________________
સમગ્ર વિશ્વને ભરખી જવાની ઈચ્છાવાળા અને સામે આવતા એવા દાવાનલને આપના નામનું કીર્તનરૂપી જળ સંપૂર્ણપણે શાંત કરે છે.)
નમોડર્હત્
૩૭ રકતેક્ષણ સમદ કોકિલ કંઠનીલં, ક્રોધોદ્ધતં ફણિન મુત્ફણ માપતન્તમ્ | આક્રામતિ ક્રમયુગેન નિરસ્તરશંક, - સ્વન્નામનાગદમની હ્રદિ યસ્ય પુંસઃ ||૩૭|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ખીરાસવીણું ।
મંત્ર
: ૐ નમો શ્રાઁ શ્રી ભ્રૂ શ્રઃ જ્લદેવિ કમલે પદ્મહદનિવાસિનિ પદ્મોપરિસંસ્થિતે સિદ્ધિ દેહિ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા ।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સર્પનો ભય દૂર થાય, સર્પનું ઝેર નાશ થાય.
ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૪૨