Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text ________________
આપને આશ્રય કરીને રહેલાઓ ભય પામતા નથી.)
નમોડર્હત્
૩૫ ભિન્નેભ કુંભ ગલદુજ્જવલ શોણિતાકત, - મુક્તાફલ પ્રકર ભૂષિત ભૂમિભાગઃ। બદ્ધક્રમઃ ક્રમગતં હરિણાધિપોડપિ, નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિતં તે ।।૩૫।। ૪૦
ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વયણબલીાં I
મંત્ર
: ૐ નમો એપુ વૃત્તેષુ વર્ધમાન તવ ભયહર વૃત્તિવર્ણાયેષુ મન્ત્રાઃ પુનઃ સ્મર્તવ્યા અતો ના પરમન્ત્રનિવેદનાય નમઃ સ્વાહા ।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સિંહનો ભય દૂર થાય.
ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
(હાથીના ચીરી નાંખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્વલ લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ
Loading... Page Navigation 1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60