________________
નમોડર્હત્
૨૫ બુધ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત્, વં શંકરોડસિ ભુવન ત્રય શંકરત્વાત્ । ધાતાઽસિ ધીર ! શિવમાર્ગવિધ વિધાનાત્, વ્યક્તં ત્વમેવ ભગવન્ ! પુરૂષોત્તમોઽસિ ।।૨૫।। ૠદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઉચ્ચતવાણું |
મંત્ર : ૐ હ્રાઁ હ્રીં હૂં ડ્રો હૂ અસિઆઉસા ટ્રાઁ * સ્વાહા ૐ નમો ભગવતિ જયે વિજયે અપરાજિતે સર્વસૌભાગ્યે સર્વસૌપ્યં કુરુ કુરુ સ્વાહા I
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી દ્રષ્ટિ દોષ તથા નજરબંધી દૂર થાય છે.
ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
(દેવાતાઓ (પંડિતો) વડે પૂજિત એવી બુદ્ધિના વૈભવવાળા હોવાથી તમે જ બુદ્ધ છો તેમ જ ત્રણેય ભુવનનું શુભ કરનારા હોવાથી તમે જ શંકર છો. અને મોક્ષમાર્ગની વિધિના પ્રણેતા હોવાથી તમે જ બ્રહ્મા છે! હે ધૈર્યશાલી ! પુરૂષોત્તમ કૃષ્ણ પણ તમે જ છો.)
30