંત ૨૧ મન્થ વર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટપુ ચેષ હૃદયં ત્વયિ તોષમેતિ | કિં વીક્ષિતેન ભવતા ભુવિ ચેન નાખ્ય, કશ્વિમનો હરતિ નાથ ! ભવાનરેડપિ |૨૧II. સદ્ધિ ૐ હ્રીં અહં નમો પણહસમણાણું , મંત્ર : જી નમઃ શ્રી મણિભદ્ર-જય-વિજય અપરાજિતે સર્વસૌભાગ્યે સર્વસૌખ્ય ફર ફર સ્વાહા! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી લોકો વશ થાય તથા સુખ અને સૌભાગ્ય વધે છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રત્યક્ષ એવા તમારા દર્શન વડે પૃથ્વીને વિષે અન્ય કોઈ પણ દેવ ભવાંતરમાં પણ મારા મનનું હરણ નહિ કરે. કેમકે હે સ્વામિન ! વિષ્ણુ, શંકર આદિ દેવોને જોયા (અને જાણ્યા) તે એક સારી વાત હોવા છતાં પણ મારું હૃદય તો તમારામાં જ સંતોષને પામે છે.) Page #31 -------------------------------------------------------------------------- ________________ નમોડહંત ૨૨ ઝીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન, નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા | સર્વા દિશો દધતિ ભાનિ સહસ્ત્રરશ્મિ, પ્રાચ્ચેવ દિગજનયતિ સ્કુરદંશુજાલમ્ ૨૨ા. દ્ધિ ૐ હ્રીં અહં નમો આગામગામીe L. મંત્ર : ૐ નમઃ શ્રી વીરહિં ભય - ભય મોહય - મોહય સ્તન્મય - સ્તન્મય અવધારણે કુરુ | કુરુ સ્વાહા ! છે હીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ડાકિની, શાકિની, ભૂત, પિશાચ વગેરેના ઉપદ્રવ દૂર થાય છે. ॐ हौं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૨૭ (જેમ બધી દિશાઓ અનેક નક્ષત્રોને ધારણ કરે છે પરંતુ દેદીપ્યમાન કિરણોના સમૂહવાળા સૂર્યને તો ફકત પૂર્વદિશા જ ધારણ કરે છે તેમ સેંકડો જનેતાઓ સેંકડો પુત્રને જન્મ આપે છે પરંતુ તમારા જેવા પુત્રને અન્ય કોઈ જનેતાએ જન્મ આપ્યો નથી.) Page #32 -------------------------------------------------------------------------- ________________ નમોડહંત ૨૩ તામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ, માદિત્યવર્ણમમલે તમસઃ પરસ્તાત્ | વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર ! પળ્યાઃ II ૨૩ II અદ્ધિ : ૐ હ્રીં અહં નમો આસીવિસાણં I મંત્ર : ૐ નમો ભગવતિ જયતિ મમ સમીહિતાર્થ મોક્ષસૌખ્ય કુરુ કુરુ સ્વાહા ! ૨૮ ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા I પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી વ્યંતર પીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (મુનિઓ આપને શ્રેષ્ઠ પુરૂષ, પાપરૂપી અંધકારથી પર, સૂર્યના જેવા તેજસ્વી અને નિર્મળ માને છે. તેમજ આપને જ સમ્યક રીતે પ્રાપ્ત કરી મૃત્યુંજય બને છે, કારણ કે હે મુનીન્દ્ર ! તે સિવાય મોક્ષનો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ જ નથી.) Page #33 -------------------------------------------------------------------------- ________________ નમોડહંત ૨૪ –ામવ્યય વિભુમચિજ્ય-મસંખ્ય-માધે બ્રહ્માણ મીશ્વર મનન મનંગકેતુમ્ | યોગીશ્વરં વિદિતયોગ-મક-મેકં, જ્ઞાનસ્વરૂપ-મમલ પ્રવદન્તિ સત્ત: ||૨૪ll સદ્ધિ : ૐ હ્રીં' અહં નમો દિઢિવિસાણું ! મંત્ર : ૐ નમો ભગવતે વદ્ધમાણ-સામિસ્સ સર્વસમાહિત કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં હ્રીં હૂં હૂ હૂઃ અસિઆઉસા ઝૂ રવાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શિરપીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૨૯ (સંત પુરૂષો આપને જ અવિનાશી, સર્વવ્યાપી, અચિંતનીય, અંસખ્ય, આદિ, બ્રહ્મસ્વરૂપ, ઈશ્વર, અનંગ (કામદેવ) નો નાશ કરનાર કેતુ સમાન, યોગીશ્વર, યોગના જ્ઞાતા, અનેક, અદ્વિતીય, જ્ઞાનસ્વરૂપ અને નિર્મળ વિ. કહે છે.) Page #34 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્ ૨૫ બુધ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત્, વં શંકરોડસિ ભુવન ત્રય શંકરત્વાત્ । ધાતાઽસિ ધીર ! શિવમાર્ગવિધ વિધાનાત્, વ્યક્તં ત્વમેવ ભગવન્ ! પુરૂષોત્તમોઽસિ ।।૨૫।। ૠદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઉચ્ચતવાણું | મંત્ર : ૐ હ્રાઁ હ્રીં હૂં ડ્રો હૂ અસિઆઉસા ટ્રાઁ * સ્વાહા ૐ નમો ભગવતિ જયે વિજયે અપરાજિતે સર્વસૌભાગ્યે સર્વસૌપ્યં કુરુ કુરુ સ્વાહા I ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી દ્રષ્ટિ દોષ તથા નજરબંધી દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (દેવાતાઓ (પંડિતો) વડે પૂજિત એવી બુદ્ધિના વૈભવવાળા હોવાથી તમે જ બુદ્ધ છો તેમ જ ત્રણેય ભુવનનું શુભ કરનારા હોવાથી તમે જ શંકર છો. અને મોક્ષમાર્ગની વિધિના પ્રણેતા હોવાથી તમે જ બ્રહ્મા છે! હે ધૈર્યશાલી ! પુરૂષોત્તમ કૃષ્ણ પણ તમે જ છો.) 30 Page #35 -------------------------------------------------------------------------- ________________ નમોહ૦ ૨૬ તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! તુલ્યું નમઃ ક્ષિતિ તલા મલભૂષણાય ! તુલ્લું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુવ્યું નમો જિન ! ભવોદધિશોષણાય ||૨૬IL. બદ્ધિ : ૐ હ્રીં અહં નમો દિuતવાણું | મંત્ર : ૐ નમો ભગવતિ ૐ હ્રીં શ્રીં હૂં હૈં, પરજનશાન્તિ-વ્યવહારે જયં કુરુ કુરુ સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી આધા શીશીની પીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ત્રણ ભુવનની પીડાને હરનાર હે નાથ ! તમને નમસ્કાર હો, પૃથ્વીતલના નિર્મળ આભૂષણ સમાન છે પ્રભો! તમને નમસ્કાર હો, ત્રણ જગતના પરમેશ્વર, તમને નમસ્કાર હો તથા સંસારરૂપી સમુદ્રને શોષણ કરનાર હે જિનેશ્વર ! તમને નમસ્કાર હો.) ૩૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્ ૨૭ કો વિસ્મયોડત્ર યદિ નામગુણૈરશેહૈ, સ્વં સંશ્રિતો નિરવકાશતયા મુનીશ !! દોર્ષરૂપાત્ત વિવિધાશ્રય જાતગર્વે:, સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતોડસિ ||૨૭|| : ૐ હ્રીં અહં નમો તત્તતવાણું । : ૐ નમો ચક્રેશ્વરી-દેવિ ચક્રધારિણિ ચક્રણાનુકૂલં સાધય-સાધય શત્રૂત્ ઉન્મૂલય-ઉન્મૂલય સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી જીવનમાં આવતાં અંતરાયો દૂર થાય છે, શત્રુ ઉન્મૂલન થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના સ્થાનને કારણે ઉત્પન્ન થયેલ ગર્વયુક્ત દોષો વડે સ્વપ્નમાં પણ તમે (શુદ્ધ સ્વરૂપમાં) જોવાયેલા નથી એવા હે મુનિઓના સ્વામિ ! અન્યત્ર સ્થાન ન મળવાથી અશેષ ગુણોવાળા એવા તમારા આશ્રય માટે આશ્ચર્ય છે ?) ઋદ્ધિ મંત્ર ૩૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્ ૨૮ ઊઐરશોક તરૢ સંશ્રિતમુન્મયૂખ, માભાતિ રૂપમમલે ભવતો નિતાન્તમ્ । સ્પષ્ટોલ્લસત્કિરણ મસ્ત તમોવિતાનં, બિમ્બ રવેરિવ પયોધર પાર્શ્વવર્તિ ।। ૨૮।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો મહાતવાણું । મંત્ર : ૐ નમો ભગવતે જય વિજય રૃમ્ભય-કૃમ્ભય મોહય-મોહય સર્વસિદ્ધિ સમ્પત્તિસૌખ્યું કુરૂ કૂરૂ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી મનના મનોરથ સિદ્ધ થાય, સૌભાગ્ય કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ઊંચા અશોકવૃક્ષને આશ્રય કરીને રહેલું ઉર્ધ્વગામી કિરણોવાળું આપનું રૂપ, વાદળાંઓની સમીપ રહેલા, સ્પષ્ટપણે દેદીપ્યમાન કિરણોવાળા અને અંધકારના સમૂહનો નાશ કરનાર એવા સૂર્યના બિમ્બ જેવું અત્યંત શોભે છે.) 33 Page #38 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્॰ ૨૯ સિંહાસને મણિ મયૂખ શિખાવિચિત્રે, વિભ્રાજતે તવ વપુઃ કનકાવદાતમ્ । બિમ્બ વિયદ્વિલસ-દંશુલતા વિતાનં, તુંગોદયાદ્રિ-શિરસીવ સહસ્ત્રરઃ ।।૨૯।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઘોરતવાણું । મંત્ર : ૐ નમો નમિઊણ પાસ વિસહરકુલિંગમંતો વિસહર-નામખ઼ર-મંતો સર્વસિદ્ધિમીહે ઈહ સમરુંતાણમણ જાગઈ કપ્પદુમં ચ સર્વસિદ્ધિઃ ૐ નમો સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી નેત્ર પીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (જેમ આકાશમાં દેદીપ્યમાન કિરણોરૂપી લતામંડપવાળું ઉત્તુંગ એવા ઉદયાચલ પર્વતના શિખર પર રહેલું સૂર્યનું બિંબ શોભે છે તેમ રત્નોના કિરણોના અગ્રભાગ વડે ચિત્ર વિચિત્ર સિંહાસન ઉપર તમારૂં સુવર્ણ જેવી કાંતિવાળું શરીર શોભે છે.) ૩૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ નમોડહંત ૩૦ કુદાવદાત ચલ ચામર ચારુ શોભે, વિશ્વાજતે તવ વપુઃ કલધૌતકાન્તમ્ . ઉઘચ્છશાક-શુચિનિઝર-વારિધાર, મુચ્ચસ્ત૮ સુરગિરિવ શાતકૌમ્ભમ્ Il૩૦II. દ્ધિ : ૐ હ્રીં અહં નમો ઘોરગુણાણું ! મંત્ર : ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય હ્રીં ધરણેન્દ્રપદ્માવતી-સહિતાય અટ્ટ મ ક્ષુદ્રવિઘટ્ટ ક્ષુદ્રાનું સ્તમભય સ્તમભય રક્ષાં કુરુ કુરુ સ્વાહા | હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા . પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શત્રુનું સ્થંભન થાય. યાત્રા પ્રવાસ કે મુસાફરી નિર્વિઘ્ન રહે છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (મોગરાના પુષ્પ જેવા ઉજ્જવલ ઉછળતા ચામરની શોભાવાળું, સુવર્ણ જેવું મનોહર તમારું શરીર ઉગતા ચંદ્ર જેવા સ્વચ્છ ઝરણાના પાણીની ધારાવાળા સુવર્ણમય મેરૂ પર્વતના ઉંચા શિખરની જેમ શોભે છે.) ૩૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્ ૩૧ છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાન્ત, - મુચ્યેઃ સ્થિતં સ્થગિત ભાનુ કર પ્રતાપમ્મ્ત મુક્તાફલ-પ્રકરજાલ-વિવૃદ્ધશોભં, પ્રખ્યાપયદ્ઘિજગતઃ પરમેશ્વરત્વમ્ ।।૩૧।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઘોરગુણપરક્કમાાં । મંત્ર : ૐ ઉવસગ્ગહરં પાસ, પાસ વંદામિ કમ્મઘણમુક્યું । વિસહર-વિસ-ાિણ્ણાસં, મંગલકલ્લાણ-આવાસં હ્રીં નમઃ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી રાજ્ય તરફથી માન મળે, તથા સર્વત્ર સન્માન પ્રાપ્ત થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (મોતીઓની સમૂહરચના વડે જેની શોભા વિશેષ વૃદ્ધિ પામી છે, વળી જે ચંદ્ર સમાન મનોહર છે અને જેણે સૂર્યના કિરણોનો પ્રતાપ સ્થગિત કર્યો છે અને વળી ત્રણ જગતના સ્વામીપણાને સાક્ષાત્ કરતા એવા ઉચે રહેલા તમારા ત્રણ છત્રો શોભે છે.) ૩૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્ ૩૨ ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાન્તિ -, પર્યુલ્લસન્નખ-મયૂખ-શિખાભિરામૌ । પાદી પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ ।।૩૨।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિપ્પોસહિપત્તાણું । મંત્ર : ૐ હ્રીં શ્રી કલિકુણ્ડસ્વામિન્ આગચ્છ- આગચ્છ આત્મમન્ત્રાન્ આકર્ષય-આકર્ષય, આત્મમન્ત્રાન્ રક્ષ-રક્ષ, પરમન્ત્રાન્ છિન્દ-છિન્દ, મમ સમીહિતં કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમ્પત્તિની પ્રાપ્તિ થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હે જિનેશ્વર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિ વડે ચમકતા નખોનાં કિરણોની શ્રેણી વડે વિભૂષિત એવા તમારા બન્ને પગ જ્યાં પદાર્પણ કરે છે ત્યાં દેવતાઓ નવ કમળો રચે છે.) 39 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ રીં શ્રી કાલિનાથ પાકુવાચ: સ્વાહા.. આદિનાથઃ પાદુકા (રાયણપગલાં)નું સોનાથી પૂજન કરવું. રીં શ્રી માનgfસૂરિ ગુરુષIકુવા દ્વારા ગુરૂપાદુકાનું દાડમથી પૂજન કરવું. ૐ ૪ શ્રી મનજ્ઞાનન્ત-ગુIકુખ્ય વાણી... ગુરૂપાદુકાનું દાડમથી પૂજન કરવું. નમોડહંત ૩૩ ઈત્યં યથા તવ વિભૂતિ-રભૂજિજનેન્દ્ર !, ધર્મોપદેશન વિધી ન તથા પરસ્ટ યાદ પ્રભા દિનકૃતઃ પ્રહતાલ્પકારા, તાદક કુતો ગ્રહગણમ્ય વિકાશિનોડપિ ll૩૩ll ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો સવ્યોસહિપત્તાણું ! મંત્ર : ૐ નમો ભગવતે અપ્રતિચક્રે એ કલ" બ્લેઝ હી મનોવાંછિતસિદઐ નમો નમ: અપ્રતિચક્રે હૂ 6: 6: સ્વાહા I ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા I. પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી દુર્જન વશ થાય છે. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. Page #43 -------------------------------------------------------------------------- ________________ (આ રીતે, હે જિનેશ્વર ! ધર્મોપદેશની વિધિમાં તમારી જે સંપદા હતી તે અન્ય કોઈને હોતી નથી. અંધકારને હણવાવાળી સૂર્યની જે કાંતિ હોય છે તે પ્રકાશિત હોવા છતાં અન્ય ગ્રહના સમૂહની ક્યાંથી હોય?) નમોડહંત ૩૪ ચોતમદા વિલ વિલોલ કપોલ મૂલ - મત્તભ્રમભ્રમરનાદ-વિવૃદ્ધકોપમ્ | ઐરાવતાભમિ-ભમુદ્ધતમાપતાઁ, દેટ્યા ભર્યા ભવતિ નો ભવદાશ્રિતાનામ્ II૩૪ll. હદ્ધિ ૐ હ્રીં અહં નમો માબલીર્ણ મંત્ર : ૐ નમો ભગવતે અષ્ટમહાનાગ-કુલોચ્ચાટિનિ કાલદષ્ટ-મૃતકોત્થાપિનિ પરમ~ પ્રણાશિનિ દેવિ શાસનદેવને હીં નમો નમ: સ્વાહા | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ! પ્રભાવ ઃ આ ગાથાના પ્રભાવથી હાથીનો મદ ઉતરી જાય. ઉપદ્રવ દૂર થાય તથા સમૃદ્ધિની વૃદ્ધિ થાય. ॐ हौं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ઝરતા મદ વડે કલુષિત થયેલા ગંડસ્થલને વિષે ભમતા ચંચળ ભમરાઓના ગુંજારવ વડે વધેલા કોપવાળા, ઐરાવતની શોભાને ધારણ કરનારા, ઉધ્ધત અને સામે ધસી આવતા હાથીને જોઈને ३८ Page #44 -------------------------------------------------------------------------- ________________ આપને આશ્રય કરીને રહેલાઓ ભય પામતા નથી.) નમોડર્હત્ ૩૫ ભિન્નેભ કુંભ ગલદુજ્જવલ શોણિતાકત, - મુક્તાફલ પ્રકર ભૂષિત ભૂમિભાગઃ। બદ્ધક્રમઃ ક્રમગતં હરિણાધિપોડપિ, નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિતં તે ।।૩૫।। ૪૦ ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વયણબલીાં I મંત્ર : ૐ નમો એપુ વૃત્તેષુ વર્ધમાન તવ ભયહર વૃત્તિવર્ણાયેષુ મન્ત્રાઃ પુનઃ સ્મર્તવ્યા અતો ના પરમન્ત્રનિવેદનાય નમઃ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સિંહનો ભય દૂર થાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હાથીના ચીરી નાંખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્વલ લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ Page #45 -------------------------------------------------------------------------- ________________ વડે ભૂમિનો ભાગ જેણે સુશોભિત કર્યો છે એવો આક્રમક સિંહ, તમારા બન્ને પગરૂપી પર્વતને આશ્રય કરીને રહેલા ઉપર, તરાપમાં આવેલા હોવા છતાં પણ આક્રમણ કરી શકતો નથી.) નમોડહંત ૩૬ કલ્પાન્ત કાલ પવનોદ્ધત વહ્નિ કહ્યું, દાવાનલ જ્વલિત મુજ્જવલ મુસ્કુલિંગ વિશ્વ જિઘસુમિવ સમ્મુખ માપતન્ત, વન્નામ-કીર્તનજલ શમયશેષમ્ Il૩૬ II Aદ્ધિ : ૐ હીં અહં નમો કાયબલીë I મંત્ર : ૐ હ્રીં શ્રીં કર્લી હ્રૌં હ્રીં અગ્નિમુખશમન શાન્તિ કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા . પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી અગ્નિ સંબંધી સંકટો દૂર થાય. ॐ हौं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રલયકાળના પવન વડે પ્રદીપ્ત થયેલા અગ્નિ જેવા, અત્યંત તેજસ્વી ઉંચે ઉડતા તણખાવાળા, Page #46 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વિશ્વને ભરખી જવાની ઈચ્છાવાળા અને સામે આવતા એવા દાવાનલને આપના નામનું કીર્તનરૂપી જળ સંપૂર્ણપણે શાંત કરે છે.) નમોડર્હત્ ૩૭ રકતેક્ષણ સમદ કોકિલ કંઠનીલં, ક્રોધોદ્ધતં ફણિન મુત્ફણ માપતન્તમ્ | આક્રામતિ ક્રમયુગેન નિરસ્તરશંક, - સ્વન્નામનાગદમની હ્રદિ યસ્ય પુંસઃ ||૩૭|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ખીરાસવીણું । મંત્ર : ૐ નમો શ્રાઁ શ્રી ભ્રૂ શ્રઃ જ્લદેવિ કમલે પદ્મહદનિવાસિનિ પદ્મોપરિસંસ્થિતે સિદ્ધિ દેહિ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સર્પનો ભય દૂર થાય, સર્પનું ઝેર નાશ થાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૪૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ (જે મનુષ્યના હદયમાં આપના નામરૂપી નાગદમની (ઔષધિવિશેષ) રહેલી છે તે લાલ આંખવાળા મદોન્મત, કોયલના કંઠ જેવા નીલવર્ણવાળા, ક્રોધથી આક્રમક બનેલા, ઉંચી ફેણવાળા એવા સામે ધસી આવતા સર્પને નિર્ભયતાપૂર્વક બંને પગો વડે ઓળંગી જાય છે.) નમોહ૦ ૩૮ વલ્ચત્તરંગ-ગજ-ગર્જિત ભીમનાદ, - માજી બલ બલવતામપિ ભૂપતીનામ્ | ઉધડ્વિાકર-મયૂખ શિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્ તમ ઈવાશુ ભિદામુપૈતિ Il૩૮ll ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો સuિઆસવીણ.. મંત્ર : ૐ નમો નમિઊણ વિષહર વિષપ્રણાશન - રોગશોક દોષ - ગ્રહ - કપડુમથ્ય જાયઈ સુહનામગહણ સકલસુહદે ૐ નમ: સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ! પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી યુદ્ધ સંબંધી કોઈપણ પ્રકારનો ભય થતો નથી. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૪૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ (સંગ્રામમાં દોડતા અશ્વો અને હાથીઓની ગર્જનાઓને લીધે ભયંકર ઘોષવાળું એવું રાજાઓનું બળવાન સૈન્ય પણ ઉગતા સૂર્યના કિરણોની શિખાઓ વડે નષ્ટ થયેલા અંધકારની જેમ આપના કીર્તન-નામ સ્મરણ-માત્રથી નાશ પામે છે.) ४४ નમોહ૦ ૩૯ કુંતાગ્રભિન્ન ગજ શોણિત વારિવાહ, - વેગાવતાર તરણાતુર યોધભીમે | યુદ્ધ જયં વિજિતદુર્જય જયપક્ષા, - વત્પાદપંકજ વનાશ્રયિણો લભતેTI ૩૯1. ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો મહુઆસવીણ I મંત્ર : ૐ નમો ચક્રેશ્વરીદેવિ ચક્રધારિણિ જિનશાસન-સેવાકારિણિ ક્ષદ્રોપદ્રવ વિનાશિનિ ધર્મશાન્તિ-કારિણિ નમ: શાન્તિ કુરુ કુરુ સ્વાહા | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રી આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી યુદ્ધોનો ભચ દૂર થાય, તથા રાજ્ય તરફથી ધનનો લાભ થાય. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ઘમરા Page #49 -------------------------------------------------------------------------- ________________ (ભાલાના અગ્રભાગ વડે મરાયેલા હાથીઓના રૂધિર રૂપી જળપ્રવાહમાં વેગપૂર્વક પ્રવેશ કરી તરી જવાને આતુર એવા યોદ્ધાઓ વડે રચાયેલા ભીષણ સંગ્રામમાં તમારા ચરણરૂપી કમળવનનો આશ્રય કરીને રહેલાઓ દુર્જય એવા શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે.) નમોડર્હત્ ૪૦ અંભોનિધૌ ક્ષુભિત ભીષણ નક્રચક, પાઠીન પીઠભયદોલ્ખણ વાડવાગ્નૌ । રંગત્તરંગ શિખર સ્થિત યાનપાત્રા,-સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાર્ વ્રજન્તિ ।।૪૦।। ૠદ્ધિ : ૐ હ્રીં અહં નમો અમીઆસવીણું । મંત્ર : ૐ નમો રાવણાય બિભીષણાય કુમ્ભકરણાય લંકાધિપતયે મહાબલ-પરાક્રમાય મનશ્ચિન્તિતં કુરુ કુરુ સ્વાહા । - ૐ હ્રીંř શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમુદ્રનો ભય દૂર થાય, પાણીની ઘાત ટળી જાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૪૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૬ (જે સમુદ્રમાં વિક્ષુબ્ધ થયેલા ભયંકર મગરનાં સમૂહો, પાઠીન અને પીઠ જાતિના ભયંકર મલ્યો અને વડવાનલ યુક્ત ઉછળતા તરંગો છે તેના શિખર પર તરી રહેલા વહાણના યાત્રિકો આપના નામ સ્મરણથી ભયમુક્ત થઇને યથાસ્થાને પહોંચે છે.) નમોડહંત ૪૧ ઉદભૂત-ભીષણ જલોદર ભારમ્ભગ્નાદ, શોચ્યાં દશા મુપગતાશ્રુત જીવિતાશા ત્પાદપંકજ રજડમૃત દિગ્ધદેહા, મર્યા ભવનિ મકરધ્વજતુલ્યરૂપાઃ II૪૧II. ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો અખિીણમાણસાણ... મંત્ર : ૐ નમો ભગવતિ શુદ્રોપદ્રવ-શાન્તિકારિણિ રોગકુષ્ટ-વરોપશમનં કુરુ કરુ સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સર્વ રોગો તથા સર્વ ઉપદ્રવો દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. Page #51 -------------------------------------------------------------------------- ________________ (ભયંકર જ્યોદરના વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભારને લીધે વાંકા વળી ગયેલા, દયનીય દશાને પામેલા, જીવનની આશાને છોડી દીધેલા, મનુષ્યો તમારા ચરણ કમળની રજરૂપી અમૃતથી ખરડાયેલા દેહવાળા કામદેવ સમાન રૂપવાળા થાય છે.) નમોહ૦ ૪૨ આપાદ કંઠ મુરુ શૃંખલ વેષ્ટિતાંગા, ગાઢ બૃહત્રિગડ કોટિ નિવૃષ્ટજંઘાઃ | | ત્વજ્ઞામ મન્ચ મનિશ મનુજાઃ સ્મરત્ત, સઘઃ રવયં વિગતબન્ધભયા ભવન્તિ || ૪૨. બદ્ધિ : ૐ હ્રીં અહં નમો વફ્ટમાણાણ I મંત્ર : ૐ નમો હાં હ્રીં શ્રીં હૂ હૂ હૂઃ ઠઃ ઠઃ જઃ જઃ ક્ષૉ ક્ષી* મૈં ક્ષ ક્ષઃ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ ઃ આ ગાથાના પ્રભાવથી જેલથી, કોર્ટ-કચેરીથી તથા બંધનથી જલદી મુક્તિ મળે છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૪૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ (પગથી લઈને કંઠ સુધી મોટી સાંકળો વડે બંધાયેલા શરીરવાળા, અત્યંત મોટી બેડીઓના અગ્રભાગ વડે ઘસાતી જાંઘોવાળા મનુષ્યો તમારા નામસ્વરૂપ મંત્રનું સ્મરણ કરતાં શીઘ્ર બંધનના ભયથી રહિત થાય છે.) નમોડર્હત્ ૪૩ મત્તદ્વિપેન્દ્ર મૃગરાજ દવા નલાહિ, - સંગ્રામ વારિધિ મહોદર બન્ધનોત્થમ્ | તસ્યાશુ નાશમુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવક સ્તવમિમં મતિમાનધીતે ।।૪૩|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો સિદ્ધિદાયાણં વઢમાણાણું | મંત્ર : ૐ નમો ↑ હ્રીં હૂં ડ્રો હું યઃ ક્ષઃ શ્રીં હ્રીં ફટ્ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શત્રુ પરાસ્ત થાય. શસ્ત્રાદિના ઘા લાગી શકે નહિ. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (જે બુધ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનું પઠન કરે છે તેના મદોન્મત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, ૪૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામ, સમુદ્ર, જ્યોદર અને બંધન વિ. (આઠ પ્રકારના) ઉત્પન્ન થયેલા ભય સ્વયં ભય પામ્યા હોય તેમ નાશ પામે છે.) નમોડર્હત્ ૪૪ સ્તોત્રસ્ત્રનં તવ જિનેન્દ્ર ! ગુણૈર્નિબદ્ધાં, ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્રપુષ્પામ્ ધત્તે જનો ય ઈહ કંઠગતા-મજસ્ત્ર, તં ‘માનતુંગ' મવશા સમુપૈતિ લક્ષ્મીઃ || ૪૪|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો સવ્વસાહૂણં । મંત્ર ઝો : ૐ નમો ભગવતે મહતિ મહાવીર વઢમાણ બુદ્ધિરિસીણં. ૐ હ્રાઁ હૂં ડ્રો હું અસિઆઉસા સ્વાહા ।। ૐ નમો ગંભયારીણું અદ્ઘારસ સહસ્સ સીલંગ રથ ધારીમાંં નમઃ વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમસ્ત મનોકામના સિદ્ધ થાય. મનચિંતિત માણસનો મેળાપ થાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । ૪૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. હે જિનેશ્વર ! સદ્ગુણો અને મનોહર અક્ષરોરૂપી ચિત્ર-વિચિત્ર પુષ્પો વડે ગુંથેલી એવી આ તમારા સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય અવિરતપણે કંઠમાં ધારણ કરે છે તે સ્વમાની એવા ઉન્નત મનુષ્યને, અથવા આ સ્તોત્રના રચયિતા માનતુંગ સુરીશ્વરને સર્વતંત્ર સ્વતંત્ર એવી કોઈ ને પણ વશ ન રહેનારી (મોક્ષ રૂપી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે. શુદ્ધ જળથી અભિષેક કરી. ત્રણ અંગલૂછણાં કરી આરતિ મંગળદીવો તથા શાન્તિકળશ કરી આદીશ્વર પ્રભુનું ચૈત્યવંદન કરી. આદીશ્વર ભગવાન, ક્ષેત્રપાલ દેવ, અધિષ્ઠાયક દેવ-દેવીઓનું વિસર્જન કરવું અંત્તે આ પ્રમાણે ક્ષમાયાચના કરવી. आहवानं नैव जानामि, न जानामि विसर्जनं । पूजाविधिं न जानामि, प्रसीद परमेश्वर ! ।। ॐ आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत्कृतम् । तत् सर्वं कृपया देव ! क्षमस्व परमेश्वर ।। उपसर्गाः क्षयं यान्ति, छिद्यंते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ।। सर्व मंगल मांगल्यं, सर्व कल्याण-कारणम् । प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनम् ।। ।। इति भक्तामर महापूजन विधिः समाप्तः ।। ૫૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભક્તમાર મહાપૂજન સામગ્રી લીસ્ટ કેશર ગ્રામ – ૨ બિરાસ ગ્રામ – ૧૦ વાસક્ષેપ ગ્રામ – ૫૦ ધૂપ પેકેટ – ૧ સોનેરી બાદલો ગ્રામ - ૧ કપુર ગોટી મોટી - ૧ રૂપેરી વરખ થોકડી - ૧૦ સોનેરી વરખ થોકડી - ૧ સર્વોષધિ ગ્રામ - ૨૦ તિર્થજળ બોટલ - ૧ ગુલાબ જળ બોટલ – ૧ અત્તર બોટલ – ૧ કાચી સોપારી નંગ - ૫૦ આખી બદા કિ. - ૦૫. ખડી સાકર કિ. - ૦ || પતાસા કિ. -૧ શ્રીફળ નંગ - ૫૧ ચોખા કોલમ કિ. - ૧૫ રક્ષા પોટલી (જરૂરીયાત મુજબ) સફરજન નંગ - ૨૧ દાંડીવાળા પાન – ૬૦ શેરડીના ટુકડા - ૨૧ રોકડા રૂા. - ૫૦ શેરડીના સાંઠા પાવલી – ૫૦ પાનવાળા – ૪ તજ, લવીંગ, એલચી (૨૦-૨૦ ગ્રામ) ભુરા કોળા – ૨ કાપડ લીલાં શ્રીફળ – ૬ અંગ લુછણામાટે મલમલ મિટર-૨ અનાનસ - ૨ લીલૂ કપડું ૪૨ પીસ - ૧ પપૈયા - ૨ નેપકીન – ૬ દાડમ નંગ - ૧૨ મિઠાઈ કાચના ગ્લાસ – ૪૮ પેંડા મોટા નંગ - ૫૧ સાટા નંગ - ૪૪ મોહનથાળ નંગ – ૪૪ લાલ ગુલાબ – ૨૦ બરફી ક્રિ.ગ્રા. - ૧ સફેદ ગુલાબ - ૨૦ ફળ જાસુદ – ૨૦ મોસંબી નંગ - ૨૧ સફેદ ઝિણાં ફૂલ ગ્રા. ૨૫૦ સંત્રા નંગ - ૨૧ ચંપો - ૧૦ ચિકુ નંગ - ૨૧ ડમરો ઝુડી – ૧ ગાયનું દુધી લી. - ૩ ગાયનું દહીં લી. - ૧ ગાયનું ઘી કિ. - ૨ શેરડીનો રસ - | ફુલહાર મોટા - ૨ ચાંદીની ગુરૂ પાદુકા - ૨ ચાદીનું છત્ર – ૧ શક્ય હોય તો ચાંદીનાં નાના કમળ – ૯ કટાસણાં - ૪ આદિનાથ ભગવાન ભક્તામર યંત્ર પૂજનની વિગત ૪૪ ગાથાની ૪૪ પૂજાઓ. દરેક પૂજનમાં બે જણ યંત્ર ઉપર બેસે, એક જણ શ્રીફળ, સવા રૂપિયો, પેડોં લઈને ઉભા રહે. એક જણ ઘીનો દીવો લઈને ઉભો રહે. પ૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી સર્વતોભદ્ર (તિજ્ય પદુત્ત) મહાપૂજન याने (૧૭૦ તીર્થંકર પરમાત્માનું વિશિષ્ટ પૂજન) આધવિધિ શ્રી સિધ્ધચક્ર પૂજન મુજબ કરવી. સ્તુતિ : ઉત્કૃષ્ટકાળે જે થયા, પંચવરણ ભગવાન 1 તે એકસો સિત્તેરને, વંદન કરું બહુમાન || સપ્તતિશત જિનાનામુત્કૃષ્ટપદવર્તિનામ્ | વન્દ મનુષ્યલોકેડહમુત્કૃષ્ટપદવર્તિનામ્ || અભિષેક-પૂજનના કાવ્યો અને મંત્ર (१) वरकणय संखविहुम, मरगय-घणसंन्निहं विगयमोहं । सत्तरिसयं जिणाणं, सब्बामरपूइयं वंदे ।। (२) ॐ भवणवइवाणवंतर, जोइसवासी-विमाणवासी य । जे केई दुट्ठदेवा, ते सब्बे उवसमंतु मम ।। (३) ॐ सुपवित्रतीर्थनीरेण संयुतं गंधपुष्पसमिश्रम् । पततु जलं बिंबोपरि, सहिरण्यं मंत्रपरिपूतम् ।। मंत्र : श्री परमपुरुषाय परमेश्वराय अष्टमहाप्रातिहार्ययुताय, दिक्कुमारीपरिपूजिताय, दिव्यशरीराय, त्रैलोक्यनताय, देवाधिदेवाय अस्मिन् जम्बद्वीपे भरतक्षेत्रे, दक्षितार्धभरते, मध्यखण्डे पंचविंशति-आर्यदेशमध्ये ___देशे, __नगरे,___जीनप्रासादे, __कारिते, जिनेन्द्रभक्तिमहोत्सवे श्री अजितनाथ प्रमुख सप्ततिशतं जिनानां अनन्तपरमतारकसानिध्ये, *श्री अजितनाथ-सिद्धान्तनाथ-करूणनाथ-प्रभासनाथ-प्रभाकरनाथ प्रमुख जिनेन्द्रेभ्यो जलं चंदनं पुष्पं धूपं दीपं अक्षतं फलं नैवेद्यं यजामहे स्वाहा ।। એ જ રીતે ઐરવતક્ષેત્ર તથા મહાવિદેહના પાંચ-પાંચ તીર્થકરોના નામોચ્ચાર કરવા. Page #57 -------------------------------------------------------------------------- ________________ અઢીદ્વીપના ઉત્કૃષ્ટ કાલના ૧૭૦ જીન ક્ષેત્રનું નામ (૧) જંબૂઢીપે (૨) ધાતકી ખંડે પૂર્વ પશ્ચિમ શ્રી અજિતનાથ | શ્રી સિદ્ધાંતનાથ, શ્રી કરૂણનાથ શ્રી ચંદ્રનાથ પુષ્પદંત જયનાથ મહાવિદેહ ક્ષેત્રે (૩) પુષ્કરાર્ધદ્વીપે પૂર્વ પશ્ચિમ શ્રી પ્રભાસનાથ શ્રી પ્રભાકરાથી અગ્રાહિતા બ્રહ્મભદ્ર ૧. ઐરાવતક્ષેત્રે | ૧. શ્રી કચ્છ ૨. શ્રી સુકચ્છ ૩. શ્રી મહાકચ્છ ૪. શ્રી કચ્છાવતી ૫. શ્રી આવર્તી ૬. શ્રી મંગલાવર્તી ૭. શ્રી પૂષ્કલાવતી ૮. શ્રી પુષ્કલાવતી ૯. શ્રી વત્સા ૧૦. શ્રી સુવત્સ ૧૧. શ્રી મહાવત્સા ૧૨. શ્રી વત્સાવતી શ્રી જયદેવ શ્રી કર્ણભદ્ર શ્રી લક્ષ્મીપતિ શ્રી અનંતહર્ષ શ્રી ગંગાધર શ્રી વિશાળચંદ્ર શ્રી પ્રિયંકર શ્રી અમરાદિત્ય શ્રી કૃષ્ણનાથા શ્રી ગુણગુપ્ત શ્રી પદ્મનાભા શ્રી જલધર શ્રી વીરચંદ્ર શ્રી ધર્મદત્ત શ્રી વજસેના શ્રી ભૂમિપતિ. શ્રી નીલકાંતા શ્રી મેરૂદત્તા શ્રી મુંજકેશી શ્રી સુમિત્રા શ્રી રૂક્લિક શ્રી શ્રીષેણનાથ શ્રી ક્ષેમંકર શ્રી પ્રભાનંદ શ્રી મૃગાંકનાથ શ્રી પદ્માકર શ્રી મુનિમૂર્તિ શ્રી મહાઘોષ શ્રી વિમળનાથ શ્રી ચંદ્રપ્રભા શ્રી આગમિક શ્રી ભૂમિપાળ શ્રી નિષ્પાપનાથ શ્રી સુમતિષેણ શ્રી વસુંધરાધિપ | શ્રી અય્યતા શ્રી મેઘવાહન શ્રી જીવરક્ષક શ્રી મહાપુરૂષ શ્રી પાપહર શ્રી મુગાંકનાથ શ્રી સૂરસિંહ શ્રી જગતપૂજ્ય શ્રી સુમતિનાથ શ્રી મહામહેન્દ્ર શ્રી અમરભૂતિ શ્રી કુમારચંદ્ર શ્રી વારિષેણ. શ્રી પ્રસન્નચંદ્ર શ્રી મહાસેના શ્રી વજનાથ શ્રી સુવર્ણબાહુ શ્રી કુરચંદ્ર શ્રી વજવીર્ય શ્રી વિમળચંદ્ર શ્રી યશોધર શ્રી મહાબળ શ્રી વજસેના શ્રી વિમળબોધ શ્રી ભીમનાથ ૫૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૧૩. શ્રી રમ્યા શ્રી યુગાદિત્ય ૧૪. શ્રી રમ્યક શ્રી વરદત્ત ૧૫. શ્રી રમણિક શ્રી ચંદ્રકેતુ ૧૬. શ્રી મંગલાવતી શ્રી મહાકાય ૧૭. શ્રી પદ્મ શ્રી અમરકેતુ ૧૮. શ્રી સુપદ્મ શ્રી અરણ્યવાસ ૧૯. શ્રી મહાપદ્મ શ્રી હરિહર ૨૦. શ્રી પદ્માવતી શ્રી રામેન્દ્ર ૨૧. શ્રી શંખ શ્રી શાંતિદેવા ૨૨. શ્રીકુમુદ શ્રી અનંતકૃતા ૨૩. શ્રી નલિની શ્રી ગજેન્દ્ર ૨૪. શ્રી નલિનાવતી. શ્રી સાગરચંદ્ર ૨૫. શ્રી વમ શ્રી લક્ષ્મીચંદ્ર ૨૬. શ્રી સુવપ્ર. શ્રી મહેશ્વર ૨૭. શ્રી મહાવમા શ્રી અષભદેવ ૨૮. શ્રી વપ્રાવતી. શ્રી સૌમ્યકાંતા ૨૯. શ્રી વલ્થ શ્રી નેમિપ્રભા ૩૦. શ્રી સુવષ્ણુ શ્રી અજિતભદ્ર ૩૧. શ્રી ગંધિલ શ્રી મહીધર ૩૨. શ્રી ગંધિલાવતી | શ્રી રાજેશ્વર શ્રી મલ્લિનાથ શ્રી વનદેવ શ્રી વલભૂત શ્રી અમૃતવાહન શ્રી પૂર્ણભદ્ર શ્રી રેવાંકિતા શ્રી કલ્પશાખા શ્રી નલિની દત્ત શ્રી વિદ્યાપતિ શ્રી સુપાર્શ્વ શ્રી ભાનુનાથ શ્રી પ્રભંજન શ્રી વિશિષ્ટનાથ શ્રી જળપ્રભ શ્રી મુનિચંદ્ર શ્રી ત્રાષિપાળા શ્રી કુગડદત્ત શ્રી ભૂતાનંદ શ્રી મહાવીર શ્રી તીર્થેશ્વર શ્રી તીર્થભૂતિ શ્રી લલિતાંગા શ્રી અમરચંદ્ર શ્રી સમાધિનાથ શ્રી મુનિચંદ્ર શ્રી મહેન્દ્રનાથ શ્રી શશાંક શ્રી જગદીશ્વર શ્રી દેવેન્દ્રનાથ શ્રી ગુણનાથ. શ્રી ઉદ્યોતનાથા શ્રી નારાયણ | શ્રી કપિલનાથ શ્રી પ્રભાકર શ્રી જિનદીક્ષિત શ્રી સફળનાથ શ્રી શીલારનાથ શ્રી વજધર શ્રી સહસ્ત્રાર શ્રી અશોકાખ્યા શ્રી રમણનાથ | | શ્રી મેરૂપ્રભ શ્રી સ્વયંભૂ શ્રી ભદ્રગુપ્ત શ્રી અચળનાથ શ્રી સુર્દઢગુપ્ત શ્રી મકરકેતુ શ્રી સુવ્રત શ્રી સિધ્ધાર્થનાથ શ્રી હરિચંદ્ર શ્રી સફળનાથ શ્રી પ્રતિમાધર શ્રી વિજયદેવ શ્રી અતિશ્રેયઃ શ્રી નરસિંહ | શ્રી કનકકેતુ શ્રી શતાનંદ શ્રી અજિતવીર્ય શ્રી વૃન્દારક શ્રી ફન્શનમિત્ર શ્રી ચંદ્રાપ શ્રી બ્રહાભૂતિ શ્રી ચંદ્રગુપ્ત શ્રી હિતકર શ્રી દઢરથા શ્રી વરૂણદત્તા શ્રી મહાયશા શ્રી યશકીર્તિ શ્રી ઉખાંક શ્રી નાગેન્દ્ર શ્રી પ્રધુમ્નનાથ શ્રી મહીધર શ્રી મહાતેજ શ્રી કૃતબ્રહ્મ શ્રી પુષ્પકેતુ શ્રી મહેન્દ્ર શ્રી કામદેવ શ્રી વર્ધમાન શ્રી સમરકેતુ શ્રી સુરેન્દ્રદત્ત Page #59 -------------------------------------------------------------------------- ________________ કારણ આ છે ને ત OTTO શ્રી જેઠમલજી કુન્દનમલજી ભાલગોના સ્વ. શ્રી. કુન્દનમલજી ગાડુજી બાલગોતા LEHAR-KUNDAN મુંબઇ -ચેન્નઇ-દિલ્લી -હરિયાણા GROUP શ્રીમતી ગેરોદેવી જેઠમલજી બાલગોતા Page #60 -------------------------------------------------------------------------- ________________ લીધરથ રાજા તાતાપિતા તથા હીના ઉપકારની આ ની સ્મૃતિમાં Jથી નિર્માણાધીન જામિની જ ચાયોપાર્જિત પ. શ્રી નીલકંઠ પાર્શ્વનાથ ધામ Korivoxoxox મુ.પો: મેંગલવા, જિલા? જાલોર (રાજસ્થાન)