________________
(ભયંકર જ્યોદરના વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભારને લીધે વાંકા વળી ગયેલા, દયનીય દશાને પામેલા, જીવનની આશાને છોડી દીધેલા, મનુષ્યો તમારા ચરણ કમળની રજરૂપી અમૃતથી ખરડાયેલા દેહવાળા કામદેવ સમાન રૂપવાળા થાય છે.)
નમોહ૦ ૪૨ આપાદ કંઠ મુરુ શૃંખલ વેષ્ટિતાંગા, ગાઢ બૃહત્રિગડ કોટિ નિવૃષ્ટજંઘાઃ | | ત્વજ્ઞામ મન્ચ મનિશ મનુજાઃ સ્મરત્ત, સઘઃ રવયં વિગતબન્ધભયા ભવન્તિ || ૪૨. બદ્ધિ : ૐ હ્રીં અહં નમો વફ્ટમાણાણ I મંત્ર : ૐ નમો હાં હ્રીં શ્રીં હૂ હૂ હૂઃ ઠઃ ઠઃ જઃ જઃ ક્ષૉ ક્ષી* મૈં ક્ષ ક્ષઃ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા |
પ્રભાવ ઃ આ ગાથાના પ્રભાવથી જેલથી, કોર્ટ-કચેરીથી તથા બંધનથી જલદી મુક્તિ મળે છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૪૭