________________
(કમળપત્રોમાં રહેલા જળબિન્દુઓ જેમ મુક્તા ફલની શોભાને ધારણ કરે છે તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજ્જનોના મનને હરશે એમ માનીને અલ્પ બુધ્ધિવાળો એવો હું હે સ્વામિન્ ! આ સ્તોત્રનો આરંભ કરું છું.)
નમોડર્હત્ .
૯ આસ્તાં તવ સ્તવનમસ્ત-સમસ્તદોષ, ત્વસંકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ 1 દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેષુ જલજાનિ વિકાશભાંજિ || ૯ || ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો અરિહંતાણં નમો સંભિણસોયાણં હ્રૌં ડ્રી ફટ્ સ્વાહા । : ૐ હ્રીં શ્રીં ક્રીં ક્લીં ૨:૨: ૨: હં હઃ નમઃ સ્વાહા ।
મંત્ર
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ચોરોનો ભય દૂર થાય છે.
ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૧૪