________________
| સિદ્ધાચલ તિર્થાધિપતિ શ્રી આદિનાથાય નમો નમઃ |
ભક્તામર મહાપૂજન વિધિ
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्व सिद्धिस्थिता , आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्रीसिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिन: प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।। १ ।। आदिमं पृथिवीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिम तीर्थनाथं च, ऋषभ स्वामिनं स्तुम : ।।
પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો –
૧
(૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ....
ૐ વાત HIRય વિવિનાશવાય નર પૂiાં દ્વારા 1 ડાભી (દર્ભ)ના ઘાસથી
ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ.
ર મેધમારા ઘરમાં પ્રક્ષાલય મલાલય Èપુકાર || ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું.