________________
(આ લોકમાં પોતાને આશ્રયે રહેલાને સ્વામીત્વભાવ વડે જેમ પોતાના સમાન બનાવી શકાય છે તેમ હે વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્યગુણો વડે આપની સ્તુતિ કરનાર આપના સમાન થાય તેમાં ક્યું મોટું આશ્ચર્ય છે ! (અર્થાત્ નથી))
નમોડર્હત્
૧૧ દંષ્ટવા ભવન્ત-મનિમેષ-વિલોકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ | પીત્વા પયઃ શશિકર-તિદુગ્ધસિન્ધોઃ, ક્ષારં જલં જલનિધે-રશિતું ક ઈચ્છેત્ ।।
૧૧ ||
ઋદ્ધિ : ૐ હ્વીં અહં નમો પત્તેયબુદ્ધીણં I
મંત્ર : ૐ હ્રીં શ્રીં કલીં શ્રાઁ શ્રી કુમતિનિવારિષ્યે મહામાયાયૈ નમઃ સ્વાહા ।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
આ ગાથાના પ્રભાવથી ઈચ્છિત વસ્તુઓને તથા વરસાદને પણ ખેંચી લાવે છે.
પ્રભાવ ઃ
ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૧૬